By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગિરનારની તપોભૂમિ પર નવરાત્રી પર્વે માતાજીની ભક્તિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગિરનારની તપોભૂમિ પર નવરાત્રી પર્વે માતાજીની ભક્તિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ
જુનાગઢ

ગિરનારની તપોભૂમિ પર નવરાત્રી પર્વે માતાજીની ભક્તિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2024/10/03 at 3:58 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

ગિરનાર પર્વતના ધર્મસ્થાનોમાં શારદીય આસો નવરાત્રી પર્વે અનુષ્ઠાનનો અનેરો મહિમા

પહાડો પર દેવી-દેવતા સન્મુખ જપ-તપ કરવાનું અનેરું મહત્વ

- Advertisement -

પર્વત પર ગૌમુખી ગંગા, અંબાજી મંદિર સહિત 33 કોટિ દેવતાઓનો જ્યાં નિવાસ છે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
ભારતીય સંસ્કૃતિમાં શિવ અને શક્તિનું મહત્વ અનેરૂ છે, શક્તિની આરાધના-ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય (આસો મહિનાની) નવરાત્રિ, અનુષ્ઠાન કરવાની અનેક પઘ્ધતીઓ વૈદિક પરંપરામાં બતાવવામાં આવી છે તેમાં પણ પહાડ ઉપર અને દેવી દેવતાની સન્મુખ કરવા આવતા જપ-તપનું અનેરૂ મહત્વ છે, અને તે અનેક ગણુ ફળ આપનાર છે.

આ દિવસમો મા ની આરાધના કરવાનું શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ મળે છે હિમાલયથી પણ જે પુરાણો છે એવા ગિરનાર પર્વત પર એકાવન શક્તિપીઠો પૈકીની એક એવી મા અંબાજીની પીઠકે જને ઉદયન પીઠ તરીકે ઓળખવામાં આવે છે.તેમજ મહાકાલી માતાજી, ગુરૂદત્ત ભગવાન-ગુરૂ ગોરખનાથ, ગૌમુખી ગંગામાં આવેલા મા અન્નપુર્ણા, કમંડલ કુંડ, બાવનવીર, ચોસઠ જોગણીયાઓ અને જૈન દેરાસર, ભરતવન, હનુખાનધારા, સાચાકાકાની જગ્યા, સહસાવન જૈન દેરાસર, સિતાવન, પથ્થર ચટ્ટી, સેવા દાસની જગ્યા, માળી પરબ, આનંદ ગુફા, મહાકાલી ગુફા તેમજ 33 કોટી દેવી-દેવતાઓનો જયા નિવાસ છે અને એક તરફ દાતારબાપુઅને એક બાજુ જોગણીયા પર્વત પર જોગેણેશ્ર્વર મહાદેવ અને જટાશંકર મહાદેવ બિરાજમાન છે. આ દરેક જગ્યાઓ પર આજ ગુરૂવારથી પ્રારંભ થઇ રહેલી નવરાત્રી માટેની તૈયારીઓ પૂર્ણ થતા અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે જે નવ દિવસ ચાલશે.

- Advertisement -

પથ્થર ચટ્ટીની પ્રખ્યાત જગ્યા શ્રી તિરૂપતિ બાલાજી (વિષ્ણુભગવાન)ના સ્વરૂપની નિશ્રામાં તેમના મહંતશ્રી હરિભાઇ તથા હિતેષભાઇ, ગાયત્રી મંદિરના ટ્રસ્ટીશ્રી નાગાબાપુ વાળા, શ્રી યોગીભાઇ પઢીયાર તેમજ નિકુંજભાઇ ભટ્ટ સહિતના સાધકો ઘણા વર્ષોથી ત્યાં પહોંચીને માતાજીનું અનુષ્ઠાન કરે છે.
માં જગદંબા અંબાજી મંધ્રિના મહંત મોટા પીરબાવાશ્રી તનસુખગીરીબાપુ તથા બ્રહ્મલીન નાનાપીર બાવા ગણપતગીરીબાપુની પ્રેરણાથી અંબાજી મંદિરખાતે તુષારગીરી, યોગેશગીરી, હિમાંશુગીરી, શૈલેષગીરી, પ્રિન્સીપાલ ઠાકોર, કિશોરભાઇ, અભિષેક અને તેમના સેવકો તેમજ ગૌ મુખી ગંગા ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પ.પૂ.મુકતાનંદબાપુની પ્રેરણાથી પંચ અગ્નિ અખાડાના સચિવ બ્રહ્મચારી સંપૂણનંદબાપુ અને ઉજૈનના મહંત વિચીત્રાનંદબાપુ અનુષ્ઠાનનો પ્રારંભ કરી મા અન્નપુર્ણાની આરાધના કરશે.

માતાજી અને અવધુત આશ્રમના મહાદેવગિરીબાપુ, મહાકાલી ગુફા ખાતે ભરતદાસ બાપુશીતાયન ખાતે ભગવતીદાસ બાપુ, સેવાદાસની જગ્યામાં બ્રહ્મદાસબાપુ, હનુમાનધારાની જગ્યા વિશાલદાસબાપુ, ભરતવન ખાતે વિઠ્ઠલદાસબાપુ, ગોરખનાથ શિખર પર સોમનાથજી તેમજ કૌશિકભાઇ, કમંડલકુંડ મહેશગીરીબાપુની પ્રેરણા કૈલાસભાઇ સહિતનાસાધનો અનુષ્ઠાન કરે છે. ગૌમુખી ગંગામાં જગદિશભાઇ હદવાણી જાણીતા શિક્ષણ શાસ્ત્રી સંજય ભીમાણી, કેતનભાઇ પટેલ, નિતિનભાઇ પટેલ, રાજુભાઇ ભીમાણી કે જેઓ લંડનથી આવીને માતાજીની આરાધના કરે છે.

જૂનાગઢ શહેરમાં પણ ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે મોટાપીરવાવા તનસુખગીરીબાપુ વાઘેશ્ર્વરી મંદિર ખાતે ગાયત્રી શક્તિપીઠ તેમજ સામવેદ સંસ્કૃત પાઠશાળા વાળા શ્રી ચેતનભાઇ શાસ્ત્રી તથા તેમના શિષ્યો આ શ્રૈષ્ઠ દિવસો હાઇ દરેક સાધકો નવૈય દિવસોમાં માતાજીને ધુપ-દિપ-નૈવૈધ-આરતી પ્રસાદ સાથે પૂજન કરે છે.
નવાહન મંત્ર તેમજ દુર્ગાસપ્તસતી (ચંડીપાઠ)નું વાંચન, શ્રી સુકતાનાપઠા કરે છે અને હવનાષ્ટમી એટલે કે આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરીને બીડુ હોમીને માતાજી પાસે વિશ્ર્વકલ્યાણની પ્રાર્થના કરશે તેમજ ભારત દેશ વિશ્ર્વગુરૂ બને તથા હાલતમાં વિશ્ર્વમાં યોજાયેલ યુઘ્ધની પરિસ્થિતિ શાંતિમય બને દિપાવલી અને નવા વર્ષમાં સર્વેનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે. સાથે સાથે દેશની સરહદો પર સિમાડા સાચવીને બેઠેલા વિર જવાનો માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.

You Might Also Like

ધીરેન કારીયાના દારૂના ધંધાના રૂપિયા 50.20 લાખ આંગડિયા પેઢીમાંથી કબ્જે

માણાવદર મામલતદાર કચેરીમાં RAK વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ થતું નથી

ભવનાથના ત્રિલોકનાથ આશ્રમે સનાતન ધર્મ સેવા સંસ્થાનમાં 570 બહેનોની નિમણૂક

વિસાવદર અને ભેસાણ પંથકમાં અડધાથી 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

હેરિટેજ સિટીના સપનાં વાસ્તવિકતા તંત્રને દેખાતી નથી

TAGGED: girnar, junagadh, navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગ્ગી વાસુદેવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી
Next Article માળીયાહાટીના તાલુકામાં માતા પર છરીથી હુમલો કરી પુત્રીનું અપહરણ કરનાર શખ્સ પકડાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ધીરેન કારીયાના દારૂના ધંધાના રૂપિયા 50.20 લાખ આંગડિયા પેઢીમાંથી કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

માણાવદર મામલતદાર કચેરીમાં RAK વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ થતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

ભવનાથના ત્રિલોકનાથ આશ્રમે સનાતન ધર્મ સેવા સંસ્થાનમાં 570 બહેનોની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?