By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    1 hour ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    2 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
    27 minutes ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    1 hour ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    2 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    46 minutes ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    36 minutes ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    55 minutes ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 53 વર્ષ બાદ કોર્ટના ચુકાદામાં હિંદુ પક્ષની મોટી જીત: મહાભારત કાલીન લાક્ષાગૃહ હિંદુઓને સોંપાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 53 વર્ષ બાદ કોર્ટના ચુકાદામાં હિંદુ પક્ષની મોટી જીત: મહાભારત કાલીન લાક્ષાગૃહ હિંદુઓને સોંપાયું
રાષ્ટ્રીય

53 વર્ષ બાદ કોર્ટના ચુકાદામાં હિંદુ પક્ષની મોટી જીત: મહાભારત કાલીન લાક્ષાગૃહ હિંદુઓને સોંપાયું

Khaskhabar Editor
Last updated: 2024/02/06 at 4:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ઐતિહાસિક હિંદુ ગ્રંથ મહાભારતમાં જે લાક્ષાગૃહનું વર્ણન આવે છે તે હાલમાં ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થિત છે. આ એ જ લાક્ષાગૃહ છે, જે પાંડવોને મારવાના કાવતરાના ભાગરૂપે દુર્યોધને બનાવ્યું હતું. હવે મુસ્લિમ પક્ષ તરફથી 1970થી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, જે ટેકરા પર લાક્ષાગૃહ હોવાનું જણાઈ આવે છે, ત્યાં બકરુદ્દીનની મજાર અને કબ્રિસ્તાન છે. જ્યારે હવે કોર્ટે મુસ્લિમ પક્ષના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને સંપૂર્ણ જમીન અને મજાર પણ હિંદુઓને સોંપી દીધી છે. કોર્ટના ચુકાદામાં એવું પણ કહેવાયું છે કે, આ કોઈ મજાર કે કબ્રિસ્તાન નથી, આ મહાભારત કાળનું લાક્ષાગૃહ છે.
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, બકરુદ્દીનની કથિત મજારની આસપાસ કબ્રિસ્તાન પણ છે. તેમનો દાવો હતો કે, આ જમીન મુસ્લિમ વક્ફ બોર્ડની છે. આ કેસ છેલ્લા 53 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે આ મામલે નિર્ણય આવી ગયો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે, આ લાક્ષાગૃહ જ છે. મજાર કે કબ્રિસ્તાન નહીં. કોર્ટના ચુકાદામાં 100 વીઘાં જમીન અને મજાર હિંદુઓને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. હિંદુ પક્ષના વકીલ રણવીર સિંઘે જણાવ્યું છે કે, મુસ્લિમ પક્ષ 100 વીઘાં જમીનને કબ્રિસ્તાન અને મજાર કહીને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. રણવીર સિંઘે આ અંગેના તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત કાળનો છે. આ ટેકરા પર સંસ્કૃત પાઠશાળા અને મહાભારત કાળના અવશેષો પણ મોજૂદ છે.

- Advertisement -

1970માં મુસ્લિમ વક્ફ બોર્ડે ઠોક્યો હતો દાવો
આ કેસ બાગપતના અઉઉં કોર્ટમાં ચાલી રહ્યો હતો. બાગપતના બરનાવામાં લાક્ષાગૃહના ટેકરાની ઓળખ થઈ છે. 1953માં ખોદકામ દરમિયાન અહીંથી લગભગ 4500 વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો પણ મળી આવ્યા હતા. તેથી હવે આ સ્થળની ઓળખ દુર્યોધને બનાવેલા લાક્ષાગૃહથી થાય છે. આ સ્થળ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (અજઈં)ના કબજામાં છે. જોકે, વર્ષ 1970માં ઉત્તર પ્રદેશ વક્ફ બોર્ડે આ જગ્યા પર પોતાનો દાવો ઠોક્યો હતો. વક્ફ બોર્ડ વતી, મુકીમ ખાને લાક્ષાગૃહ ટેકરાને બદરુદ્દીન શાહની મજાર અને તેની આસપાસના વિસ્તારને કબ્રિસ્તાન ગણાવ્યો હતો અને તેના પર માલિકીનો દાવો કરતો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મુકીમ ખાને બ્રહ્મચારી કૃષ્ણદત્તને પ્રતિવાદી બનાવ્યા હતા.
મુકીમ ખાને કહ્યું હતું કે, આ જમીન વક્ફ બોર્ડના રેકોર્ડમાં છે, જેમાં શેખ બદરુદ્દીનની મજાર અને એક મોટું કબ્રિસ્તાન મોજૂદ છે. જ્યારે પ્રતિવાદી પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે, આ પાંડવોનું લાક્ષાગૃહ છે. અહીં મહાભારત સમયની એક સુરંગ, પૌરાણિક દિવાલો અને એક પ્રાચીન ટેકરો મોજૂદ છે. પુરાતત્વ વિભાગે અહીંથી મહત્વની પ્રાચીન વસ્તુઓ પણ મેળવી છે. હવે આ મામલે કોર્ટનો નિર્ણય આવી ગયો છે. પરંતુ કોર્ટનો નિર્ણય સાંભળવા માટે હવે આ દુનિયામાં ના તો મુકીમ ખાન રહ્યા છે અને ના તો બ્રહ્મચારી કૃષ્ણદત્ત રહ્યા છે. આ કેસ 53 વર્ષથી ચાલી રહ્યો હતો. વર્ષ 1970માં આ કેસ તત્કાલીન મેરઠ જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં સિવિલ જજ જુનિયર ડિવીઝન પ્રથમ સમક્ષ ચાલી રહ્યો હતો.
નોંધનીય છે કે, આ ટેકરો તે જ લાક્ષાગૃહ છે, જ્યાં પાંડવોને જીવતા સળગાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કૌરવોએ પાંડવોને મારવા માટે આ લાક્ષાગૃહની યોજના બનાવી હતી અને તેમાં આગ લગાવી દીધી હતી, પરંતુ પાંડવો એક સુરંગની મદદથી બહાર નીકળી ગયા હતા. આ સુરંગ બરનાવામાં આજે પણ મોજૂદ છે. અહિયાં અજઈં દિલ્હી દ્વારા 2018માં ટ્રેંચ લગાવીને ટેકરાનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત યુગના માટીકામ અને પુરાવા પણ મળ્યા હતા.

You Might Also Like

સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

TAGGED: ancientLakshagriha, courtverdict, Hinduparty, hindus, Mahabharata
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગઝવા-એ-હિંદનું સપનું જોતા મૌલાના અઝહરીના જૂનાં અનેક ભડકાઉ વિડીયો થયા વાયરલ
Next Article વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી: હિન્દુકુશ હિમાલયમાં સજીવસૃષ્ટિ પર સર્વનાશનો ખતરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાષ્ટ્રીય

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?