By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આજથી પાકિસ્તાનની કરતૂતોનો થશે પર્દાફાશ!
    2 hours ago
    ટ્રમ્પે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ ડિફેન્સ કવચની ડિઝાઇન પસંદ કરી, નેતાની નિમણૂક કરી
    2 hours ago
    TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો
    3 hours ago
    ટ્રેડ વોરના કારણે જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું
    3 hours ago
    જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે આખરે રાજીનામું આપવું પડ્યું
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો
    29 seconds ago
    હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
    30 minutes ago
    ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય, મુંબઈમાં બેના મોત
    3 hours ago
    જ્યોતિ મલ્હોત્રાના કચ્ચા- ચિઠ્ઠા ખુલ્યા! તેની પર્સનલ ડાયરી મળી આવી, પાકને ‘રંગીન’ દેશ ગણાવ્યો
    3 hours ago
    TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    1 day ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    2 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    2 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    2 days ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    3 hours ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    1 day ago
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    1 week ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    1 week ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 day ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    5 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક સીલ કરવા કોર્ટનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક સીલ કરવા કોર્ટનો આદેશ
રાષ્ટ્રીય

શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક સીલ કરવા કોર્ટનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 3:40 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જ્ઞાનવાપી મસ્જિદનો ત્રીજા દિવસનો સરવે પૂર્ણ

ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પછી કોર્ટએ એ જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટના જજે આદેશ આપતા કહ્યું કે, આ જગ્યા પર શિંવલિંગ મળી આવ્યું છે, તેના સ્થાન પર તેને તત્કાલિક રીતે સિલ કરવામાં આવે અને કોઇ પણ વ્યક્તિને ત્યાં જવાની પરવાનગી આપવામાં ના આવે. તેમની જવાબદારી જિલા પ્રશાસન અને સીઆરપીએફને આપવામાં આવી છે.
કોર્ટએ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી દીધી છએ. પોતાના આદેશમાં વારાણસી કોર્ટએ કહ્યું કે, જિલા અધિકારી, પોલીસ કમિશ્નર અને સીઆરપીએફ કમાન્ડને આદેશ આપવામાં આવ્યા છે કે તે સ્થળને સીલ કરવામાં આવે, તે સ્થાનને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી બધા અધિકારીઓની વ્યક્તિગત રૂપે માનવામાં આવે છે. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રણ દિવસ સુધી ચાલેલો સર્વ આજે પૂર્ણ થયો છે. ત્રીજા દિવસના સર્વમાં ટીમએ નંદીની મૂર્તિની પાસે કુવાની જાણકારી મળી. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનએ દાવો કર્યો કે, કુવાની અંદર શિવલિંગ મળ્યુ અને તેમને મેળવવા માટે સિવિલ કોર્ટ જઇ રહ્યા છિએ. જો કે હિંદુ પક્ષના દાવાને મુસ્લિમ પક્ષએ નકારી કાઢી છે.
કુવાની તપાસ કરવામાં આવી, જે નંદીની મૂર્તિ પાસે આવેલ છે. પ્રાચીન કુવાની વીડિયોગ્રાફી માટે અંદર વોટર પ્રુફ કેમેરા નાખવામાં આવ્યા. ત્રીજા રાઉન્ડની સાથે જ સર્વ પૂર્ણ થઇ ગયો. ત્રણ દિવસના સર્વમાં જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં ગુંબજ અને પશ્ચિમી દિવાલોની વીડિયોગ્રાફી થઇ. હવે બધા પુરાવાને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

- Advertisement -

કુવામાં 12 ફૂટ 8 ઇંચની શિવલિંગ
આ વચ્ચે હિંદુ પક્ષના વકીલ મદન યાદવએ કહ્યું કે, જ્ઞાનવાપીના કુવામાં 12 ફૂટ 8 ઇંચનું શિવલિંગ મળ્યું. તેમનું કહેવું છે કે શિવલિંગ નંદીજીની સામે છે અને પૂરૂ પાણી કાઢ્યું ત્યારે, 12 ફીટ 8 ઇંચનું શિવલિંગ મળી આવ્યું, જે ખૂબ ઉંડાણમાં હતું, જયારે શિવલિંગ મળ્યું ત્યારે લોકો ખુશીથી નાચવા લાગ્યા અને હર હર મહાદેવ બોલવા લાગ્યા.

ત્રણ દિવસ ચાલ્યો સરવે, બધા પુરાવાને રેકોર્ડ કરાયા
જ્ઞાનવાપી મસ્જિદની સચ્ચાઇ કાનુની રેકોર્ડમાં નોંધવામાં આવી છે. પુરાવા ફોટોમાં રાખવામાં આવ્યા છે. ભોંયરાથી લઇને ગુંબજ સુધી બધુ વીડિયો રેકોડિંગ કરવામાં આવ્યું છે. હવે બધાને ફક્ત સત્યની જ રાહ છે. આજે સર્વનો ફાઇનલ રાઉન્ડ હતો. સવારે 8 વાગ્યે સર્વની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી ગઇ હતી.

મુસ્લિમ પક્ષ સરવેથી સંતુષ્ટ
સરવેથી સંતુષ્ટ મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. વકીલે કહ્યું હતું કે આવું કંઈ મળ્યું નથી. અમે સરવેથી સંતુષ્ટ છીએ. આવતીકાલે એટલે કે 17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે એડવોકેટ કમિશનરની આગેવાનીમાં વાદી-પ્રતિવાદી પક્ષમાંથી 52 લોકોની ટીમ સવારે 8 વાગ્યે પરિસરમાં દાખલ થઈ હતી. લગભગ 10:30 વાગ્યે સર્વે સમાપ્ત થયો.

- Advertisement -

You Might Also Like

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો

હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ

ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય, મુંબઈમાં બેના મોત

જ્યોતિ મલ્હોત્રાના કચ્ચા- ચિઠ્ઠા ખુલ્યા! તેની પર્સનલ ડાયરી મળી આવી, પાકને ‘રંગીન’ દેશ ગણાવ્યો

TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો

TAGGED: gyanvapimosque, highcourt, varanasi, જ્ઞાનવાપીમસ્જિદ, વારાણસી, હાઇકોર્ટ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ. બેચરભા પંચાભા પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Next Article રાજકોટમાં આધારકાર્ડના અરજદારો નિરાધાર; 1,15,551 અરજીનો નિકાલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 36 seconds ago
મિલકત ઉપર ચાલુ લોન છુપાવી શખ્સે બેનમાંથી વધુ બે લોન લઈ લીધી
થાનગઢ ખાતે મૈત્રી કરાર બાબતે જૂથ અથડામણમાં સામસામે ગુનો નોંધાયો
રાજકોટ જિલ્લામાં 66 તળાવ ઊંડા ઉતારાશે, 13 ચેકડેમનું રીપેરીંગ થશે
સુરેન્દ્રનગર : રાત્રે 1 વાગે PGVCL કચેરીએ લોકોનો હલ્લાબોલ
વીરપુર-સાવરકુંડલામાં વરસાદથી રસ્તાઓ પાણી…પાણી… થયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 37 seconds ago
રાષ્ટ્રીય

હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય, મુંબઈમાં બેના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?