તારીખ: ૨૦-૦૭-૨૦૨૧
કોવિડ ૧૯ની તાજેતરની માર્ગદર્શિકા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા.૨૩/૦૭/૨૦૨૧થી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. હાલ નોન ચિલ્ડ્રન કેટેગરીમાં ફકત જાણકાર સભ્યો તથા ડાઇવીંગ કેટેગરીના શિખાઉ સભ્યો માટેની બેચો જ શરૂ થશે.
- Advertisement -
આ અંગેનું રજીસ્ટ્રેશન તા.૨૧/૦૭/૨૦૨૧, બુધવારથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી, તા.૨૨/૦૭/૨૦૨૧ થી નજીકની વોર્ડ ઓફિસ તથા સિવિક સેન્ટરો ખાતેથી કરી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.