By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    3 વર્ષમાં યુક્રેન યુદ્ધમાં 1.20 લાખ રશિયન સૈનિકોના મોતની પુષ્ટી
    9 hours ago
    ટ્રમ્પે રશિયાને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે બે અઠવાડિયાથી ઓછો સમય આપ્યો
    12 hours ago
    રશિયાની એરોફ્લોટ એરલાઇન પર સાયબર હુમલો, અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ
    12 hours ago
    ન્યૂયોર્ક સિટીની મિડટાઉન મેનહટન ગોળીબાર: પોલીસ અધિકારી અને બંદૂકધારી સહિત 5 લોકોના મોત
    13 hours ago
    ઇન્ટરનેશનલ ટાઇગર ડે: ભારતમાં આપણે આ જગ્યા પર વાઘ જોવા જઈ શકાય
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4નાં મોત
    8 hours ago
    ગાંધી પરિવારને પાકિસ્તાન સાથે બહુ પ્રેમ: અમિત શાહ
    8 hours ago
    ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત
    9 hours ago
    પૂંછમાં પાકિસ્તાની ગોળીબારથી અનાથ થયેલા 22 બાળકોને રાહુલ ગાંધી ‘દત્તક’ લેશે
    11 hours ago
    ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર, છ કાવડિયાઓના મોત, 24 ઘાયલ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    1 day ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    3 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    5 days ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    7 days ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    1 day ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    4 days ago
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    4 days ago
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    6 days ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    13 hours ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    1 day ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    5 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    6 days ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    8 hours ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    1 week ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
ધર્મ

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

Khaskhabar Editor
Last updated: 2025/07/28 at 12:33 PM
Khaskhabar Editor 2 days ago
Share
3 Min Read
SHARE

 ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો એટલે શ્રાવણ માસ 

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ભગવાન શિવના ભક્તો માટે આ સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો વિધિવિધાન અનુસાર ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગ પર જળ અર્પણ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ભગવાન શિવનો આ સૌથી પ્રિય મહિનો ગણવામાં આવે છે અને કહેવાય છે કે આ મહિનામાં કરવામાં આવેલી ભક્તિથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. જોકે ઘણીવાર લોકોને મૂંઝવણ રહેતી હોય છે કે જળ અર્પણ કેવી રીતે કરવું, કયો મંત્ર બોલવો અને કઈ દિશામાં ઊભા રહીને પૂજા કરવી જોઈએ. તો આવો જાણી લઈએ યોગ્ય વિધિ અને સંપૂર્ણ માહિતી.

- Advertisement -

શાસ્ત્રો મુજબ ભગવાન શિવને રુદ્રના રૂપમાં પૂજવામાં આવે છે. તેથી જ શિવલિંગ પર જળ અર્પણ કરવું એટલે ‘રુદ્રાભિષેક’ કહેવાય. ભગવાન શિવ પર એક જ કળશ પાણી ચઢાવવાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ આ વિધિ યોગ્ય રીતે કરવી ખૂબ જરૂરી છે. ભગવાન શિવને સોના, ચાંદી અથવા તાંબાના લોટાથી જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંદિરમાં શિવલિંગ પર કળશમાંથી સતત જળાભિષેક કરવામાં આવે છે અને તેને પણ યોગ્ય માનવામાં આવે છે

આ મંત્રોના જાપ કરવા

જળ અર્પણ કરતી વખતે ખાસ મંત્રોના જાપ કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. ‘ॐ नम: शिवाय’ મંત્રના જાપ સાથે ‘श्रीभगवते साम्बशिवाय नमः । स्नानीयं जलं समर्पयामि।’ અથવા ‘ॐ ह्रीं ह्रौं नमः शिवाय।। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्॥’ નો જાપ પણ કરવો જોઈએ. આ મંત્રોનો ઉચ્છારણ ભક્તિભાવથી કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.

દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી

- Advertisement -

શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હંમેશા દક્ષિણ દિશા તરફ મોં કરીને જળ અર્પણ કરવું જોઈએ. એ દિશા શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. પૂર્વ દિશા, ઉત્તર દિશા અને પશ્ચિમ દિશામાં મોં રાખીને જળ અર્પણ કરવાથી શ્રેષ્ઠ ફળ મળતું નથી અને ભગવાન શિવ નારાજ પણ થઈ શકે છે.

શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. નાની ધારથી, ધીરે-ધીરે અને ભક્તિપૂર્વક જળ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઉગ્ર રીતે કે જોરથી જળાભિષેકથી પવિત્રતા ભંગ થાય છે. શ્રદ્ધા, ભક્તિ અને યોગ્ય વિધિ સાથે કરવામાં આવેલી શિવપૂજા વ્યક્તિને શાંતિ, સમૃદ્ધિમાં સફળતા આપે છે.

You Might Also Like

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ

તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે

TAGGED: Shiva Mantra for Abhishek, Shravan month, Shravan Shivling Puja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદનું ચોમાસુ સત્ર: પહેલા અઠવાડિયામાં ભારે વરસાદ પડ્યા બાદ, ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા શરૂ
Next Article પહેલગામ મામલે ચિદમ્બરમ પાકિસ્તાનને ક્લીનચીટ આપી: આ હુમલામાં પાક જોડાણના કોઈ પુરાવા નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

આજી નદીના મધ્યે બિરાજતાં રામનાથદાદાને ફૂલોનો વિશેષ શણગાર, ભાવિકોએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખેતી, ગામ અને નગરના સમાન અધિકાર માટે કૃષક આંદોલન: ઇન્દ્રનિલ રાજગુરૂની હાકલ
સાધુ વાસવાણી રોડ પર આવેલા ઝૂલેલાલ કોલ્ડ્રીંક્સમાંથી અખાદ્ય 11 લિટર સરબત અને ઠંડાપીણાનો નાશ
રાજકોટમાં મેયરના બંગલે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન, શહેરીજનોને સ્વીકારવા અપીલ
બાલાજી મંદિરે હનુમાનદાદાને મહાદેવને જળાભિષેક કરતા હોય તેવા ભાવ સાથેનો દિવ્ય શણગાર
બૂટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ પાસામાં ધકેલાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ધર્મ

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?