By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
    1 hour ago
    ‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’
    1 hour ago
    ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી લંબાવવા મંજૂરી
    1 hour ago
    હવે અમેરિકા અવકાશમાંથી હુમલાઓને રોકશે
    1 hour ago
    અમેરિકાએ ‘રાષ્ટ્રની પરમાણુ અવરોધક શક્તિ’ દર્શાવવા માટે મિનિટમેન III મિસાઇલ લોન્ચ કરી
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
    1 hour ago
    દિલ્હી પોલીસે વિશેષ ઑપરેશન પાર પાડી પાકિસ્તાની જાસૂસ અન્સારૂલ સહિત બેની ધરપકડ કરી
    2 hours ago
    BSFએ 5 પાકિસ્તાની ચોકી ઉડાવી દીધી
    2 hours ago
    છત્તીસગઢ અને દિલ્હીમાં 6નાં મોત, 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ અપાયું: રાજસ્થાનમાં પારો 48 ડિગ્રી પર પહોંચ્યો
    2 hours ago
    ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    1 hour ago
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    4 hours ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    2 days ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    3 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    4 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    5 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    5 hours ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    1 day ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    6 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 hours ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અનસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયો
જુનાગઢ

અનસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયો

Khaskhabar Editor
Last updated: 2023/12/09 at 3:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ઉત્તમ નસલની ગીર ગાયનો વંશવેલો જાળવવા માણાવદરમાં શરૂ કરી ગૌ-શાળા

મુંબઈના વતની કરોડોના ખર્ચે ગીર ગાયની કરે છે જાળવણી

- Advertisement -

ગામના અશક્ત લોકોને ટિફિન આપીને મહિલાને રોજગારી આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હિતેનભાઈ શેઠ મૂળતો માણાવદરના પણ વ્યવસાય અર્થે માણાવદરથી મુંબઈ ગયા.રહેવાનું મુંબઈ પણ એમનુ મન હમેંશા વતન તરફ રહેતું. વતન માટે કંઇક કરી છૂટવાની ભાવનાને કોરોના કાળે એમને મોકો આપ્યો.
તેઓએ કહે છે કે કોરોના મારા મોટાભાઈ દિનેશભાઇ અને ભાઈ સમા પ્રવીણભાઈને અચાનક ભરખી ગયો. હું પણ મુંબઈમાં કોરોનાથી સંક્રમિત થયો. વતનની ખૂબ યાદ આવી. થયું કે ચાલ, ગામ જઈને ત્યાં થોડા દિવસ રહું. ત્યાં એક મિત્રએ મને ગંગા નામની સુંદર ગીર નસલની વાછરડી ભેટ આપી, અને તેના સાનિધ્યમાં મને ખૂબજ પોઝિટિવ વાઈબ્સ આવવા લાગ્યા અને હું કોરોનમાંથી પણ ઝડપભેર કોઈ પ્રકારની દવા વગર સાજો થઇ ગયો. આ સમયે ગાય સાથેનો અમારો નાતો ફરીથી દ્રઢ થયો. મારા પિતાશ્રી પણ વરસો પહેલા 3 ગીર ગાય રાખતા હતા. કુદરતી રીતે મને એવો અહેસાસ પણ થયો કે સાચું સુખ તો ગામડામાં જ છે. બીજી એક વસ્તુ ધ્યાને આવી કે સૌરાષ્ટ્રમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી ઉત્તમ પ્રકારની પ્યોર ગીર ગાયનું સંવર્ધન ઓછું થતું જાય છે. અને તેના કારણે ઓછું દૂધ આપતી ગાયો રસ્તા પર રઝળવા મજબુર બને છે. પ્યોર ગીર ગાય અતિ ઉત્તમ ગણાતું એ2 પ્રકારનું દૂધ આપે છે. અને તેની દૂધ આપવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. જો, ગાય માતા વધારે દૂધ આપતી હોય તો તેનો માલીક તેને રસ્તા ઉપર રઝળાવે નહીં તો તેના આધારે ગીર ગાય સંવર્ધન કરવાનો વિચાર આવ્યો.
હાલમાં અમારા અનસૂયા ગૌધામમાં 202 જેટલી નાની મોટી શ્રેષ્ઠ ગીર નસલની ગાયો અને નંદીઓ છે.અંદાજિત અમો એ સાડા ચાર કરોડ જેટલો ખર્ચ આ ગૌધામમાં કરવામાં આવ્યો છે. ગાયો તથા નંદીઓની પેડીગ્રી એટલે કે વંશવેલાની સંપૂર્ણ માહિતી સાથે કઈ ગાય કેટલુ દુધ આપશે અને એમની તંદુરસ્તી કેવી રહેશે તેની પણ સંપુર્ણ માહિતી રાખવામાં આવે છે. આ ઉપરાંત દરેક નાની મોટી ગાય, વાછરડા, અને નંદીના સ્વાસ્થયની માહિતી ભેગી કરી તેને કયા સમયે ક્યો ખોરાક આપવો તેનું અલગ રજીસ્ટર બનાવી ગૌશાળા માં કાર્યરત એવા 3 ફુલટાઇમ વેટરનરી ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે પ્રમાણેનો ખોરાકમાં આપવામાં આવે છે. સમયાંતરે એમના આરોગ્યનુ ચેકઅપ પણ અમારા ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે. અમારી ગૌશાળા માં જન્મેલા અને ઉછેરેલા ઉત્તમ નસલ અને પેડીગ્રી ધરાવતા અમુક કિંમતી વાછરડાઓ અમે ગૌ સંવર્ધન માટે યોગ્ય જગ્યાએ મફતમાં પણ આપીયે છીએ. હાલ અમોએ અમુક લુપ્ત થઇ રહેલી ગીર નસલની બ્લડલાઇનને જાળવી રાખવાના હેતુથી ભારત સરકારની નેશનલ એડવાઈઝરી કમિટીના મેમ્બર ડો.શ્યામ ઝાવરની ટીમ દ્વારા ભ્રુણ પ્રત્યારોપણનો કાર્યક્રમ શરુ કર્યો છે. જે ગાય ગર્ભધારણ માટે સક્ષમના હોય અને તેની ઉમર વટાવી ચુકી હોય પણ તેની નસલ ખુબ ઊંચી હોય અને તેના દૂધ ઉત્પાદનનો રેકોર્ડ ખૂબ સારો હોય તેવી ગાયોના ગર્ભાશય માંથી અંડકોષ કાઢી તેને ઉમદા નસલના નંદીના બીજથી ફલીત કરીને તેનો ગર્ભ અન્ય યુવાન ગાયની કુંખમાં પ્રત્યારોપિત કરીને ઉછેરવામાં આવશે. આમ કરવાથી પેદા થનારી નવી પેઢી વધુ દૂધ ઉત્પાદન અને રોગ પ્રતિકાર શક્તિ ધરાવતી હશે. લોકોએ તરછોડી દીધેલા બીમાર અને અકસ્માતથી ઘાયલ થયેલા પશુઓ માટે અમોએ અલગથી જગ્યા ભાડે રાખીને સારવાર કરીયે છીએ.
હાલ 30 જેટલા પશુઓની જરૂરી સારવાર સંસ્થાના નિષ્ણાત ડોક્ટરોની દેખરેખથી થાય છે. અનસુયા ગૌધામ અને અનસુયા અન્નક્ષેત્રમાં અમો 50 ટકા મહિલાઓને કામ આપીએ છીએ, જેથી મહિલાઓનું પણ સશક્તિકરણ થાય અને ગામની સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહે. હાલ કુલ 41 માણસોનો સ્ટાફ છે. અન્નક્ષેત્ર ની દેખરેખ મારા પત્ની મેઘના શેઠ કરે છે. જે મુંબઈમાંજ જન્મેલા અને ઉછરેલા છે. જ્યારથી તેણે માણાવદર ગૌશાળા અને અન્નક્ષેત્રમાં આવવાનું શરુ કર્યું ત્યારથી ગામ લોકોનો પ્રેમ, ગામનું શુદ્ધ વાતાવરણ અને ગાયો સાથેના લગાવે તેને માણાવદરમાં રહેવા મજબુર કર્યા અને હવે તે પણ મોટા ભાગનો સમય ત્યાંજ વિતાવે છે. ગૌશાળાની ફુલટાઇમ દેખરેખ મારા બીજા મોટાભાઈ કે જે સુરત વસતા હતા તે હરેશ શેઠ કરે છે.

You Might Also Like

ગેસકાંડ દુર્ઘટનાની તપાસ સીટને સોંપવા એડવોકેટ કામદારની માંગ

જૂનાગઢ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર યાત્રા યોજી સૈનિકોને બિરદાવ્યા

જૂનાગઢ ગઇકાલે પડેેલા વરસાદથી કેરીના પાંચ હજાર જેટલા બૉકસ પલળી ગયા

માણાવદરના સિટી સિવિક સેન્ટર ખાતે પાણીનું કુલર બંધ હાલતમાં

રાત્રે ગરમીમાં ભેજ ભળતા 42 ડિગ્રી તાપમાન જેવો અનુભવ

TAGGED: AnasuyaGauDham, Gircows, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૃષ્ણકુમારસિંહજી યુનિ.ની 61 બહેનોએ સાહસિક ખડક ચઢાણની તાલીમ પૂર્ણ કરી
Next Article નિયમનો ઉલાળિયો કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરો: રોહિત રાજપૂત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’
વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગેસકાંડ દુર્ઘટનાની તપાસ સીટને સોંપવા એડવોકેટ કામદારની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

જૂનાગઢ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર યાત્રા યોજી સૈનિકોને બિરદાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

જૂનાગઢ ગઇકાલે પડેેલા વરસાદથી કેરીના પાંચ હજાર જેટલા બૉકસ પલળી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?