By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    10 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    10 hours ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 week ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    7 hours ago
    મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
    7 hours ago
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    8 hours ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    9 hours ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    8 hours ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    9 hours ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 hours ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ
ખાસ-ખબરરાષ્ટ્રીય

બિહારમાં ચીમની બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના: આઠ લોકોના કરૂણ મૃત્યુ, મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ

Khaskhabar Editor
Last updated: 2022/12/24 at 11:48 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સાંજે ઈંટના કારખાનામાં પ્રચંડ ચીમની બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે મોડી રાતથી ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવમાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ગઈકાલે રાતથી જ સ્થળ પર તૈનાત છે. ટૂંક સમયમાં જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ તરફ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરી જાહેરાત કરાઇ હતી કે, PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000નો વળતરની જાહેરાત કરાઇ છે.

- Advertisement -

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના રામગઢવા વિસ્તારમાં ઈંટના કારખાનામાં કામ કરતી વખતે અચાનક એક ચીમની તૂટી પડી હતી. જેમાં ડઝનબંધ લોકો દટાઈ ગયા હતા. મોડી રાત સુધી કાટમાળમાંથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ રાત્રે અંધારું થવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, પૂર્વ ચંપારણના રામગઢવા બ્લોકના નારીગીર ગામના સારેહમાં ત્રણ ભાગીદારો સાથે મળીને ચીમની ચલાવે છે. બપોરથી રાઉન્ડ માટે ચીમની નીચે કાચી ઇંટો સજાવવામાં આવી રહી હતી જેમાં અચાનક ઉદ્યોગની ચીમની ધરાશાયી થતાં ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા.

Bihar | Death toll due to the explosion in the chimney of the brick kiln in Narirgir in Ramgarhwa rises to nine. Eight people are admitted to a private hospital in Raxaul. Debris being cleared: Motihari DM pic.twitter.com/t21yPN3vXf

— ANI (@ANI) December 24, 2022

- Advertisement -

શું કહ્યું જિલ્લા મેજિસ્ટ્રેટે ?

મોતિહારી જિલ્લા મેજિસ્ટ્રેટ કપિલ શિરશત અશોકે જણાવ્યું કે, રાહત ટીમ સ્થળ પર તૈનાત છે. જોકે ઠંડી અને ધુમ્મસના કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કાટમાળ દૂર કરવામાં આવશે. આ કેસમાં એડીએમ રેન્કના ત્રણ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ અધિકારી ટૂંક સમયમાં ઘટનાનું કારણ અને તેનાથી થયેલા નુકસાન અંગેનો રિપોર્ટ જાહેર કરશે. જોરદાર અવાજ સાથે ચીમની ધરાશાયી થવાને કારણે લોકોને ભાગવાનો સમય પણ ન મળ્યો અને કામ કરતા મજૂરો દટાઈ ગયા. કામ દરમિયાન ચીમનીના બે ભાગીદારો સ્થળ પર હાજર હતા. બનાવમાં બંને ભાગીદારો મો. ઇર્શાદ અને નુરુલ હક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને રક્સૌલની એસઆરપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

पूर्वी चम्पारण जिले के रामगढ़वा थाना क्षेत्र में ईंट-भट्ठे की चिमनी फटने की घटना दुःखद। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है। घायलों का समुचित इलाज कराने का निर्देश दिया है। उनके शीघ्र स्वस्थ होने की कामना है।

— Nitish Kumar (@NitishKumar) December 23, 2022

એક ડઝનથી વધુ મજૂરો સારવાર હેઠળ

આ સિવાય ચિમનીના કાટમાળ નીચે દટાયેલા એક ડઝનથી વધુ મજૂરોને રામગઢવા અને રક્સૌલ પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. નારીગીર ગામની આ ઈંટ ફેક્ટરીની ચીમની લગભગ 100 ફૂટ ઉંચી છે, જેમાંથી અડધી એટલે કે 50 ફૂટ નીચે પડી ગઈ છે. રક્સૌલના એસડીઓ અને ડીએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે.

Pained by the loss of lives due to a mishap at a brick kiln in Motihari. Condolences to the bereaved families. Prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 24, 2022

વડાપ્રધાન કાર્યાલય તરફથી મૃતકોને સહાય

વડાપ્રધાન કાર્યાલય દ્વારા મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનાને કારણે જીવ ગુમાવવાથી દુઃખ પ્રગટ કરવામાં આવ્યું છે. આ સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ છે. આ સાથે PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના પરિજનોને ઘાયલોને રૂ. 50,000 વળતરની જાહેરાત કરાઇ છે.

You Might Also Like

રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

ભારે માઠું આ માવઠું: કમોસમી વરસાદે ખેડૂતો પર કાળો કેર વરસાવ્યો મહુવામાં 11, રાજુલા-અમરેલીમાં 9 અને સિહોરમાં 6 ઈંચ વરસાદ: નદીઓ ગાંડીતૂર બની, રોડ-રસ્તા બ્લૉક

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

TAGGED: bihar, chiefminister, chimniblast, death, labour, narendramodi, nitishkumar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ICICI બેંકના પૂર્વ MD – CEO ચંદા કોચર અને તેના પતિની લોન ફ્રોડ કેસમાં ધરપકડ
Next Article કચ્છમાં પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના: બે શ્રમિકોના કરૂણ મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ના દીપોત્સવી વિશેષાંકનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે વિમોચન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
22 કરોડમાં કીડીખાંઉની તસ્કરી કરે તે પૂર્વે સોમનાથના બેને SOGએ ઝડપી લીધા
રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
સરગમ ક્લબ દ્વારા રાજકોટમાં દિવ્યાંગો માટે 3 દિવસીય નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ
ગુજરાત સિનિયર ફૂટબોલ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમ જાહેર
2014ના કેસમાં રાજકોટના ભૂમાફિયાઓને થયો ફરી જેલવાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ-ખબરગુજરાત

ભારે માઠું આ માવઠું: કમોસમી વરસાદે ખેડૂતો પર કાળો કેર વરસાવ્યો મહુવામાં 11, રાજુલા-અમરેલીમાં 9 અને સિહોરમાં 6 ઈંચ વરસાદ: નદીઓ ગાંડીતૂર બની, રોડ-રસ્તા બ્લૉક

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?