By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    21 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    24 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    23 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    24 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી બોર્ડ પરીક્ષા, રાજકોટ સહિત રાજ્યમાં 15.39 લાખ છાત્રોની કસોટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજથી બોર્ડ પરીક્ષા, રાજકોટ સહિત રાજ્યમાં 15.39 લાખ છાત્રોની કસોટી
ખાસ-ખબરરાજકોટ

આજથી બોર્ડ પરીક્ષા, રાજકોટ સહિત રાજ્યમાં 15.39 લાખ છાત્રોની કસોટી

Khaskhabar Editor
Last updated: 2024/03/11 at 4:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

રાજ્યમાં ધોરણ 10માં 9,17,687 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 છાત્રો આપશે પરીક્ષા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે જેના પગલે રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઈ જવા પામેલ છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવેલ હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લા મથકો પર કલેકટર, પોલીસ કમિશ્ર્નર, જીલ્લા વિકાસ અધિકારી શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં રાજકોટમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને શિક્ષણાધિકારી રાણીપાએ રૈયારોડ પરની ન્યુએરા સ્કુલના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી વેલકમ કર્યું હતું.

રાજકોટ શહેર-જિલ્લામાં 80510 સહિત રાજયના 15.38 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા છે. જેમાં સૌરાષ્ટ્રના 3.67 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.10ના 9.17 લાખ, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.32 લાખ અને સામાન્ય પ્રવાહના 4.89 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.

- Advertisement -

રાજયમાં 5378 બિલ્ડીંગો અને 54294 બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટની મધ્યસ્થ જેલના કેન્દ્ર પરથી ધો.10ના 16 અને ધો.12ના 7 કેદી પરીક્ષા આપી રહ્યા છે જયારે રાજયની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ આ ચાર જેલના કેન્દ્ર પરથી ધો.10ના 73 અને ધો.12ના 57 કેદી પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10નું ગુજરાતી અને ધો.12 સામાન્ય પ્રવાહનું સહકાર પંચાયતનું પેપર લેવામાં આવી રહ્યું છે. જયારે બપોરના સેશનમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લામાં હેલ્પલાઇન નંબર
સેન્ટર                          હેલ્પલાઇન નંબર/અધિકારી
ઉપલેટા                      પરેશભાઇ પટેલ, વી.પી.ઘેટિયા હાઇસ્કુલ(94292 43888)
રાજકોટ                      સંજયભાઇ પંડ્યા, હ.લ.ગાંધી વિદ્યાલય(99250 30310)
જેતપુર                         વી.ડી.નૈયા, જલારામ હાઇસ્કુલ, વિરપુર(92283 69794)
ગોંડલ,                         કોટડા સાંગાણી એસ.સી.બરોચિયા, અમૃતિયા હાઇસ્કુલ, ત્રાકુડા(98795 33069)
જસદણ,                      વીંછિયા કાલીન્દીબેન જાની, સ.મા.પ્રા શાળા, કાંસલોલિયા(94281 55856)
રાજકોટ                       ડો.સોનલબેન ફળદુ,સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ(92282 74695)
રાજકોટ                        તુષારભાઇ પંડ્યા, પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ(94274 33339)
રાજકોટ શહેર, તાલુકો અમરશી ચંદ્રાલા, શૈફી હાઇસ્કુલ(98989 94593)
ધોરાજી, જામકંડોરણા   મહેશકુમાર મકવાણા, ભગવતસિંહજી હાઇસ્કુલ, ધોરાજી(98252 95016)
પડઘરી, લોધિકા           જે.પી.વસોયા, એ.એસ.ચૌધરી હાઇસ્કુલ(94279 04609)

બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ: કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત: જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ કાર્યવાહી

આજથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 15,39,039 વિદ્યાર્થીઓ સોમવારથી બોર્ડની પરીક્ષા આપવાના છે. દરમિયાન રાજકોટ પોલીસે બોર્ડની પરીક્ષાના વ્યવસ્થાપન માટે નિયમોનું જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી જે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં બોર્ડના સેન્ટરવાઇઝ વિદ્યાર્થીઓ

જિલ્લો(સેન્ટર) ધો.10  ધો.12(સાયન્સ)  ધો.12(સામાન્ય પ્રવાહ)
અમરેલી        19289         5681                11091
જામનગર     16804         1870                 9456
જૂનાગઢ       23823         2995                13784
રાજકોટ      45680          8015                 26652
સુરેન્દ્રનગર   19280         1285                 11793
પોરબંદર        7301          1524                4263
દેવભૂમિ દ્વારકા8507        1073               4420
ગીરસોમનાથ 17441        348                11014
મોરબી          12648       1839                7156

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી

રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા

TAGGED: BOARDEXAM, Rajkot, saurashtra, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેંદરડા તાલૂકાના રાજાવડ ગામના પૂર્વ ઉપસરપંચની રજૂઆતને મળી સફળતા
Next Article ભારત વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?