By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    56 minutes ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    2 hours ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    2 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    2 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    1 hour ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    2 hours ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
    2 hours ago
    અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી
    3 hours ago
    જો આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે, જયશંકરની ચેતવણી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    2 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્રાંગધ્રા સેવા સદનમાં કરાર આધારિત કર્મચારીઓની બદલી કરવા માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ધ્રાંગધ્રા સેવા સદનમાં કરાર આધારિત કર્મચારીઓની બદલી કરવા માંગ
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા સેવા સદનમાં કરાર આધારિત કર્મચારીઓની બદલી કરવા માંગ

Khaskhabar Editor
Last updated: 2025/06/10 at 5:06 PM
Khaskhabar Editor 22 hours ago
Share
2 Min Read
SHARE

વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ ભ્રષ્ટાચારની પરિભાષા શીખી ગયા

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રાજ્ય સરકાર દ્વારા દરેક સરકારી કર્મચારીઓને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી એક જ સ્થળે ફરજ બજાવ્યા બાદ બદલી કરવામાં આવે છે જેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચારને નિવારવા માટે છે પરંતુ આ સાથે સરકારે મોટાભાગની સરકારી કચેરીઓમાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરી મોટાભાગનું કામગીરી કરાર આધારિત કર્મચારીઓ થકી થતી હોય છે તેવામાં ધ્રાંગધ્રા સેવા સદન ખાતે દરેક વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ થકી જ કામ ચલાય છે અને એમાંય મોટાભાગે દરેક વિભાગનું કામ આ કરાર આધારિત કર્મચારીઓ જ ચલાવતા હોય છે પરંતુ ધ્રાંગધ્રા સેવા સદન ખાતે આ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા હોવાના લીધે હવે પેધી ગયા છે અને પોતાના એજન્ટ મારફતે ભ્રષ્ટાચાર કરતા હોવાની રાવ ઉઠવા પામી છે.

- Advertisement -

જેમાં ધ્રાંગધ્રા સેવા સદન ખાતે કરાર આધારિત કર્મચારીઓ અરજદારોને કોઈને કોઈ પ્રકારે હેરાન પરેશાન કરી બાદમાં પોતાના એજન્ટો પાસે સાથે અરજદારનો સંપર્ક કરાવી દામ આપ્યા વગર કામ કરતા નહીં થયા હોવાનો અથવા તો એજન્ટ મારફતે અરજદારો કામ લઈને આવે તો જ એક ધક્કે કામ પૂર્ણ થાય તેવો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જ સેવા સદનમાં થતા ભ્રષ્ટાચાર થવાની રજૂઆતને લીધે લીધે લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા પડાવ નાખ્યા હતા જોકે એસીબી વિભાગ હોવાની વાત અગાઉથી જ સેવા સદન પરિસરમાં પ્રસરી જતા લાંચિયા કર્મચારીઓ સાવચેત થયા હતા જેથી એસીબીના ઝપટે કોઈ ચડ્યું નથી પરંતુ આ રજૂઆત પરથી સાબિત થાય છે કે કરાર આધારિત કર્મચારીઓ થકી ચાલતા ધ્રાંગધ્રા સેવા સદનમાં ભ્રષ્ટાચાર થાય છે તે પાક્કું છે જેના લીધે આ વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની બદલી થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.

You Might Also Like

હળવદમાં સાધુના વેશમાં કારમાં આવેલા લૂંટારુએ ખેડૂતને લૂંટી લીધો

મૂળી પંથકમાં ગેરકાયદે ખનિજ ભરેલા ડમ્પર રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન

સુરેન્દ્રનગરમાં 50 ગામના સરપંચ માટે 155 અને 173 સદસ્યો માટે 609 ઉમેદવારો મેદાનમાં

સાયલાના વણકી ગામ નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

પાણશીણા ચેક પોસ્ટ નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગરમાં 50 ગામના સરપંચ માટે 155 અને 173 સદસ્યો માટે 609 ઉમેદવારો મેદાનમાં
Next Article મૂળી પંથકમાં ગેરકાયદે ખનિજ ભરેલા ડમ્પર રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
ટંકારાની 24 પંચાયતની ચૂંટણીમાં નિરસતા
ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
હળવદમાં સાધુના વેશમાં કારમાં આવેલા લૂંટારુએ ખેડૂતને લૂંટી લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

હળવદમાં સાધુના વેશમાં કારમાં આવેલા લૂંટારુએ ખેડૂતને લૂંટી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સુરેન્દ્રનગર

મૂળી પંથકમાં ગેરકાયદે ખનિજ ભરેલા ડમ્પર રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 50 ગામના સરપંચ માટે 155 અને 173 સદસ્યો માટે 609 ઉમેદવારો મેદાનમાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?