મુસ્લિમ વસ્તીમાં વધારો અને અન્ય સમુદાયોની વસ્તીમાં ઘટાડો એ ગંભીર મુદ્દો છે: રાજીવ ચંદ્રશેખર
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ પર ચિંતા વ્યક્ત…
શું કોઈ જનતાના પૈસાથી બનેલા મંદિરને બંધ કરી શકે છે? : શરદ પવાર
હાલમાં દેશમાં રાજકીય તાપમાન ઊંચું છે. ત્રણ તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે.…
મતદાનમાં લગભગ 3.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો, બનાસકાંઠાના આંકડા રસપ્રદ
ગુજરાતમાં 29 બેઠકો માટે મંગવારે મતદાન પૂર્ણ થયું તેમાં 60.13 ટકા લોકોએ…
એર ઈન્ડિયા એક્સપ્રેસે ‘સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને પકડાવ્યા ટર્મિનેશન લેટર
એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું…
GSEB બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ,…
ભારતના લોકો PoKને ભૂલ્યા નથી, પાકિસ્તાન તેને પરત કરે: વિદેશ મંત્રી જયશંકર
વિદેશ મંત્રી જયશંકરે દિલ્હીની ગાર્ગી કોલેજમાં કહ્યું કે, પાકિસ્તાને PoK પરત કરવું…
અમેરિકાનો ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ: મારિયા ઝખારોવા
અમેરિકા ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ રશિયાનો મોટો દાવો, અમેરિકા ભારતની…
પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન: સામ પિત્રોડા
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ…
છેલ્લા 5 વર્ષોથી કોંગ્રેસના શહેઝાદા દિવસ-રાત એક જ જાપ જપતાં હતા, અંબાણી-અદાણી
વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો…

