ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
ટેકનિકલ કારણોસર, 23 જુલાઈ, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે વિિંાં://ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો:
મોરબીથી વાંકાનેર જતી ટ્રેનો:
ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
વાંકાનેરથી મોરબી જતી ટ્રેનો:
ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી