ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
માં અંબાની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રિનો નવમા માં નોરતે ખેલૈયાઓ માં રાસ માં રમઝટ બોલાવી હતી. ત્યારે નવરાત્રી નવમા નવરાત્રી ના દિવસે ખેલૈયાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો ગૌત્મેશવર નગર યુવાનો એ સાફા બાંધીને રાસ લીધો હતો. ગૌત્મેશવર નગર ચિત્રા ખાતે બહેનો અને ભાઈઓ દ્વારા રાસની રમઝટ બોલાવી હતી. ગૌત્મેશવર નગર ચિત્રા નવમા નોરતે મહાઆરતી નો લાહવો અવસર આવ્યો
- Advertisement -
ત્યારે સર્વે ને સુખ, શાંતિ સારું સ્વસ્થ રાખે તેની માતાજી પાસે અરજ કરી હતી.ગૌત્મેશવર નગરના પ્રમુખ દોલતસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે, નવરાત્રિના અવસર ઉપસ્થિત ખેલૈયાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગ ની સાથે ઉજવવામાં આવે છે માં અંબાની આરાધના કરે છે અને ગરબે રમે છે.