By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    4 hours ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    1 day ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    1 day ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    4 days ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા
    38 minutes ago
    ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ નવો બેટર મેદાનમાં આવશે
    57 minutes ago
    બંગાળ SIR સુપ્રીમ કોર્ટમાં લાઈવ સુનાવણી: ચૂંટણી પંચ એ વોટ્સએપ કમિશન છે, મમતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું
    3 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    4 hours ago
    World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરૂઆતના લક્ષણો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    2 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    2 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    4 days ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    6 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 day ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
જુનાગઢ

કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:50 PM
Khaskhabar Editor 27 minutes ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢ મનપાનું વર્ષ 2026-27નું રૂ. 1501 કરોડનું બજેટ રજૂ

1501 કરોડનું બજેટ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું

- Advertisement -

કુલ આવક: 1499.08 કરોડ (રેવન્યુ: 339.33 કરોડ, કેપિટલ: 1159.75 કરોડ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3

મનપા કમિશનરે 1501 કરોડનું બજેટ સ્થાયી સમિતીને સુપ્રત કર્યું હતું. જેમાં પાણી વેરામાં ત્રણ ગણો અને ડ્રેનેજ ચાર્જમાં બાર ગણો વધારો સુચવાયો છે. આ ઉપરાંત અત્યાસુધી નિ:શુલ્ક રહેલા ભૂગર્ભજળ વપરાશ પેટે 300 રૂપિયા વસુલવા અને દિવાબતી કર મિલ્કત દીઠ રૂ. 100 વધારવા ભલામણ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મળતી ન હોવાની ફરિયાદો છે ત્યારે વેરામાં વધારો કરવાનું સૂચન થયું છે. હવે સ્થાયી સમિતી દ્વારા શુ નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું.
જૂનાગઢ મનપાનું વર્ષ 2026-27નું 1501 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. કમિશનર તેજસ પરમાર દ્વારા કરોડનું બજેટ સ્થાયી સમિતીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરને સોંપવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ આવક 339.33 અને કેપિટલ 1159,75 કરોડ મળી કુલ આવક 1499,08 કરોડ જ્યારે રેવન્યુ ખર્ચ 339,25 અને કેપિટલ ખર્ચ 1159.75 કરોડ મળી કુલ 1499,40 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવા માટે વેરામાં વધારો જરૂરી છે એવું કારણ આપી હાલ જે પાણી વેરો 1200 રૂપિયા છે તેમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતના 3500 રૂપિયા કરવા, ટ્રેનેજ ચાર્જ 100-150 વસુલવામાં આવે છે તે રહેણાંક માટે 1250 અને બિનરહેણાંક માટે 2500 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જયારે ભૂગર્ભ જળ વપરાશ અત્યારે શૂન્ય છે હવેથી 300 રૂપિયા વસુલ કરવા જયારે હાલ દિવાબતી કર રહેણાંક મિલ્કત માટે 200 છે તેના 300 કરવા અને બિન રહેણાંક મિલ્કતદીઠ 500 રૂપીયા કરવા સૂચન કર્યું છે.
મનપા દ્વારા રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતના દર યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ ફેક્ટર મુજબ પાંચ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત મિલ્કત વેરામાં 2027-28થી દરવર્ષે ફેક્ટર રેટમાં એક ટકાનો વધારો કરવા ભલામણ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવે છે પરંતુ લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થતી નથી રસ્તા તોડવામાં આવે ત્યારબાદ પાણી, ગટર, ગેસ લાઈન નાખવામાં આવે છે.હજુ માંડ એક બે માસ થાય તો ફરી રસ્તા તોડવામાં આવે છે. પૈસાનું આંધણ થાય છે અને લોકોને તેનો કોઈ ફાયદો મળતો નથી.ત્યારે વેરા વધારવામાં સૂચન કરતી મનપા લોકોને સુવિધા મળે એ દિશામાં પણ નક્કર કામગીરી કરે એવી માંગ ઉઠી છે.

- Advertisement -

મનપાની વેરા સ્વરૂપે આવક 179 કરોડ અને ખર્ચ 231 કરોડનો !

જૂનાગઢ મહાપાલિકાને સામાન્ય કર દિવાબતી કર પેટે 80 કરોડ,યુઝર ચાર્જ 22 કરોડ, પાણી વેરો 20 કરોડ, ઈમ્પેકટ ફી12 કરોડ, ગટર જોડાણ પેટે 10 કરોડ, સફાઈ વેરા પેટે 8 અને ડ્રેનેજ ફી સ્વરૂપે 2 કરોડ મળી કુલ 179 કરોડની આવક થાય છે. જ્યારે પગાર ખર્ચ 87 કરોડ, ગ્રાન્ટ મેચિંગ શેર 26 કરોડ, ડોર ટુ ડોર કલેક્શન 20 કરોડ, વિજબીલ 12 કરોડ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ખર્ચ 50 કરોડ વોટર વર્કસ સરકારી બિલ 17 કરોડ અને સ્વ ભંડોળ પ્રોજેકટ પેટે 19 કરોડ મળી કુલ 231 કરોડનો ખર્ચ થાય છે.વધારાની રકમ માટે ગ્રાન્ટ પર જ મદાર રાખવામાં આવે છે.

સૂચિત બજેટમાં મોટાભાગની બાબતો રિપીટ

1, પ્રદુષણ ઘટાડવા 50 ઇ બસથી પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવા આયોજન-જે વષીથી વાતો થાય છે.
2, વોટર રિચાર્જ અને જાહેર સહભાગિતાને પ્રોત્સાહન માટે કામગીરી-હાલ થઈ રહી છે.
3, એસ.ટી.પી.માંથી નીકળતું વેસ્ટ વોટર રી યુઝ કરવા પ્રોજેકટ હાથ ધરાશે. “શહેર વિસ્તારની શાળાઓમાં સેનેટરી વેન્ડીંગ મશીન માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે”
4, ચોબારી ગામ નજીક ટીપી અનામત પ્લોટમાં 14 કરોડના ખર્ચે આધુનિક ગૌશાળા કમ હોસ્પિટલ બનશે જ્યાં એક હજાર ગૌવંશ રાખી શકાશે. સાબલપુર લોલ નદી, કાળવા બ્રિજ,રાયજીબાગ બ્રિજ પર હેરિટેજ, ધામક અને વાઈલ્ડ લાઈફ થીમ આધારિત બ્યુટીફીકેશન કરવાનો દાવો
5, તમામ સર્કલનું ડેવલપમેન્ટ થીમ આધારિત કરી બ્યુટીફીકેશન કરાશે.
6, મુખ્ય રોડ અને જાહેર સ્થળોએ પાંચ કરોડના ખર્ચે સ્માર્ટ પબ્લિક ટોઇલેટ બનાવવાનું આયોજન. જે અગાઉ પણ થઈ ગયું છે.

You Might Also Like

તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ

શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા

ગુજસીટોક હેઠળ વૉન્ટેડ જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર રવિ ભારાઈ રાજસ્થાનથી ઝડપાયો

વંથલી મર્ડર કેસ: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોટીલા હાઈવે પર હોટલના ગ્રાઉન્ડમાં પડેલા ટ્રકમાંથી વિદેશી દારૂ મળી આવ્યો
Next Article મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા
મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા
ગુજસીટોક હેઠળ વૉન્ટેડ જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર રવિ ભારાઈ રાજસ્થાનથી ઝડપાયો
વંથલી મર્ડર કેસ: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા
મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જુનાગઢ

શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
જુનાગઢ

મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?