By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    10 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    8 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    8 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    8 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    9 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    10 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    10 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    10 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરમાં ગૌચર જમીન બચાવવા તંત્ર હરકતમાં: 40થી વધુ સરપંચ અને તલાટીમંત્રીઓ સામે કાર્યવાહીનો ડંડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરમાં ગૌચર જમીન બચાવવા તંત્ર હરકતમાં: 40થી વધુ સરપંચ અને તલાટીમંત્રીઓ સામે કાર્યવાહીનો ડંડો
પોરબંદર

પોરબંદરમાં ગૌચર જમીન બચાવવા તંત્ર હરકતમાં: 40થી વધુ સરપંચ અને તલાટીમંત્રીઓ સામે કાર્યવાહીનો ડંડો

Khaskhabar Editor
Last updated: 2025/03/28 at 5:51 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

ગૌચર જમીન બચાવાની લડત તેજ: 40થી વધુ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓને નોટિસ, સમયસર કાર્યવાહી નહીં થાય તો ખુરશી ખસકી શકે

ખાસ ખબર – પોરબંદર,
પોરબંદર જિલ્લામાં ગૌચરની જમીન પર મોટા પાયે દબાણો થયા હોવાના મામલે સ્થાનિક તંત્ર લાલઘુમ બન્યું છે. મિશન માતૃભૂમિ નામની સંસ્થાએ વારંવાર રજૂઆતો કર્યાના પગલે આખરે તંત્રએ પગલા ભરવા મજબૂર બન્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે તંત્રએ અનેક ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓને નોટીસ પાઠવી છે. આ કાર્યવાહીથી 40થી વધુ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓમાં ખળભળાટ મચી ગયો છે. જો તેઓ દબાણ દૂર કરાવશે નહીં, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરપંચો અને તલાટીઓએ તાકીદે કાર્યવાહી નહીં કરે તો તેમની નિમણૂક અને જવાબદારી બાબતે કાયદેસર પગલા ભરવામાં આવશે.

- Advertisement -

મિશન માતૃભૂમિ દ્વારા બે મહિના પહેલા પોરબંદર જિલ્લાના ગૌચર જમીન પર દબાણો દૂર કરવા માટે સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અનેક ગામોમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો અને પથ્થરની ખાણો ચાલી રહી છે. આ રજુઆતના પગલે, જિલ્લા તંત્રએ ગાંધીનગરથી અધિકૃત આદેશો મેળવ્યા હતા અને દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, કેટલાક સરપંચો અને તલાટીમંત્રીઓએ આદેશોની અવગણના કરતા હવે તંત્રએ કડક પગલાં ભરવાનું નક્કી કર્યું છે.

કયા ગામોના સરપંચ અને તલાટીમંત્રીઓને નોટિસ અપાઇ?
તાલુકા પંચાયત કાર્યાલય દ્વારા પોરબંદર તાલુકાના નીચે જણાવેલા 40થી વધુ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓને નોટિસ પાઠવી છે: ઓડદર, કુછડી, કડછ, શીશલી, આંબારામા, કાટવાણા, સીમાણી, પાંડાવદર, રાતડી, બરડીયા, શ્રીનગર, ભડ, શીંગડા, વિંઝરાણા, બાવળવાવ, ગોઢાણા, ઇશ્વરીયા, વડાળા, રોજીવાડા, ગોરસર-મોચા, મીયાણી, ભાવપરા, ભોમીયાવદર, ભેટકડી, અડવાણા, મંડેર, પાતા, કોલીખડા, બળેજ, પારાવાડા, સીમર, ગોસા, રાતીયા, ઉંટડા, ચિકાસા, કુણવદર, મોરાણા, ટુકડા ગોસા, ફટાણા અને સોઢાણા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં ગૌચરની જમીન પર દબાણો થયા છે, જેમાં કેટલાક ગામોમાં બાંધકામ કરાયા છે તો કેટલાક ગામોમાં ગેરકાયદેસર ખાણ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જેથી સરકારી દિજોરીમાં પણ અબજો રૂપિયાનુ રોયલ્ટી ચોરીનું નુકશાન થઈ રહ્યું છે.

ગૌચર જમીન બચાવવા મિશન માતૃભૂમિની લડત
મિશન માતૃભૂમિ છેલ્લા દોઢ વર્ષથી ગૌચરની જમીન માટે લડત આપી રહી છે. આ સંસ્થાએ વારંવાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરી હતી. જોકે, તંત્ર સમયસર પગલાં લેતું ન હોવાથી ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો વધતા ગયા. સંસ્થાએ વિલંબથી થતા નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવાનો નિર્ણય લીધો હતો. મિશન માતૃભૂમિના આગેવાનોએ જણાવ્યું કે “અમારું લક્ષ્ય માત્ર દબાણ દૂર કરાવવાનું છે, કોઈપણ વ્યક્તિની નોકરી અથવા હોદ્દા પર અસર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. જો તંત્ર પોતે જ કડક કાર્યવાહી કરશે તો અમારી લડત સફળ ગણાશે.”

- Advertisement -

તંત્ર હવે વધુ કડક બનશે?
દબાણ મુદ્દે તંત્રની આ કાર્યવાહી જિલ્લાભરના અન્ય ગામો માટે પણ ચેતવણીરૂપ બની છે. આગામી દિવસોમાં આ બાબતે વધુ નિર્ણય લેવાશે, અને જો સરપંચ-તલાટીમંત્રીઓ દબાણ દૂર નહીં કરે તો પ્રમુખ અને સચિવને પણ જવાબદાર ઠરાવી શકાય છે. હવે જોવાનું એ છે કે તાલુકા પંચાયતના આદેશ મુજબ દબાણો દૂર થાય છે કે નહીં, અને જો કાર્યવાહી કરવામાં મોડું થશે તો સરકારનું આગામી પગલું શું રહેશે?

દબાણ દૂર નહીં કરાયું તો કડક કાર્યવાહી થશે
તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો સમયમર્યાદામાં ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર નહીં થાય તો ગુજરાત પંચાયત અધિનિયમ-1993 અનુસાર સંકળાયેલા સરપંચો અને તલાટીમંત્રીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા રજૂ કરાયેલા નિયમ મુજબ, તલાટીમંત્રીઓ વિરુદ્ધ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો-1997 હેઠળ કાર્યવાહી થશે. જો દબાણ હટાવવામાં વિલંબ થશે તો, સરપંચ અને તલાટીઓને નોકરીમાંથી દૂર કરી શકે છે.

You Might Also Like

પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો

પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા

પોરબંદરમાં સેવા-સંવેદનાનો સંગમ: યાત્રાએ નીકળેલા 45 વૃદ્ધો અને દિવ્યાંગો માટે ભોજન-ભજનનો ઉત્સવ

પોરબંદરમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ-2025નો પ્રારંભ: રૂ.60 કરોડના ખઘઞ થયા

પોરબંદર: પાતા ગામમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની ત્રાટકતી ટીમ, રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કુટુંબ ભાવના ઘસાઈ; ‘હું’ જ ફેમિલીની માન્યતા બની છે : સુપ્રિમ
Next Article લખનૌની પ્રથમ જીત: શાર્દુલની ઘાતક બોલિંગ; માર્શ – પુરનની સ્ફોટક બેટિંગથી હૈદરાબાદ સામે વિજય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
પોરબંદર

પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
પોરબંદર

પોરબંદરમાં સેવા-સંવેદનાનો સંગમ: યાત્રાએ નીકળેલા 45 વૃદ્ધો અને દિવ્યાંગો માટે ભોજન-ભજનનો ઉત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?