By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ

Khaskhabar Editor
Last updated: 2022/12/24 at 11:48 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજે ઈંટના કારખાનામાં પ્રચંડ ચીમની બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ગઈકાલે રાતથી જ સ્થળ પર તૈનાત છે. ટૂંક સમયમાં જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ તરફ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરી જાહેરાત કરાઇ હતી કે, PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000નો વળતરની જાહેરાત કરાઇ છે.

- Advertisement -

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા વિસ્તારમાં ઈંટના કારખાનામાં કામ કરતી વખતે અચાનક એક ચીમની તૂટી પડી હતી. જેમાં ડઝનબંધ લોકો દટાઈ ગયા હતા. મોડી રાત સુધી કાટમાળમાંથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ રાત્રે અંધારું થવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, પૂર્વ ચંપારણના રામગઢવા બ્લોકના નારીગીર ગામના સારેહમાં ત્રણ ભાગીદારો સાથે મળીને ચીમની ચલાવે છે. બપોરથી રાઉન્ડ માટે ચીમની નીચે કાચી ઇંટો સજાવવામાં આવી રહી હતી જેમાં અચાનક ઉદ્યોગની ચીમની ધરાશાયી થતાં ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા.

Bihar | Death toll due to the explosion in the chimney of the brick kiln in Narirgir in Ramgarhwa rises to nine. Eight people are admitted to a private hospital in Raxaul. Debris being cleared: Motihari DM pic.twitter.com/t21yPN3vXf

— ANI (@ANI) December 24, 2022

- Advertisement -

શું કહ્યું જિલ્લા મેજિસ્ટ્રેટે ?

મોતિહારી જિલ્લા મેજિસ્ટ્રેટ કપિલ શિરશત અશોકે જણાવ્યું કે, રાહત ટીમ સ્થળ પર તૈનાત છે. જોકે ઠંડી અને ધુમ્મસના કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કાટમાળ દૂર કરવામાં આવશે. આ કેસમાં એડીએમ રેન્કના ત્રણ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ અધિકારી ટૂંક સમયમાં ઘટનાનું કારણ અને તેનાથી થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ જાહેર કરશે. જોરદાર અવાજ સાથે ચીમની ધરાશાયી થવાને કારણે લોકોને ભાગવાનો સમય પણ ન મળ્યો અને કામ કરતા મજૂરો દટાઈ ગયા. કામ દરમિયાન ચીમનીના બે ભાગીદારો સ્થળ પર હાજર હતા. બનાવમાં બંને ભાગીદારો મો. ઇર્શાદ અને નુરુલ હક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને રક્સૌલની એસઆરપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

पूर्वी चम्पारण जिले के रामगढ़वा थाना क्षेत्र में ईंट-भट्ठे की चिमनी फटने की घटना दुःखद। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है। घायलों का समुचित इलाज कराने का निर्देश दिया है। उनके शीघ्र स्वस्थ होने की कामना है।

— Nitish Kumar (@NitishKumar) December 23, 2022

એક ડઝનથી વધુ મજૂરો સારવાર હેઠળ

આ સિવાય ચિમનીના કાટમાળ નીચે દટાયેલા એક ડઝનથી વધુ મજૂરોને રામગઢવા અને રક્સૌલ પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. નારીગીર ગામની આ ઈંટ ફેક્ટરીની ચીમની લગભગ 100 ફૂટ ઉંચી છે, જેમાંથી અડધી એટલે કે 50 ફૂટ નીચે પડી ગઈ છે. રક્સૌલના એસડીઓ અને ડીએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે.

Pained by the loss of lives due to a mishap at a brick kiln in Motihari. Condolences to the bereaved families. Prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 24, 2022

વડાપ્રધાન કાર્યાલય તરફથી મૃતકોને સહાય

વડાપ્રધાન કાર્યાલય દ્વારા મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવાથી દુઃખ પ્રગટ કરવામાં આવ્યું છે. આ સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ છે. આ સાથે PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના પરિજનોને ઘાયલોને રૂ. 50,000 વળતરની જાહેરાત કરાઇ છે.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: bihar, chiefminister, chimniblast, death, labour, narendramodi, nitishkumar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ICICI બેંકના પૂર્વ MD – CEO ચંદા કોચર અને તેના પતિની લોન ફ્રોડ કેસમાં ધરપકડ
Next Article કચ્છમાં પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના: બે શ્રમિકોના કરૂણ મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?