By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    34 minutes ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    20 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    1 day ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે
    14 minutes ago
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    19 hours ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    19 hours ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    22 hours ago
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    23 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16
ખાસ-ખબરરાષ્ટ્રીય

અમરનાથ દુર્ઘટના: સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 16

Khaskhabar Editor
Last updated: 2022/07/09 at 6:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા, 45 ગુમ

ખાસ-ખબર સંવાદદાતા
અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 16 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા છે. આ તરફ માઉન્ટ રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. હાલ અમરનાથ યાત્રાને રોકી દેવાઈ છે. પવિત્ર ગુફા પાસે રેસ્ક્યુ પૂરું થયા પછી અને માર્ગનું સમારકામ થયા પછી યાત્રા શરૂ કરાશે. મળતી માહિતી મુજબ શુક્રવાર રાતથી જ યાત્રા સ્થગિત કરાઈ છે. પહલગામ અને બાલટાલમાં બનેલા બેઝ કેમ્પથી કોઈ વ્યક્તિને આગળ જવાની પરવાનગી નથી. અમરનાથ યાત્રા માટે જનારા શ્રદ્ધાળુઓની હિંમત યથાવત્ છે. શુક્રવારની રાતે અમરનાથની યાત્રા માટે શ્રદ્ધાળુઓનું એક નવું ગ્રુપ જમ્મુ બેઝ કેમ્પથી કાશ્મીરના બાલતાલ અને પહલગામ બેઝ શિબિર માટે રવાના થયું હતું. શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે પહલગામ તરફ જઈ રહ્યા છીએ, ભગવાન ભોળાનાથ બધાની રક્ષા કરશે. જોકે બાલતાલ અને પહલગામના શ્રદ્ધાળુઓને રોકી દેવાયા છે.વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એક-બે કિલોમીટરના વિસ્તારમાં બની છે, અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે 5.30 વાગ્યે વાદળું ફાટ્યું હતું.ઘટનામાં મરનારમાં ત્રણ મહિલા પણ છે. ઈંઝઇઙએ જણાવ્યું હતું કે 15 હજાર લોકોને પવિત્ર ગુફા પાસે સુરક્ષિત પંચતરણીમાં લઈ જવાયા છે.વાદળ ફાટવાને કારણે પર્વત પરથી આવતા પાણીના વહેણમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર તણાયાં હતાં. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો ફસાયા હતા. ઘણા શ્રદ્ધાળુઓ લાપતા છે, જેઓ આ પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા ગઉછઋ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 0194 2313149, 0194 2496240, 9596779039, 9797796217, 01936243233, 01936243018

- Advertisement -

અમરનાથ ગુફા પાસે વાદળ નહોતું ફાટ્યું : IMD

અમરનાથ ગુફા પાસે થયેલા અકસ્માત માટે વાદળ ફાટવાની ઘટનાને જવાબદાર ગણવામાં આવી રહી છે પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, તે આ ઘટના સાથે સહમત નથી. સાથે જ હવામાન વિભાગે આ એક સ્થાનિક ઘટના ગણાવી હતી.શ્રીનગરના પ્રાદેશિક હવામાન કેન્દ્રના પ્રમુખ સોનમ લોટસે કહ્યું હતું કે, પવિત્ર ગુફા પર વાદળ હતું જેના કારણે અચાનક ભારે વરસાદ થયો હતો પરંતુ આ અચાનક પૂર નહોતું. તેઓ કહે છે કે, અવું શક્ય બની શક્યું હોય કે,ગુફાની ઉપરની બાજુએ ક્યાંક ભારે વરસાદ થયો હોય અને તેનું પાણી નીચે સુધી વહી ગયું હોય. ભારતીય હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ગુફાની આસપાસ કોઈ ચોક્કસ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે જિલ્લા માટે દરરોજ આગાહીમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું. જેનો અર્થ એ છે કે, એલર્ટ પર રહેવું. વિભાગની વેબસાઈટ પર શુક્રવારે સાંજે 4.07 વાગ્યે જાહેર કરવામાં આવેલી આગાહીમાં પહલગામ અને બાલટાલ બંને માર્ગો પર વાદળછાયું આકાશ અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જાણો ક્યારે-ક્યારે સર્જાઈ હતી ગોઝારી ઘટનાઓ

- Advertisement -

 16 જુલાઈ 2017ની ઘટના
અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લા નજીક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 17 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 19થી વધુ ઘાયલ થયા હતા.
 12 જુલાઈ 2018નો અકસ્માત
બાબા બર્ફાનીના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓનું વાહન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ દરમિયાન 13 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ અમરનાથ યાત્રા દરમિયાન 1 થી 26 જુલાઈની વચ્ચે 30 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા.
 અમરનાથ યાત્રા પર આતંકી હુમલો
અમરનાથ યાત્રા પર કુદરતી આફત સિવાય હંમેશા આતંકી હુમલાનો ખતરો રહે છે. આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં અનેક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.
વર્ષ 1993માં હરકત-ઉલ-અંસારે ત્રણ શ્રદ્ધાળુઓની હત્યા કરી હતી
વર્ષ 1994માં બે તીર્થયાત્રીઓ આતંકવાદીઓનો ભોગ બન્યા હતા
વર્ષ 2000માં પહલગામ બેસ કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 35 લોકો માર્યા ગયા હતા.
વર્ષ 2001માં આતંકવાદીઓએ 12 શ્રદ્ધાળુઓની હત્યા કરી હતી
વર્ષ 2002માં આતંકવાદી હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા
વર્ષ 2006માં એક ભક્તનું અવસાન થયું હતું
વર્ષ 2017માં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા ગોળીબારમાં 7ના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.

ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા પર પણ રોક
શુક્રવારે સાંજે ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી છે.

You Might Also Like

કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે

વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત

દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી

રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી

TAGGED: amarnathyatra, army, flood, HEAVYRAIN, IMD, people, rescue
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફોરેન્સિક સાયન્સથી ચડિયાતું દિમાગ
Next Article પ્રોફેસર અર્ચિત વોરાની અવળચંડાઈ માત્ર 15 મિનિટ મોડી આવેલી છાત્રાને પરીક્ષા આપવા ન દીધી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસરાષ્ટ્રીય

કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
શહેરની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફાયર સેફટી અને પાર્કિગમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી
રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા
અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા
રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસરાષ્ટ્રીય

કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?