By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    2 minutes ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    38 minutes ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    1 hour ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    1 hour ago
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    9 minutes ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    16 minutes ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    23 minutes ago
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    22 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16
ખાસ-ખબરરાષ્ટ્રીય

અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16

Khaskhabar Editor
Last updated: 2022/07/09 at 6:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા, 45 ગુમ

ખાસ-ખબર સંવાદદાતા
અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 16 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા છે. આ તરફ માઉન્ટ રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. હાલ અમરનાથ યાત્રાને રોકી દેવાઈ છે. પવિત્ર ગુફા પાસે રેસ્ક્યુ પૂરું થયા પછી અને માર્ગનું સમારકામ થયા પછી યાત્રા શરૂ કરાશે. મળતી માહિતી મુજબ શુક્રવાર રાતથી જ યાત્રા સ્થગિત કરાઈ છે. પહલગામ અને બાલટાલમાં બનેલા બેઝ કેમ્પથી કોઈ વ્યક્તિને આગળ જવાની પરવાનગી નથી. અમરનાથ યાત્રા માટે જનારા શ્રદ્ધાળુઓની હિંમત યથાવત્ છે. શુક્રવારની રાતે અમરનાથની યાત્રા માટે શ્રદ્ધાળુઓનું એક નવું ગ્રુપ જમ્મુ બેઝ કેમ્પથી કાશ્મીરના બાલતાલ અને પહલગામ બેઝ શિબિર માટે રવાના થયું હતું. શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે પહલગામ તરફ જઈ રહ્યા છીએ, ભગવાન ભોળાનાથ બધાની રક્ષા કરશે. જોકે બાલતાલ અને પહલગામના શ્રદ્ધાળુઓને રોકી દેવાયા છે.વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એક-બે કિલોમીટરના વિસ્તારમાં બની છે, અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે 5.30 વાગ્યે વાદળું ફાટ્યું હતું.ઘટનામાં મરનારમાં ત્રણ મહિલા પણ છે. ઈંઝઇઙએ જણાવ્યું હતું કે 15 હજાર લોકોને પવિત્ર ગુફા પાસે સુરક્ષિત પંચતરણીમાં લઈ જવાયા છે.વાદળ ફાટવાને કારણે પર્વત પરથી આવતા પાણીના વહેણમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર તણાયાં હતાં. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો ફસાયા હતા. ઘણા શ્રદ્ધાળુઓ લાપતા છે, જેઓ આ પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા ગઉછઋ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 0194 2313149, 0194 2496240, 9596779039, 9797796217, 01936243233, 01936243018

- Advertisement -

અમરનાથ ગુફા પાસે વાદળ નહોતું ફાટ્યું : IMD

અમરનાથ ગુફા પાસે થયેલા અકસ્માત માટે વાદળ ફાટવાની ઘટનાને જવાબદાર ગણવામાં આવી રહી છે પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, તે આ ઘટના સાથે સહમત નથી. સાથે જ હવામાન વિભાગે આ એક સ્થાનિક ઘટના ગણાવી હતી.શ્રીનગરના પ્રાદેશિક હવામાન કેન્દ્રના પ્રમુખ સોનમ લોટસે કહ્યું હતું કે, પવિત્ર ગુફા પર વાદળ હતું જેના કારણે અચાનક ભારે વરસાદ થયો હતો પરંતુ આ અચાનક પૂર નહોતું. તેઓ કહે છે કે, અવું શક્ય બની શક્યું હોય કે,ગુફાની ઉપરની બાજુએ ક્યાંક ભારે વરસાદ થયો હોય અને તેનું પાણી નીચે સુધી વહી ગયું હોય. ભારતીય હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ગુફાની આસપાસ કોઈ ચોક્કસ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે જિલ્લા માટે દરરોજ આગાહીમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું. જેનો અર્થ એ છે કે, એલર્ટ પર રહેવું. વિભાગની વેબસાઈટ પર શુક્રવારે સાંજે 4.07 વાગ્યે જાહેર કરવામાં આવેલી આગાહીમાં પહલગામ અને બાલટાલ બંને માર્ગો પર વાદળછાયું આકાશ અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જાણો ક્યારે-ક્યારે સર્જાઈ હતી ગોઝારી ઘટનાઓ

- Advertisement -

 16 જુલાઈ 2017ની ઘટના
અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લા નજીક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 17 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 19થી વધુ ઘાયલ થયા હતા.
 12 જુલાઈ 2018નો અકસ્માત
બાબા બર્ફાનીના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓનું વાહન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ દરમિયાન 13 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ અમરનાથ યાત્રા દરમિયાન 1 થી 26 જુલાઈની વચ્ચે 30 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા.
 અમરનાથ યાત્રા પર આતંકી હુમલો
અમરનાથ યાત્રા પર કુદરતી આફત સિવાય હંમેશા આતંકી હુમલાનો ખતરો રહે છે. આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં અનેક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.
વર્ષ 1993માં હરકત-ઉલ-અંસારે ત્રણ શ્રદ્ધાળુઓની હત્યા કરી હતી
વર્ષ 1994માં બે તીર્થયાત્રીઓ આતંકવાદીઓનો ભોગ બન્યા હતા
વર્ષ 2000માં પહલગામ બેસ કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 35 લોકો માર્યા ગયા હતા.
વર્ષ 2001માં આતંકવાદીઓએ 12 શ્રદ્ધાળુઓની હત્યા કરી હતી
વર્ષ 2002માં આતંકવાદી હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા
વર્ષ 2006માં એક ભક્તનું અવસાન થયું હતું
વર્ષ 2017માં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા ગોળીબારમાં 7ના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.

ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા પર પણ રોક
શુક્રવારે સાંજે ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી છે.

You Might Also Like

ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ

નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન

TAGGED: amarnathyatra, army, flood, HEAVYRAIN, IMD, people, rescue
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફોરેન્સિક સાયન્સથી ચડિયાતું દિમાગ
Next Article પ્રોફેસર અર્ચિત વોરાની અવળચંડાઈ માત્ર 15 મિનિટ મોડી આવેલી છાત્રાને પરીક્ષા આપવા ન દીધી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?