બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ’સમ્રાટ પૃથ્વીરાજ’ને લઇને સોમનાથની મુલાકાતે આવ્યો છે. સોમનાથમાં ભોળાનાથના દર્શન કરીને આશીવાર્દ મેળવશે. અક્ષય કુમારની સાથે બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ હાજર છે. બંનેનું સોમનાથ હેલિપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
અક્ષય કુમારે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યું
You Might Also Like
TAGGED:
AKSHAYKUMAR, Gujarat, MANUSHICHHILAR, SOMNATHTEMPLE, અક્ષયકુમાર, ગુજરાત, માનુષીછિલ્લર, સોમનાથમંદિર
Follow US
Find US on Social Medias