By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 days ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 days ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    3 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    3 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    2 days ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    2 days ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 days ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    2 days ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    3 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    5 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    7 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    2 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    3 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધાર્મિક સંસ્થાઓની કર મુક્તિના નિયમોમાં ફેરફાર: બે લાખથી વધુ દાન મળે તો દાતાની વિગત જાહેર કરવી પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ધાર્મિક સંસ્થાઓની કર મુક્તિના નિયમોમાં ફેરફાર: બે લાખથી વધુ દાન મળે તો દાતાની વિગત જાહેર કરવી પડશે
રાષ્ટ્રીય

ધાર્મિક સંસ્થાઓની કર મુક્તિના નિયમોમાં ફેરફાર: બે લાખથી વધુ દાન મળે તો દાતાની વિગત જાહેર કરવી પડશે

Khaskhabar Editor
Last updated: 2023/06/27 at 11:32 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

-1 ઓક્ટોબરથી થશે નવા નિયમનો અમલ

આવકવેરા વિભાગે આવકવેરા મુક્તિનો દાવો કરતી સખાવતી સંસ્થાઓ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ અંગે હવે વિભાગને વધારાની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે. આવકવેરાના નિયમોમાં કરાયેલા સુધારા 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. તદનુસાર, સખાવતી સંસ્થાઓએ હવે જાહેર કરવું પડશે કે તેમની પ્રવૃત્તિઓ સખાવતી, ધાર્મિક કે ધાર્મિક-કમ-ચેરિટેબલ છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ પાસેથી એક દિવસમાં બે લાખ રૂપિયાથી વધુનું દાન મળે છે તો દાતાનું નામ અને સરનામું, ચૂકવણીની રકમ અને PANની માહિતી પણ ચેરિટેબલ સંસ્થાને આપવાની રહેશે.

- Advertisement -

આવકવેરા નિયમોમાં કરવામાં આવેલા આ સુધારા અંગે માહિતી આપતા સુત્રોએ જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં આવકવેરા કાયદા હેઠળ કર મુક્તિનો દાવો કરવા અથવા 80G પ્રમાણપત્ર મેળવવા માટે ચેરિટેબલ સંસ્થાઓને લાગુ થતી નોંધણીની આવશ્યકતામાં પણ સુધારો કર્યો છે. આ સૂત્રએ ઉમેર્યું કે ‘સરકારે હવે આવકવેરાના નિયમો (નિયમો 2C, 11AA અને 17A)માં ફેરફાર કર્યા છે. સુધારેલા નિયમો 1 ઓક્ટોબર 2023 થી જ લાગુ થશે. આ ઉપરાંત સંબંધિત ફોર્મના અંતે આપવામાં આવેલી બાંયધરીમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

આવકવેરા કાયદા હેઠળ ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટો , તબીબી અને શૈક્ષણિક સંસ્થાઓની આવકને કરમાંથી મુક્તિ મળે છે. જો કે, આ મુક્તિ માટે આ સંસ્થાઓએ આવકવેરા વિભાગમાં નોંધણી કરાવવી પડશે. આવકવેરા વિભાગ સાથે જોડાયેલા અન્ય અહેવાલોની વાત કરીએ તો સોમવારે દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો આપવામાં આવ્યો છે. કોર્ટે આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલ રૂ. 10 કરોડના મૂલ્યાંકન આદેશને એ આધાર પર બાજુ પર રાખ્યો હતો કે તે માત્ર મૃત કરદાતાના કાનૂની વારસદારો સામે જ ઈશ્યુ કરી શકાય નહીં.

હાઈકોર્ટે આવકવેરા વિભાગના અધિકારીઓને અરજદારોને નોટિસ ઈશ્યુ કરવા અને કેસની યોગ્યતા પર તેમનો બચાવ રજૂ કરવાની તક આપવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ‘મૃતક કરદાતા પાસે અરજદાર નંબર 2 અને 3 સહિત એક કરતાં વધુ કાનૂની વારસદાર હતા. આ પરિસ્થિતિને જોતાં એ સ્વીકારી શકાય નહીં કે આકારણીનો આદેશ માત્ર દર્પણ કોહલી એટલે કે અરજદાર નંબર 1 વિરુદ્ધ જ પસાર થઈ શક્યો હશે. તેથી અમારા મત મુજબ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આકારણી ઓર્ડરને રદ કરવો.

- Advertisement -

You Might Also Like

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા

આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી

TAGGED: donations, donor, ELECTIONCOMMISSIONOFINDIA, religiousorganization, TAXEXEMPTION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2024માં ફુગાવો 5 ટકા રહેવાનો અંદાજ: ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ ભારતીય ઈકોનોમીને લઈને કર્યુ અનુમાન
Next Article 38 વર્ષ બાદ અમિતાભ અને કમલહાસન ‘પ્રોજેકટ કે’માં સાથે જોવા મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?