By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    1 day ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    2 hours ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    2 hours ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    2 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    4 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 day ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 day ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મધ્યગીર કનકાઈ મંદિરથી ગિરનારની ટોચે ચૈત્રી નવરાત્રીની ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મધ્યગીર કનકાઈ મંદિરથી ગિરનારની ટોચે ચૈત્રી નવરાત્રીની ઉજવણી
જુનાગઢ

મધ્યગીર કનકાઈ મંદિરથી ગિરનારની ટોચે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2025/03/29 at 4:02 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

કાલથી ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીના મંદિરોમાં ધાર્મિક ઉત્સવ

સોરઠના માતાજી મંદિરોમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મય
ઘટ સ્થાપન, બેઠા ગરબા, માતાજીને વિશેષ શૃંગાર, મહાઆરતીનાં આયોજનો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પ્રદેશમાં અતિ પ્રાચીન અને પૌરાણિક માતાજીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રીના પવન પર્વનું અનેરું મહાત્મય છે.અને માઇ ભક્તો દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. મધ્યગીરમાં આવેલ કનકાઈ માતાજી મંદિરથી લઈને ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન માં અંબાના મંદિરે ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીની ભાવ પૂર્વક વંદના સાથે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને માતાજીની ભક્તિ સાથે આરાધના કરવામાં આવશે.

આવતીકાલ રવિવારથી માતાજીની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માતાજીના પર્વને લઈને સોરઠ પ્રદેશમાં આવેલ સુપ્રસિદ્ધ માતાજી મંદિરમાં ઘટ સ્થાપન સાથે રોશનીનો શણગાર, હવન યજ્ઞ તેમજ માતાજીને વિશેષ શૃંગાર સાથે મહા આરતી અને બેઠા ગરબા અને મહાપ્રસાદના આયોજન આ ચૈત્રી નવરાત્રી પર્વે વિશેષ ઉજવણી કરવામાં આવશે જેમાં મધ્યગીરમાં બિરાજમાન કનકાઈ માતાજી મંદિર સાથે ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાના જ્યાં બેસણા છે. તે અંબાજી શક્તિ પીઠ મંદિરોમાં સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે.અને આ પર્વે દૂર દૂરથી માઇ ભક્તો આ પાવન અવસરે માતાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. મધ્યગીરમાં આવેલ કનકાઈ માતાજી મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કનકાઈ માતાજી એ 84 જ્ઞાતિના કુળદેવી હોવાથી ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાથે પધારે છે. ગીરમાં આવેલ કનકાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીનું વિશિષ્ટ મહાત્મય છે.દર વર્ષની ચૈત્રી નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આવતીકાલ રવિવાર તા.30થી માતાજી મંદિરે ધ્વજારોહણ બાદ કુંભ સ્થાપન કરવામાં આવશે અને ત્યારબાદ તા.5ને શનિવારે હવન અષ્ટમી અને તા.6ના રવિવારે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે પ્રભુ શ્રીરામ લલ્લાના જન્મોત્સ્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણીમાં મોટી સંખ્યમાં ભાવિકો માતાજીના દર્શન કરવા પધારશે અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાશે કનકાઈ માતાજી 84 જ્ઞાતિના કુળદેવી છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના દિવસોમાં મોટી સંખ્યમાં માઇ ભક્તો કનકાઈ માતાજીના દર્શન કરશે અને ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે મંદિરના ટ્રસ્ટી દ્વારા ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
જુનાગઢ ગીરીવર ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના નવલા નોરતામાં ચૈત્રી નવરાત્રીનો રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે માતાજીના ચૈત્રી નવરાત્રીના નવલા નોરતાની ઉજવણી કરાવશે જેમાં વહેલી સવારે માતાજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી અને માતાજીને વિશે શૃંગાર કરવામાં આવશે અને આઠમના દિવસે એટલે હવન અષ્ટમીના દિવસે માતાજીનો હવન યજ્ઞ કરવામાં આવશે અને મહાપ્રસાદનું પણ અનેરુ આયોજન કરાયું છે નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજન અર્ચન અને સવાર સાંજ આરતી અને માતાજીના ગરબા ગાવામાં આવશે મંદિરના પૂજારીઓ દ્વારા માતાજીની આરાધના અને નવે નવ દિવસ માતાજીના અનુષ્ઠાન કરવામાં આવશે તો માતાજીના દર્શન નો લાભ લેવા મંદિર ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને આમંત્રણ અપાયું છે.

You Might Also Like

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા

મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી

રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી

વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત: કાર ચબૂતરા સાથે અથડાતા યુવકનું મોત, 5ની હાલત ગંભીર

TAGGED: Chaitri Navratri, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!
Next Article સાહિત્ય અને ઈતિહાસમાં “જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ” વિષય પર યોજાયો પરિસંવાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?