Latest Kinnar Acharya News
અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે
પશ્ર્ચિમનાં કોઈ વિદ્વાને કહ્યું છે કે, ‘જર્નાલિઝમ એટલે એ ખબરનું પ્રકાશન- જે…
દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું
પ્રકરણ - 10 ન્યૂઝ ચેનલના રિપોટર્સ હજુ આ ન્યૂઝ બ્રેક કરે તે…
‘આજે સંસદીય પક્ષની બેઠક મળી રહી હતી અને તેમાં લોકશક્તિ મંચે પોતાનો નેતા ચૂંટી કાઢવાનો હતો’
રાજકારણની જેમને થોડીઘણી પણ સમજ હોય એવા નાગરિકો માટે આ એક રાહતની…
‘શિસ્ત અને સંસ્કારે અપાવી સફળતા’ : IG અશોકકુમાર યાદવ
રાજકોટ રૅન્જ IG અશોકકુમાર યાદવની ખાસ મુલાકાત... કોરોનાકાળમાં બોટાદની અંદર ગિનીસ બુક…
દેશના વાતાવરણમાં ઓક્સિજનનો જેટલો ફૂલ જથ્થો હશે તેના કરતાં બમણો પ્રદુષિત વાયુ આવી કુવિચારધારાથી ફેલાયેલો હતો
પ્રકરણ - 8 આજે સવારે સૂરજ ઉગે તે પહેલા જ તર્પણની આંખ…
જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે
રાજકારણીઓ ગમે તેટલા નિષ્ઠાવાન હોય તેમનું અંતિમ ધ્યેય તો સત્તાસ્થાને પહોંચવાનું હોય…
આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…
42 વર્ષ સુધી જે તર્પણ આ ખોળીયામાં રહ્યો એને તેણે અગ્નિદાહ આપી…
મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…
એક દિલધડક લઘુ નવલ છેલ્લું વાક્ય બોલતી વખતે તર્પણની જીભ થોથવાઈ ગઈ…
ભારતીય રાજનીતિની આ યુવા ત્રિપુટીએ મલક આખાને ઘેલું લગાડયું હતું
તર્પણનું તર્પણ પ્રથમ ત્રણ પ્રકરણનો સારાંશ ‘સાહેબ ! જાહેરસભાની ભાગદોડમાં બાર મોત…