By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    1 day ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    1 day ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    3 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    3 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    4 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    6 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    1 day ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    1 day ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    3 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    4 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    8 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    1 day ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    3 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિપોરજોય વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર: ઓખામાં એકસાથે 1250 લોકોનું સ્થળાંતર, તો પોરબંદરમાં કલમ 144 લાગુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિપોરજોય વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર: ઓખામાં એકસાથે 1250 લોકોનું સ્થળાંતર, તો પોરબંદરમાં કલમ 144 લાગુ
ખાસ-ખબરગુજરાત

બિપોરજોય વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર: ઓખામાં એકસાથે 1250 લોકોનું સ્થળાંતર, તો પોરબંદરમાં કલમ 144 લાગુ

Khaskhabar Editor
Last updated: 2023/06/12 at 10:16 AM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બિપોરજોય વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. 

ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના 15 જૂને માંડવી-કચ્છ વચ્ચે ટકરાવવાની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આ વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી સમુદ્રમાં 400 કિમી, નલિયાથી સમુદ્રમાં 490 કિમી દૂર અને કરાચીથી સમુદ્રમાં 660 કીમી દૂર છે. આ વાવાઝોડું 5 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે.

- Advertisement -

CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત કરાઈ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી સંદર્ભે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત કરાઈ છે. રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRFની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે.

નાગરિકોને સહયોગ આપવાની હર્ષ સંઘવીની અપીલ
દ્વારકામાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ખંભાળિયા આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે હર્ષ સંઘવીએ વાવાઝોડા સંદર્ભે અધિકારીઓની સાથે ચર્ચાઓ કરી હતી. જે બાદ હર્ષ સંઘવીએ યાત્રાળુઓને 16 સુધી દ્વારકાના પ્રવાસે ન આવવાની આપીલ કરી હતી. સાથે જ નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. સસ્તા અનાજની દુકાન પર દરેક નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દીધું છે.

કન્ટ્રક્શન સાઇટ પર સેન્ટીંગ કામ ન કરવાની સૂચના
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ તંત્ર સાબદુ થઈ ગયું છે. ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરને પગલે 4 દિવસ હાલમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઇટો ઉપર સ્લેબના સેન્ટીંગ કામો ન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લેબરોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. પતરાવાળી લેબર કોલોનીમાં રહેતા લેબરોને શિફ્ટ કરવા અને સલામત જગ્યા ઉપર ખસેડવા કરવાની અપીલ કરાઈ છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘા, કુડા, કોલિયાક, હાથબ સહિતના દરિયા કિનારા ઉપર લોકોની અવર-જવર પર પ્રતિંબંધ મુકાયો છે. કોલીયાક નજીક દરિયા કાંઠાના લોકો પ્રભાવિત થાય તો શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે.

- Advertisement -

દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા
બિપરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પાસે 20 ફૂટથી ઉંચા મોજા ઉછળતા ઘાટના પથ્થરો ઉખડી ગયા છે. વાવાઝોડાને પગલે દ્વારકા જિલ્લાને રેડ અલર્ટમાં મુકવામાં આવ્યો છે. 15 જૂને વાવાઝોડાના કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. જેને પગલે દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને 1 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી દીધા છે. દ્વારકાનો સમુદ્ર તોફાની બનતા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.ઓખામાં 1250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

નવલખીના દરિયાકાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
‘બિપોરજોય’ની આગાહીના પગલે મોરબી તંત્ર દ્વારા દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવલખી બંદર પર અગાઉના ભયસૂચક સિગ્નલ 2 નંબરને હટાવીને 4 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની અસરમાં વધારો થતાં ભયસૂચક સિગ્નલને લગાવાયું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને દૂર થવાની સૂચના આપવામાં આવી છે.

પોરબંદરમાં કલમ 144 લાગુ કરાઈ
આ તરફ પોરબંદરમાં પણ બિપોરજોયની અસર વર્તાઈ રહી છે. પોરબંદરનો સમુદ્ર ગાંડોતૂર થયો છે અને કિનારા પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરનો ચોપાટી અને માધવપુર બીચ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટરે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિ સમુદ્રના પાણીમાં ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને પણ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. પોરબંદરમાં વાવાઝોડાને

You Might Also Like

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

અમરેલી જિલ્લાના સરપંચ પરિષદના અધ્યક્ષ તરીકે પ્રતાપભાઈ બેપરીયાની નિમણૂક

જાફરાબાદના દરિયાના 30 નોટિકલ માઈલ દૂરથી ગુમ થયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યાં

રાજુલા ખાતે ડૉ.પ્રવીણ તોગડીયાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઇ

માળિયામાં માનવસર્જિત પૂરની સ્થિતિ નિવારવા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન

TAGGED: CYCLONEBIPARJOY, DWARKA, Gujarat, HEAVYRAIN, kutch, okha, PORBANDAR, saurashtra, YELLOWALERT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઇના દરિયામાં પણ ‘બિપોરજોય’ની અસર વર્તાય: એરપોર્ટ પરનો રન વે કરાયો બંધ
Next Article નોવાક જોકોવિચે ટેનિસમાં રચ્યો ઈતિહાસ, રેકોર્ડબ્રેક 23મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

અમરેલી જિલ્લાના સરપંચ પરિષદના અધ્યક્ષ તરીકે પ્રતાપભાઈ બેપરીયાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

જાફરાબાદના દરિયાના 30 નોટિકલ માઈલ દૂરથી ગુમ થયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?