By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    3 hours ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    4 hours ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    4 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    4 hours ago
    ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા
    2 hours ago
    દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
    3 hours ago
    કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
    3 hours ago
    CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં
    4 hours ago
    ‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    1 day ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    1 day ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    3 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    3 hours ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    2 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    3 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    3 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    5 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    4 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ મળ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ મળ્યો
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor
Last updated: 2024/07/17 at 2:40 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

સિક્કિમના પૂર્વ મંત્રી આર.સી.પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળની એક નહેરમાંથી મળી આવ્યો છે. સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ સિલીગુડી પાસે એક નહેરમાંથી નવ દિવસ બાદ મળ્યો છે. સિક્કિમ સરકારે આર.સી. પૌડ્યાલની તલાશ માટે SITનું ગઠન કર્યું હતું.

ગૂમ થયાના 9 દિવસ બાદ મળ્યો મૃતદેહ
પોલીસે જણાવ્યું કે, 80 વર્ષીય પૌડ્યાલનો મૃતદેહ મંગળવારે સિલિગુડીના ફુલબારીમાં તિસ્તા નહેરમાં તરતો મળી આવ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ એવી આશંકા છે કે મૃતદેહ તિસ્તા નદીના ઉપરના ભાગમાંથી વહી આવ્યો હશે. ઘડિયાળ અને કપડાં પરથી લાશની ઓળખ થઈ હતી. આર.સી પૌડ્યાલ 7 જુલાઈના રોજ પાક્યોંગ જિલ્લાના પોતાના વતન છોટા સિંગતામથી ગુમ થઈ ગયા હતા. રાજનેતાની તલાશ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આર.સી પૌડ્યાલના મૃત્યુની તપાસ ચાલી રહી છે. પૌડ્યાલ સિક્કિમ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા અને બાદમાં રાજ્યના વન મંત્રી બન્યા હતા.

- Advertisement -

સિક્કિમના રાજકારણમાં મોટું નામ રહ્યા છે આર.સી પૌડ્યાલ

70 અને 80ના દાયકાના અંતમાં હિમાલયી રાજ્યના રાજકીય પરિદ્રૃશ્યમાં આર.સી પૌડ્યાલને એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવતા હતા. તેમણે રાઈઝિંગ સન પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સિક્કિમની સાંસ્કૃતિક અને સામાજિક ગતિશીલતાની ઊંડી સમજણ માટે પણ જાણીતા હતા. મુખ્યમંત્રી પીએસ તમાંગે આર.સી પૌડ્યાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, સ્વ. શ્રી આર.સી પૌડ્યાલ જ્યૂના આકસ્મિક નિધનથી હું ખૂબ જ દુઃખી છું, તેઓ એક પ્રતિષ્ઠિત વરિષ્ઠ રાજકીય નેતા હતા. તેમણે સિક્કિમ સરકારમાં મંત્રી તરીકે વિવિધ હોદ્દા પર કામ કર્યું હતું અને ઝુલકે ગામ પાર્ટીના નેતા હતા.

- Advertisement -

You Might Also Like

અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા

દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી

કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત

CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં

‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો

TAGGED: death, R.C. Poudyal, sikkim, Sikkim minister, West Bengal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાયેલે ગાઝા પર કરેલા હવાઈ હુમલામાં 60થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત
Next Article સોરઠ પંથકને તરબોળ કરતા મેઘરાજા: 5 ઇંચથી વધુ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

PMJAY યોજનાની ટેક્નિકલ ખામી ગરીબ દર્દીઓ માટે બની દુ:ખદાયક

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
જૂનાગઢ સુખનાથ ચોક પાસે આવેલાં પૌરાણીક ઝુલેલાલ મંંદિરની જગ્યાનો ઓટલો તોડી નુક્સાન
જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે યુવાન પર સિંહનો હુમલો, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 130 ટકા EVM અને 140 VVPATની ફાળવણી
તાલાલા પંથકની પરિવહન સેવામાં વધારો: આંકોલવાડી ગીર-સુરત એસ.ટી વોલ્વો બસ શરૂ
તાલાલા-વેરાવળ તાલુકાના 20 ગામના ખેડૂતોને હિરણ-2 ડેમમાંથી સાત પાણી આપ્યા: ફસલને મબલખ લાભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?