By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી વિઝા માટે સોશિયલ મીડિયા માહિતી ફરજીયાત : માર્ગદર્શિકા જાહેર કરાઈ
    3 hours ago
    ટ્રમ્પ સરકાર દેશને અંદરથી ખોખલો કરી રહી છે: ઓબામા
    3 hours ago
    ગાઝાવાસીઓ માટે રાહતના સમાચાર: યુદ્ધ 15 દિવસમાં સમાપ્ત કરવાની નેતન્યાહૂ-ટ્રમ્પની સંયુક્ત યોજના
    3 hours ago
    ફ્રાન્સમાં તીવ્ર વાવાઝોડું: 120 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદથી બેના મોત
    3 hours ago
    મધ્ય પૂર્વ શાંતિ અને સ્થિરતાના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે: વ્હાઇટ હાઉસ
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 જુલાઈથી રેલવે ટિકિટથી માંડીને ATM સુધીની સેવા મોંઘી થશે
    3 hours ago
    બંધારણની પ્રસ્તાવનામાંથી ‘ધર્મ નિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો હટાવી લેવા જોઈએ : RSS
    3 hours ago
    ચૂંટણી પંચની મોટી કવાયત: દેશભરમાં 345 રાજકીય પક્ષોને યાદીમાંથી હટાવાશે
    3 hours ago
    ભારત હવે બાંગ્લાદેશ સાથે ગંગા સંધિમાં સુધારો કરવા માંગે છે
    7 hours ago
    ટુ-વ્હિલર ચાલકોએ કોઇ ટૉલ ટેક્સ ભરવો નહીં પડે : નીતિન ગડકરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    7 hours ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    2 days ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    2 days ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    3 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    7 hours ago
    દિલજીત દોસાંઝે ‘સરદાર જી 3’ માંથી ‘માફી માંગવી’ ​​જોઈએ, બધા ‘વાંધાજનક દ્રશ્યો’ દૂર કરવા જોઈએ: મીકા સિંહ
    1 day ago
    35માં જન્મદિવસે રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો
    1 day ago
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    4 days ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    8 hours ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    8 hours ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    1 week ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી દીધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી દીધી
રાષ્ટ્રીય

વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી દીધી

Khaskhabar Editor
Last updated: 2025/03/21 at 5:06 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

પાસપોર્ટ સરેન્ડર કરાવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ગુજરાતીઓ હવે વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે. વર્ષ 2024માં દર મહિને 15 અમદાવાદીઓને વિદેશી નાગરિકતા મળતા ભારતીય નાગરિકતા ત્યજીને તેમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હોવાનું અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ તરફથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સૂત્રો મુજબ દેશભરમાં છેલ્લા 10 વર્ષમાં 23000 ગુજરાતીઓએ વિદેશી નાગરિકતા મેળવી ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. જેમાંથી મોટાભાગના ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બાદ હવે ધીમે ધીમે યુરોપના દેશોમાં વસી રહ્યા છે.
કોવિડ બાદ નવા અને રિન્યૂ પાસપોર્ટની એપ્લિકેશનમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો.
બીજીબાજુ ગુજરાતીઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા, કેનેડા સહિતના યુરોપના દેશોમાં સેટલ થવાની જબરદસ્ત હોડ લાગી છે. જેને લીધે સંખ્યાબંધ લોકો પરમેનન્ટ રેસિડેન્ટ, વર્ક પરમીટ તેમજ સ્ટુડન્ટસ વિઝા ઉપર વિદેશ જવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.
જેમાંથી ઘણાં લોકોને લાંબાગાળે વિદેશની નાગરિકતા મળે છે. જેમાં 50 ટકાથી વધુ ગુજરાતીઆ અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવે છે. જ્યારે અન્ય યુરોપના દેશોમાં જાય છે.
જોકે હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં નિયમો વધુ કડક થતા નાગરિકતા કે વિઝા મળવા મુશ્કેલ બન્યા છે.
બીજીબાજુ કેનેડામાં મંદીને પગલે નોકરીની ઉજળી તકોનો અભાવ સર્જાયો છે. પરિણામે હવે ધીમે ધીમે ગુજરાતીઓ યુરોપના દેશો તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને ઓસ્ટ્રીયા, ડેન માર્ક, ફ્રાન્સ, જર્મની, આયરલેન્ડ, ’નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડની નાગરિકતા મેળવી રહ્યા છે.
ભારતીય નાગરિકતા છોડનાર નાગરિકે પાસપોર્ટ સરેન્ડર કરી સરેન્ડર સર્ટિફિકેટ લેવું પડે છે.
સામાન્ય રીતે વિદેશ જઈ સેટલ થવામાં ગુજરાતીઓ મોખરે હોવાનું માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી નાગરિકતા મળતા પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હી બાદ પંજાબ અને ત્રીજો નંબર ગુજરાતનો આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 10 વર્ષમાં દિલ્હીના 60414, પંજાબના 28117 અને ગુજરાતના 22300 નાગરિકોએ વિદેશી નાગરિકતા મળતા તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.

- Advertisement -

You Might Also Like

1 જુલાઈથી રેલવે ટિકિટથી માંડીને ATM સુધીની સેવા મોંઘી થશે

બંધારણની પ્રસ્તાવનામાંથી ‘ધર્મ નિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો હટાવી લેવા જોઈએ : RSS

ચૂંટણી પંચની મોટી કવાયત: દેશભરમાં 345 રાજકીય પક્ષોને યાદીમાંથી હટાવાશે

ભારત હવે બાંગ્લાદેશ સાથે ગંગા સંધિમાં સુધારો કરવા માંગે છે

ટુ-વ્હિલર ચાલકોએ કોઇ ટૉલ ટેક્સ ભરવો નહીં પડે : નીતિન ગડકરી

TAGGED: Craze to settle abroad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ગંભીર ગુનાઓ કરનાર 1160 ગુનેગારોની યાદી તૈયાર કરી
Next Article ભ્રષ્ટાચારનો ભરડો : GST અધિકારી – VCE લાંચ લેતા ઝબ્બે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી પ્રતિબંધો હટાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્માર્ટ-ડિજિટલ ક્લાસની વાતો વચ્ચે રાજકોટમાં 17 વર્ષથી ચાલતી સ્કૂલમાં ઓરડાના પણ ફાંફા!
પડધરીના મોવૈયામાં વૃધ્ધની હત્યાનો પ્રયાસ કરનાર નવાગામના બે ભાઇની ધરપકડ કરાઇ
શાળા પ્રવેશોત્સવ 2025નો પોરબંદરમાં ભવ્ય પ્રારંભ
રેલનગરની પ્રજાની વીજ સમસ્યાને લગતા પ્રશ્ર્નનો સુચારૂં નિકાલ આવ્યો
મનપાની આરોગ્ય શાખાનું ચેકિંગ KGN ચિકનમાંથી 6 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

1 જુલાઈથી રેલવે ટિકિટથી માંડીને ATM સુધીની સેવા મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

બંધારણની પ્રસ્તાવનામાંથી ‘ધર્મ નિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો હટાવી લેવા જોઈએ : RSS

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

ચૂંટણી પંચની મોટી કવાયત: દેશભરમાં 345 રાજકીય પક્ષોને યાદીમાંથી હટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?