By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    22 minutes ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    3 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    4 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    1 day ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    3 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    4 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    4 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    5 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    5 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    4 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિનું જતન અને ગિરનાર ભૂમિની માન મર્યાદા સાથે પરિક્રમા કરવા સંતોની અપીલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પ્રકૃતિનું જતન અને ગિરનાર ભૂમિની માન મર્યાદા સાથે પરિક્રમા કરવા સંતોની અપીલ
જુનાગઢ

પ્રકૃતિનું જતન અને ગિરનાર ભૂમિની માન મર્યાદા સાથે પરિક્રમા કરવા સંતોની અપીલ

Khaskhabar Editor
Last updated: 2023/11/21 at 3:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગિરનાર 33 કરોડ દેવી દેવતાના સાનિધ્યમાં પરિક્રમા યોજાશે

સ્વછતા સાથે પ્લાસ્ટિક મુક્ત રહેવા અને ગંદકી નહિ કરવા તંત્રની અપીલ

- Advertisement -

2023ની પરિક્રમામાં સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર લીલી પરિક્રમા, જે દેવુઉઠી એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક પૂર્ણમાશી સાથે પૂર્ણ થાય છે તે પાંચ દિવસ સુધી ચાલતી પરિક્રમાં 12 લાખ જેટલા ભાવિકો દૂર દૂર થી પધારે છે ત્યારે ગિરનારની 36 કિમિની પરિક્રમા કુદરતે નિર્માણ કરેલ સૌંદર્યના ખજાને માણવા સાથે ગિરનારી તીર્થ ક્ષેત્રમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે ત્યારે ખરા અર્થમાં પ્રભુના ભજન સાથે પરિક્રમા કરવા ગિરનારની પાવન ભૂમિના વરિષ્ઠ સંતો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આદિ અનાદિ કાળથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ વધતું જાય છે ત્યારે 136 વર્ષના ઇતિહાસ જોવા મળેછે કે બગડુના અજા ભગતે નાના એવા સંઘ સાથે પરિક્રમા શરુ કરી હતી અને ધીરે ધીરે ગિરનાર પરિક્રમાનું મહત્વ વધી જતા આજે 12 લાખ જેટલા ભાવિકો પરિક્રમા કરવા પધારે તેના લીધે કુદરતી સૌંદર્ય સાથે ગિરનાર મહારાજની અનેરી ભક્તિ સાથે પરિક્રમા યોજાય છે જેમાં પ્રતિ વર્ષ હજારો ટન કચરો એકત્ર થાય છે અને પરિક્રમા કરવા આવતા ભાવિકો અને અન્નક્ષેત્ર સહીત નાના મોટા ધંધાર્થીઓ દ્વારા જે પ્લાસ્ટિક કચરા સાથે અન્ય ખાધ્ય ચીજવસ્તુના લીધે ખુબ ગંદકી ફેલાય છે તેના કારણે વન્ય સંપદા અને વન્ય જીવ સૃષ્ટિને નુકશાન થાય છે ત્યારે પરિક્રમા કરવા આવતા ભાવિકોને ગિરનાર સાધુ સંતો અને મહંતો દ્વારા સ્વછતાને પ્રધાન્ય આપીને પરિક્રમા કરવા ખાસ ભાર મૂકીને અપીલ કરી છે.

- Advertisement -

ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતોમાં અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ,શ્રી ગૌરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુ, ગુરુ દત્તાત્રય ભગવાન મંદરીના મહંત મહેશગિરી બાપુ, ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ મહંત ઇન્દ્રભારતી મહારાજ તેમજ ભારતી આશ્રમના મહંત સહીત સંતો મહંતોએ પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થી ઓને ગિરનાર એક એવી ભૂમિ છે ક્યાં જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે અને તેની સાથે ગિરનારની ફરતે કુદરતનો અનેરો ખજાનો છે તથા વન્ય જીવ સૃષ્ટિથી ભરપૂર છે એવા સમયે કુદરતી રીતે ખીલેલી વન્ય સંપદાને નુકશાન ન થાય અને ગિરનારી મહારાજના સ્મરણ સાથે પરિક્રમા યોજાય તેવી ભાવિકોને અપીલ કરી છે સનાતન ધર્મ એ આદિ અનાદિ કાલથી ચાલ્યો આવેછે અને ચાલશે તેના ભાગ રૂપે ગિરનારની લીલુડી પરિક્રમા કરવા દેશ વિદેશથી આવતા ભાવિકો પ્રકૃતિના જતન સાથે પ્રભુ ભજન અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા કરો તેવી ભાવિકોને અપીલ છે.

વહીવટીતંત્ર દ્વારા સ્વછતા પર ભાર મુક્યો
જૂનાગઢ ગિરનાર ફરતે યોજાતી લીલી પરિક્રમામાં 12 લાખ જેટલા ભાવિકો જોડાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ સ્વછતા રહે તેવા પ્રયાસો આ વર્ષે કરવામાં આવ્યા છે જેમાં પરિક્રમા રૂટ પર ઠેર ઠેર બેનરો તેમજ ચિત્રો બનાવામાં આવ્યા છે તેની સાથે કચરા પેટી રોજબરોજ ઉઠાવી તેનો જંગલ બહાર નિકાલ કરવામાં આવશે તેમજ અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકોને તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે એજ રીતે ભવનાથ તળેટી વિસ્તારમાં પાંચ દિવસ સુધી સતત લાખો યાત્રિકોની અવર જવર થશે તેના માટે મનપા દ્વારા સફાઈ માટે ખાસ વધારોનો સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે રાઉન્ડ ધ ક્લોક સફાઈ રાખવામાં આવશે.

You Might Also Like

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વિસાવદર પેટા ચૂંટણીની સમીક્ષા બેઠક

આણંદપુર વિયર ડેમ પહેલાં વરસાદે ઓવરફલો થયો, ચાર ગામોને એલર્ટ કરાયા

TAGGED: junagadh, liliparikrama, Saints
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરિક્રમાના દિવસોમાં વન વિભાગનો એક્શન પ્લાન
Next Article ડીપફેક મુદ્દે ગૂગલ-ફેસબુક-યુટ્યુબને 24મીએ હાજર થવા કેન્દ્રનું ફરમાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડને આખી રાત મેઘરાજાએ ધમરોળ્યું ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
સાયલાના નવાગામ ખાતે ગેરકાયદે હાથ બનાવટી તમંચા સાથે શખ્સ ઝડપાયો
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં PGVCL દ્વારા પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળો પર!
પશ્ર્ચિમ રેલવેની પેન્શન અદાલતમાં 212 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું
જોરાવરનગર લાતી બજારમાં 100 વર્ષથી જૂનું જોખમી મકાન
બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
જુનાગઢ

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?