By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    23 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    23 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    23 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    23 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    23 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    24 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને તેની ટીમે 72 કલાકમાં ફાર્મહાઉસ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને તેની ટીમે 72 કલાકમાં ફાર્મહાઉસ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો
રાજકોટ

અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને તેની ટીમે 72 કલાકમાં ફાર્મહાઉસ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો

Khaskhabar Editor
Last updated: 2025/10/13 at 5:16 PM
Khaskhabar Editor 5 months ago
Share
6 Min Read
SHARE

નવરાત્રીની રાત્રે ફાર્મહાઉસમાં છ બુકાનીધારીએ બે શખ્સને બંધક બનાવી ત્રણ લાખ લૂંટી લીધા હતા

એસપી મનોહરસિંહ જાડેજાની સતર્કતાથી ગંભીર ગુનાને અંજામ આપનાર છ લૂટારૂની ધરપકડ

- Advertisement -

cctv, મોબાઈલ ટ્રેસિંગ અને શંકાસ્પદ બાઈકની માહિતીથી લૂંટારુઓ સુધી પહોંચેલી ટીમની પ્રશંસનીય કામગીરી
જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અમારી પહેલી પ્રાથમિકતા છે : પોલીસવડા મનોહરસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

નવલાં નોરતાની એક રાત્રિએ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં એક એવી ઘટના બને છે કે જેનાથી સમગ્ર પંથકના પ્રજાજનો જાણે ફફડી ઊઠે છે. નવરાત્રીના પાંચમના નોરતાની રાત્રિના બાર વાગ્યા બાદ બે શખ્સ ફાર્મ હાઉસમાં બહાર બેસી મોબાઈલ જોઈ રહ્યા હતા. ત્યાં ફાર્મ હાઉસના પાછળના નાના દરવાજાથી છ બુકાનીધારી ધાડપાડુઓ હાથમાં તીક્ષ્ણ હથિયાર લઇ એકાએક ત્રાટકે છે.

લૂંટારુઓ ખાટલામાં બેઠેલા શખ્સના ગળા પર છરો મૂકી તેના પર સકંજો કસે છે. જયારે બીજા લૂંટારુઓ બીજા શખ્સ તરફ ધસી જાય છે. અને જે પણ રકમ હોય એ સોંપી દેવા લુંટારુઓ જણાવે છે. ત્યારે ઘરમાં પડેલા ત્રણ લાખ રૂપિયાની થેલી લુંટારુઓને સોંપી દીધી. બાદ એક લૂંટારાનું ધ્યાન મોંઘા મોબાઈલ પર ગયું એ પણ એણે સાથે લઇ લીધો. એ પછી બંને શખ્સને ઘરમાં બંધ કરી લુંટારુઓ પાછલા દરવાજાથી ફરાર થઇ ગયા. ભોગબનનાર એક શખ્સે ઘરની બારીમાંથી બૂમ પાડી અલ્યા, મારો મોબાઈલ મુકતા જાઓ નહીતો પકડાઈ જશો. બૂમ સાંભળી લૂંટારુએ ફોન ત્યાં જ મૂકી ભાગી નીકળ્યા. સદનસીબે બંનેને કોઈ ઈજા પહોંચી નહતી. રાત્રિના સાડાબારના સુમારે માત્ર દોઢેક મિનીટ જેટલા સમયમાં જ શાતીર લૂંટારુઓએ આ આખી લૂંટને અંજામ આપ્યો હતો. ભોગબનનાર બંને નકુચો તોડી તેઓ બહાર આવ્યા. અને પોલીસને જાણ કરી જેથી પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી.
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ઘટનાની ગંભીરતા સમજી તપાસના ચક્રો ગતિમાન કરવા સૂચના આપી. ડી.વાય.એસ.પી. ડી. પી. વાઘેલા, એલ.સી.બી. પી.આઈ. એચ.પી.ગરાસીયા, ધનસુરા પી.આઈ. ડી.જે. પ્રજાપતિ, પોલીસ સબ ઇન્સપેકટર સી.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. વી.જે.તોમર, પોલીસ સબ ઇન્સપેકટર ટેક્નીસીયન આઇ.એસ.રબારી અને સમગ્ર ટીમે એ રાતથી જ લૂંટારુઓને શોધી કાઢવા કામે લાગી. ફાર્મ હાઉસ પર લાગેલા ઈઈઝટ કેમરામાં આ આખીય ઘટનાનાં દૃશ્યો કેદ થયાં હતાં. લૂંટારુઓ ચહેરા પર અને માથે બુકાની બાંધીને આવ્યા હતા. એટલે એમની ઓળખ કરવી મુશ્કેલ હતી.
ભોગ બનનાર તરફથી એટલી માહિતી મળી કે આવેલા લૂંટારુઓ હિન્દીમાં વાત કરતા હતા અને આંખમાં સુરમો આંજેલો હતો. આ સિવાય તેમની ઓળખ થઇ શકે એવી કોઈ નિશાની ઉપલબ્ધ નહતી. લૂંટારુઓએ હાથ મોંજા પહેર્યા હોવાથી ક્યાંયથી ફિંગરપ્રિન્ટ પણ હાથ લાગે એમ નહતી. એ રાત્રીએ જ પોલીસે જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આરંભી. રસ્તા પર લાગેલા ઈઈઝટ, પેટ્રોલ પંપ પર લાગેલા ઈઈઝટ, શકમંદ વ્યક્તિઓની એ સમય દરમિયાન હિલચાલ આ બધું જ પોલીસ તપાસી રહી હતી.

- Advertisement -

બીજા દિવસે એસપી મનોહરસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચી ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું. પોલીસની ટીમ તપાસ કરી હતી ત્યાં જ ચોરીના બીજા બનવાને ચોરોએ અંજામ આપ્યો. બીજા બે દિવસ પછી ધનસુરામાં ઘરફોડ ચોરીમાં લાખોની મત્તાની ચોરીને અંજામ આપતા પોલીસની ટીમે ચોરી લૂંટને અંજામ આપતી કુખ્યાત ગેંગની માહિતી એકત્ર કરી એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ટેક્નીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી એક સસ્પેક્ટીવ બાઈકનો નંબર પોલીસને હાથ લાગે છે. બાઈકના નંબર આધારે તપાસ કરતા આગામી કડી વડોદરા તરફ ઈશારો કરતી હતી. અરવલ્લી પોલીસ વડોદરા પહોંચી ત્યાં બાઈક હાથ લાગ્યું. એ બાઈક હતી અમિત ઉર્ફે ગુરુચરણની. તે તો તો ઘરેથી ફરાર હતો પરંતુ તેના પિતાની કડક પૂછપરછ કરતા આખરે અમિતનું પગેરું પોલીસને મળી ગયું. અમિત હાથ આવતાં જ તેના બીજા બે સાથીદારના નામ ખૂલ્યા અને ધનસુરામાં બનેલી ઘરફોડ ચોરીનો ભેદ પરથી પડદો ઊંચકાયો. અમીતાના ઘરેથી જ મુદ્દામાલ પણ મળી આવ્યો. તેના બીજા બે સાથીદારો પણ પોલીસના સંકજામાંથી છટકી શક્યા નહિ. વડાગામ ફાર્મ હાઉસની લૂંટની શંકાની સોય પણ આ ત્રણ આરોપી પર તકાઈ રહી હતી. પરંતુ લૂંટમાં કુલ છ લૂંટારુ સામેલ હતા. બીજા ત્રણ કોણ ?? આકરી પૂછપરછ પછી પણ લૂંટની કોઈ માહિતી તેમની પાસેથી મળી શકી નહિ. બે ચોરીના ભેદ તો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રજાને આસ્વસ્થ્ય કરી દીધી છે.
એસપીએ આખરે ઈંઝ સેલે પોતાની શક્તિ કામે લગાડી. તેમાં કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો પોલીસને હાથ લાગી. જેના આધારે પોલીસ એક ઇસમના ઘરે પહોંચે છે. ઘર આંગણે પોલીસ જોઇને જ એ ઈસમનાં જાણે મોતિયાં મારી ગયા. એ ઇસમ પોલીસ સમક્ષ પોપટ જેમ બોલવા લાગ્યો. અને લૂંટનો ગુનો કાબુલી લીધો. તેના બીજા સાગરીતોને પણ પોલીસે શોધી કાઢી દબોચી લીધા. લૂંટમાં અંજામ આપનાર પ્રકાશભાઇ રમેશભાઇ વસાવા, સંજયભાઇ નટુભાઇ વસાવા, કેતનભાઇ રમણભાઇ રાવળ, કરણભાઇ બાલુભાઇ વસાવા, કિશનભાઇ શંકરભાઇ વસાવા અને સંજયભાઇ ધુળાભાઇ ડાયમા પોલીસની હિરાસતમાં હતા. સાથે લૂંટેલી રકમ પણ કબજે કરી.
અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની નેતૃત્વ ક્ષમતા, સતર્કતા અને તાત્પર્યપૂર્ણ દિશાનિર્દેશથી લૂંટારૂઓ સુધી પહોંચવામાં પોલીસ ટીમને સફળતા મળી. પોલીસે લૂંટારુઓને લઈ રિક્ધસ્ટ્રકશન કરવા પહોંચી ત્યારે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા. તેમજ લૂંટનો ભોગ બનનારે જણાવ્યુ કે અરવલ્લી એસ.પી. અને સમગ્ર પોલીસ ટીમની કાર્યપધ્ધતિ જોઈ મારા હૃદયમાં ખાખી વર્દી પ્રત્યેનું સન્માન અનેક ઘણું વધી ગયું છે. આ ઉપરાંત અરવલ્લી જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ કે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે અમારી પહેલી પ્રાથમિકતા છે.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરના અમરદડ ગામે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની ઉપસ્થિતિમાં વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા ડો. કુંતલબા અને ડો. ચેતનાબા જાડેજાનો સન્માન સમારોહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?