વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. મૂર્તિકાર, શિલ્પકાર આ બધા દેશ માટે મહેનત કરે છે. દેશ આ બજેટમાં પહેલીવાર અનેક પ્રોત્સાહન યોજના લઇને આવી રહ્યા છે. એવામાં લોકો માટે ટેકનોલાજી, ક્રેડિટ અને માર્કેટની યોજના બની ગઇ છે. વડાપ્રધાન વિશ્વકર્મા યોજના એટલે કે વિકાસ આ વિશ્વકર્મા માટે મોટો પરિવર્તન છે.
First budget of Amrit Kaal will build a strong foundation for building a developed India. This budget will fulfil dreams of aspirational society including poor people, middle-class people, farmers: PM Narendra Modi on #UnionBudget2023
- Advertisement -
(Source: DD) pic.twitter.com/AkrIl5pr1h
— ANI (@ANI) February 1, 2023
- Advertisement -
ગામડામાં રહેનારી મહિલાઓથી લઇને શહેરી મહિલાઓ માટે સરકારે કેટલાક પગલા લીધા છે. એવામાં આ પગલાઓને પૂરી ચાતાતથી આગળ વધારવા જોઇએ. આ સિવાય મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ ભારતમાં મોટી જગ્યાઓ પર પોતાનું સ્થાન લઇ લીધું છે. આ વાતને વેગ આપવા માટે નવા પગલા બજેટમાં લેવામાં આવ્યા છે. મહિલાઓ માટે એક વિશેષ બજેટ યોજના શરૂ કરવામાં આવી રહી છે. જનધન એકાઉન્ટ પછી આ વિશેષ બચત યોજના સામાન્ય પરિવારની મા માટે મોટો ફાયદો આપનારી છે.
Those toiling traditionally through their hands for the country, 'Vishvakarma' are the creators of this country. For the first time scheme related to training & support for 'Vishvakarma' has been brought in the budget: PM Narendra Modi on #UnionBudget2023
(Source: DD) pic.twitter.com/9JgiCf56k3
— ANI (@ANI) February 1, 2023
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત સરકારએ સૌથી મોટી અન્ન ભંડાર યોજના બનાવી છે. સૌથી મોટી સ્ટોરેજ કેપિસિટી માટે બનાવવામાં આવી છે. હવે આફણે ડિજિટલ પેમેન્ટની સફળતા માટે કૃષિ સેન્ટર બનાવવા જરૂરી છે. જેન માટે આ બજેટમાં આપણે ડિજિટલ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી મોટી યોજના લઇને આવ્યા છે.
Govt has taken several steps to make the lives of women, in rural & urban areas, easy. Women's self-help groups will further enhance them. Special savings scheme will be started empowering women in households: PM Narendra Modi on #UnionBudget2023
(Source: DD) pic.twitter.com/Tc3QFTFwem
— ANI (@ANI) February 1, 2023
અમે બાજરી માટે પણ મોટી યોજના લઇને આવ્યા છીએ. અત્યારે જે ઘરે-ઘરે પહોંચી રહ્યું છે, સમગ્ર દુનિયામાં પોપ્યુલર થઇ રહ્યું છે, જેથી તેનો ફાયદો ભારતના ખેડૂતોને થશે. જેના માટે બજેટમાં શ્રી અન્નની મોટી યોજના બનાવવામાં આવી છે. જેથી આપણા આદિવાસી ભાઇ-બહેનો જે ખેતી કરે છે, તેને ફાયદો મળશે અને દેશને આ ક્ષેત્રમાં પણ સફળતા મળશે.