અન્નક્ષેત્રમાં ગાંઠિયા પાડી સેવાયજ્ઞમાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનાર ની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા છે ત્યારે જૂનાગઢ મનપા ડે.મેયર ગિરીશ કોટેચા સહ પરિવાર સાથે ભવનાથ તળેટી ની મુલાકાત લીધી હતી અને જય કર્મ નાથ મહાદેવ સુરત નું પ્રિન્સેસ ગ્રુપ દ્વારા વિના મુલ્યે અન્નક્ષેત્ર ચાલવામાં આવેછે તેની મુલાકાત લઈને ડે.મેયર ગિરીશભાઈ કોટેચા ગાંઠિયા પાડી અન્નક્ષેત્ર દ્વારા ચાલતા સેવાયજ્ઞ નો લાભ લીધો હતો આ સાથે મનપા દ્વારા આરોગ્ય કેન્દ્ર સહીત ની મુલાકાત લીધી હતી અને મનપા દ્વારા ભવનાથ તળેટી સહીત નો વિસ્તાર સ્વચ્છ રહે તેવા જરૂરી સૂચનો કર્યા હતા.
પરિક્રમા અન્નક્ષેત્રની મુલાકાત લેતા ડે.મેયર
