By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”
    1 day ago
    ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
    1 day ago
    ઈઝરાયેલના નેતન્યાહુએ વર્ષોથી ચાલેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી માંગી
    1 day ago
    દક્ષિણ થાઈલેન્ડમાં પૂરના કારણે ઓછામાં ઓછા 145 લોકોના મોત થયા
    3 days ago
    નૌકાદળના MH-60R હેલિકોપ્ટર ફ્લીટ સપોર્ટ માટે ભારતે US સાથે ₹7,995 કરોડનો સોદો કર્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર
    15 minutes ago
    ડિજિટલ જાળ : ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊંઘ, થાક અને લાલચનો ઉપયોગ કરી મગજને ખરીદી તરફ દોરી જાય છે
    57 minutes ago
    ગુજરાતની મતદાર યાદીમાં 90% જઈંછ કામગીરી પૂર્ણ: 40 લાખ મતદારોના નામ કપાશે!
    60 minutes ago
    હવે તલાટી મંત્રીઓ રખડતાં શ્ર્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધશે !
    1 hour ago
    ગુજરાતનું ‘રાજ ભવન’ હવે ‘લોક ભવન’ તરીકે ઓળખાશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, વિક્રમજનક SMAT સદી ફટકારી
    1 hour ago
    રોમાંચક મેચમાં ભારતનો ડંકો: આફ્રિકાને 17 રને હરાવી સિરિઝમાં 1-0ની લીડ
    1 day ago
    કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
    1 day ago
    ‘બસ ને ફોર્મ રમી રહ્યો છું..’: વિરાટ કોહલીએ રાંચીની પરાક્રમી હોવા છતાં ટેસ્ટ વાપસીની અફવાઓને ફગાવી દીધી
    1 day ago
    ‘કોચિંગ છોડ દે, વર્લ્ડ કપ ભૂલ જા’: ગૌતમ ગંભીર પર ચાહકોનો વિરોદ્ધ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 days ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    5 days ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    5 days ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    6 days ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 week ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 week ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરનાં સ્વર્ગદ્વાર શારદા મઠની જગ્યામાં પુરાતત્વ સરવે શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરનાં સ્વર્ગદ્વાર શારદા મઠની જગ્યામાં પુરાતત્વ સરવે શરૂ
ગુજરાત

વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરનાં સ્વર્ગદ્વાર શારદા મઠની જગ્યામાં પુરાતત્વ સરવે શરૂ

Khaskhabar Editor
Last updated: 2025/11/28 at 4:57 PM
Khaskhabar Editor 4 days ago
Share
5 Min Read
SHARE

સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષોની અન્ડર વોટર આર્કિયોલોજી વિંગ શોધખોળ કરશે

ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.28
યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધિશ મંદિર નજીક પુરાતત્વ વિભાગ દ્વારા ગુરુવારથી સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગનાં અધિક મહાનિર્દેશ આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આર્કિયોલોજી વિભાગની ટીમ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેના શારદા મઠની જગ્યામાં સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

- Advertisement -

પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાધીશ મંદિર આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશના પ્રપૌત્ર પઘુમનજી દ્વારા બનાવાયેલ જગતમંદિર અતિ પૌરાણિક હોય જેની દેખરેખ અને જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પહેલા વખતો-વખત સમુદ્રમાં ડૂબેલી દ્વારકા તથા અન્ય પ્રાચીન ચીજવસ્તુઓની શોધખોળ માટે સર્વે કામગીરી કરાઈ છે. ત્યારે આજે પુરાતત્વ વિભાગ દ્વારા જૂની દ્વારકાના દટાયેલા મહત્વપૂર્ણ અવશેષોની શોધખોળ માટે જગતમંદિરના છપ્પન સીડી પાસેના શારદામઠની જગ્યામાં ખોદકામ કરવાની કામગીરીનો પ્રારંભકર્યો છે. આ માટે સ્થળ પર પૂજન કર્યા બાદ ખોદકામની કામગીરી એએસઆઈના અધિક મહાનિર્દેશકના નેતૃત્વમાં દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદ્દો દ્વારા કરવામાં આવશે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ ઉપરાંત સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના અવશેષોની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગની અન્ડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા પણ કામગીરી કરાશે. પુરાતત્વ વિભાગનાં અધિક મહાનિર્દેશના જણાવ્યા મુજબ દ્વારકા નગરનું જેટલુ ધાર્મિક મહત્વ છે, તેટલુ જ ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ રહેલુ છે. જેની પ્રાચીનતા જાણવા સાહિતય અને પુરાતત્વ આધાર પર 100 વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. 2005થી 2007 દરમિયાન કરેલ સર્વેક્ષણની મર્યાદિત કક્ષામાં કામગીરી કરવામાં આવેલ. જેમાથી મળેલ પરિણામો આધારે અહીંની પ્રાચીનતાને સિધ્ધ કરવા વધુ પ્રયત્નોની જરૂરિયાત હોય થોડા સર્વે થયેલ કામગીરી બાદ ભારત સરકાર દ્વારા વિશેષ પરિયોજના હેતુ આજેપૂન: સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંની પ્રાચીનતા તથા દ્વારકા તથા બેટ દ્વારકાના સમુદ્રમાં રહેલા પૌરાણિક અવશેષોની વિસ્તૃત શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વૈજ્ઞાનિક અને એકેડેમિક એકટીવિટીમાં પુરાતત્વ વિભાગના પટના, નાગપુર, દક્ષિણ ભારત સહિત દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ જગતમંઘીરના મોક્ષ દ્વાર નજીક ખોદકામની કામગીરી કરવામાં આવેલ. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરેલ ઉત્ખનનની કામગીરીમાં મળતા અવશેષો આધારે આવનારા દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે. મુળ રૂપે અન્ડરવોટર વિંગની ટીમ દ્વારા રાજકોટ વિભાગ તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના સહકારથી કામગીરી હાથ ધરવામાં આવશે.

2023માં પણ જિર્ણોધ્ધાર અંગે નિરીક્ષણ કરાયું હતું
આ પહેલા વર્ષ 2023મા પણ ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગમાં તિરાડો પડી રહી હોવા અંગે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જૂના પથ્થરોમાં મોટા ગાબડા પડયાના વિવિધ સમાચાર માધ્યોના અહેવાલ બાદ પુરાતત્ત્વ વિભાગના મુંબઈ રીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનીય પુરાતત્વ કચેરી સાથે મંદિરના જિણર્ણોધ્ધાર ચર્ચા કરી મંદિર શિખરનું નિરીક્ષણ કર્યુ હતુ.

અજાયબ દ્વારકા મંદિરની વિશેષતા 150 ફૂટનું શિખર, સાત માળ, 56 સિડી, એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભ

- Advertisement -

ગોમતી નદીની ઉત્તરે સમુદ્રની સપાટીથી 70 ફૂટની ઊંચાઈએ પશ્ચિમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ 150 ફૂટ ઊંચુ મુખ્ય શિખર ધરાવે છે. જયાં બાવન ગજની ધ્વજા લહેરાય છે. આક્રમણકારો દ્વારા ખંડિત થયા પછી 15મી સદીમા આ મંદિર પુન: નિર્માણ થયુ હોવાનું મનાય છે. હાલનું મંદિર 1200 વર્ષ જૂનું છે. હિન્દુઓના ચાર પવિત્ર યાત્રાધામ, સાત પુરી, 68 તીર્થ પૈકિનું આ મંદિર ભાવિકોનું શ્રધ્ધા કેન્દ્ર છે. હાલનું દ્રશ્યમાન દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે. તે સમુદ્રની સપાટીથી 45 ફૂટ ઊંચે છે. ત્યાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે. મંદિરના ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ 129 ફૂટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવા મંડપ અને અર્ધ મંડપ એમ ચાર વિભાગમાં વહેચાયેલુ છે.
મંદિરની પૂર્વ -પશ્ચિમ લંબાઈ 88 ફૂટ છે. ઉત્તર-દક્ષિણ પહોળાઈ 70 ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઉભી છે. મંદિર ઉપરનો ધ્વજ સ્તંભ 25 ફૂટનો છે. તેની ઉપર 20 ફૂટના ધ્વજ દંડમાં બાવન ગજની કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી ધ્વજા દ્વારકાના નલરંગી આકાશમાં લહેરાય છે. જયારે લાડવા મંડપ કે ભા મંડપ 15-16મી સદીમાં બંધાયેલ છે.
આ મંદિરમાં પશુદેહવાળી માનવ મુખી, પરી, પાંચવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહ, પરશુરામ, લક્ષ્મીનારાયણ વગેરે અવતારોની મૂર્તિઓ કોતરાયેલી છે. નિજ મંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદઘાટિત કરતુ હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યુ છે. મંદિરના ઉત્તર તરફના દરવાજાઓ મોક્ષહાર અને ગોમતી નદી તરફથી છપ્પન પગથીયા દ્વારા પ્રવેશ થાય છે તે સ્વર્ગદ્વાર કહેવાય છે.

 

You Might Also Like

વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા સામે 3.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ

રાજકોટની હવા ઝેરી, RMC-GPCBની બેદરકારીને કારણે પ્રદૂષણ વધ્યું : કોંગ્રેસ

ભેળસેળખોરો સામે મનપાની કડક કાર્યવાહી : 7 ખાદ્ય નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’, રૂ.3 લાખનો દંડ

સાંઢિયા પુલની કામગીરી ધીમી : રેલવે મંજૂરીમાં વિલંબથી હજારો વાહનચાલકો પરેશાન

રાજકોટની વી.વી.પી. કોલેજ ખાતે અઈંઈઝઊ સંચાલિત ‘ઈંઈંઈ રીજીયોનલ મીટ’નું ઉદ્દઘાટન

TAGGED: Sharda Math
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લાખાબાવળ-પિપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે 45 દિવસ સુધી રેલ વ્યવહારને અસર
Next Article રાજકોટ હોસ્ટેલમાં રહેતી ધો.11 સાયન્સની છાત્રાનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા સામે 3.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
રાજકોટની હવા ઝેરી, RMC-GPCBની બેદરકારીને કારણે પ્રદૂષણ વધ્યું : કોંગ્રેસ
ભેળસેળખોરો સામે મનપાની કડક કાર્યવાહી : 7 ખાદ્ય નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’, રૂ.3 લાખનો દંડ
સાંઢિયા પુલની કામગીરી ધીમી : રેલવે મંજૂરીમાં વિલંબથી હજારો વાહનચાલકો પરેશાન
રાજકોટની વી.વી.પી. કોલેજ ખાતે અઈંઈઝઊ સંચાલિત ‘ઈંઈંઈ રીજીયોનલ મીટ’નું ઉદ્દઘાટન
નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુંગાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરા સામે 3.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
રાજકોટ

રાજકોટની હવા ઝેરી, RMC-GPCBની બેદરકારીને કારણે પ્રદૂષણ વધ્યું : કોંગ્રેસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

ભેળસેળખોરો સામે મનપાની કડક કાર્યવાહી : 7 ખાદ્ય નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’, રૂ.3 લાખનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?