By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    10 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    10 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    10 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    7 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    7 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    7 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    7 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    8 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    9 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આયુર્વેદની દૃષ્ટિએ મધુમેહ વાયુ વિકાર છે અને કડવાશ વાયુને ઉશ્કેરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > આયુર્વેદની દૃષ્ટિએ મધુમેહ વાયુ વિકાર છે અને કડવાશ વાયુને ઉશ્કેરે છે
મનીષ આચાર્ય

આયુર્વેદની દૃષ્ટિએ મધુમેહ વાયુ વિકાર છે અને કડવાશ વાયુને ઉશ્કેરે છે

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 4:30 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કારેલા કે જાંબુના સેવનથી ડાયાબિટીસ મટે તે વાતમાં વિજ્ઞાન કેટલું?

મધુમેહના ઔષધોમાં મધ અને સાકર જેવા દ્રવ્યો શા માટે ?

- Advertisement -

ડાયાબિટીસ એટલે શરીરમાં વધુ પડતી શર્કરા, શરીરમાં નિયત માત્રાથી વધુ ખાંડ. પણ તેનો અર્થ એવો કરી શકાય કે વધુ પડતી કડવાશનું સેવન કરવાથી એ શર્કરા નાબૂદ થશે ને ડાયાબિટીસથી છુટકારો મળશે? સામાન્ય વ્યહાવારમાં મીઠાશ શબ્દનો વિરોધી શબ્દ કડવાશ છે, પણ મીઠાશના સૂક્ષ્મ ગુણકર્મને કડવાશના સૂક્ષ્મ ગુણકર્મ મારી હટાવી શકે? આપણે ત્યાં ડાયાબિટીસના દર્દીઓ કારેલા અને તે પ્રકારની કડવાશ પર તુટી પડતાં હોય છે, બજારમાં કારેલાના પાઉડર જેવી અનેક પ્રોડક્ટ પણ ઉપલબ્ધ છે. આયુર્વેદના નામે કારેલા અને કડવાશના આ પ્રયોગોને પ્રમોટ પણ કરવામાં આવે છે પણ શરીરની કાર્યવાહીની દૃષ્ટિએ કડવાશ એ મધુમેહ એટલે કે ડાયાબિટીસનું મારણ કે ઉપચાર છે ખરો? આ પ્રશ્ન ઘણું ચિંતન અને અભ્યાસ માંગી લે છે. વાસ્તવમાં સ્વાદમાં મીઠાશના બાબત જ સાપેક્ષે છે. એટલે કે ખાંડવાળી ચા પીતાં પહેલા જો પૈંડો કે ચોકલેટ જેવી કોઇ વસ્તુ તમે ખાધી હશે અને તે પછી જો ચા પીશો તો ચા થોડી મોળી કે ફિકી લાગશે. પેંડા કે ચોકલેટ કડવાં નથી હોતાં તેમ તે લીધા પછી ચાની મીઠાશ બરાબર પરખાતી નથી. બીજી તરફ સ્ટેવિયાના પાન સ્વાદમાં મધુર છે પણ તે ચાવ્યાં પછી મધુર રસની અનુભૂતિ ઓછી થાય અથવા નથી જણાતી? એ જ રીતે મધુનાશીની અને ઇન્સ્યુલિન પાંદડાનું સેવન ડાયાબીટીસના ઘણા દર્દીઓ કરતા હોય છે.અલબત્ત વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો ઉપચારાત્મક પ્રયોગ માટે ડાયાબીટીક દર્દીઓએ મીઠો લીમડો, બીલીપત્ર કે મામેજવાના તાજા તોડેલા ગુણકારી પાનનું સેવન કરવું જોઈએ. આધુનીક તબીબી વિજ્ઞાનની એન્ટીડાયાબીટીક દવાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, તે માંહે એકમાં ગ્લીમિપિરાઇડ આવે છે તેનો સ્વાદ મીઠો હોય છે, છતાં તે પેન્ક્રિયાઝને ઉત્તેજિત કરી ઇન્સ્યુલીનનું સ્ત્રાવ કરાવે છે. આ વાત વિચારણીય નથી લાગતી? ડાયાબીટીક દર્દીઓમાં નિરંકુશ હાઇ બ્લડ સુગરને નિયંત્રિત કરવા માત્ર ઇન્સ્યુલિન પર જ ધ્યાન આપવામાં નથી આવતું બલ્કે તે બાબતે ગ્લુકોગોન નામનો અંત:સ્ત્રાવ પણ એટલુ જ મહત્વ ધરાવે છે. આ વસ્તુ બરાબર સમજવાની છે.

હાઇ લેવલ બ્લડસુગર તથા ક્રોનીક ડાયાબીટીકના દર્દીને તજજ્ઞ ચિકિત્સકો આયુર્વેદની પરિભાષામાં મધુમેહી કે પ્રમેહી તરીકે જુએ છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રની મુખ્ય સંહિતાઓમાં મધુમેહની ચિકિત્સામાં વપરાતા યોગોમાં મધ અને સાકર, ગોળ જેવાં મધુર રસ ધરાવતા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. આયુર્વેદની દૃષ્ટિએ મધુમેહ વાતપ્રધાન ઉપદ્રવોના વિભાગમાં આવે છે. તો હવે એ પણ સમજો કે ડાયાબિટીસના ઉપચારમાં જેનું બહુ સેવન થાય છે તે જાંબુનો વધુ પડતો ઉપયોગ વાયુ દોષ ઉત્પન્ન કરનાર છે. કડવા સ્વાદ ધરાવતાં પદાર્થો વાયુને વધારે છે, એટલું જ નહી, તે વાયુ રુક્ષ અને લઘુ ગુણકર્મ ધરાવે છે તેથી જ પણ કડવા રસનું વધુ પડતું સેવન ડાયાબીટસના દર્દીના શરીરમાં વાયુના વિકારને ઉશ્કેરે છે. તેથી જ આયુર્વેદ દ્રષ્ટિકોણથી ડાયાબીટીસને જો મધુમેહ તરીકે જોવામાં આવે તેની ચિકિત્સાની દૃષ્ટિએ કડવો રસ યોગ્ય તો નથી જ અને વળી તે અનિચ્છનીય પણ છે. મધુમેહમાં શરીરના તેજનો નાશ થતો હોય છે. આયુર્વેદમાં કહ્યું છે કે કડવા રસનું વધુ પડતું સેવન શુક્રનો નાશ કરે છે. લીમડાના પાન ચાવવાથી પુરુષોમાં શુક્રનાશ થઈ શકે છે. ઊંટ લીમડો ખાય છે પણ તેને વીર્યાશય અવયવ જ હોતુ નથી એટલે શુક્ર જરૂરીયાત વખતે સીધુ જ પેદાં થાય છે અને તેનો સ્ત્રાવ થાય છે. કડવા લીમડાંની તુલનામાં મીઠો લીમડો ડાયાબીટીસના દરદીઓને વિકાર રાહત વધુ ઝડપી અને વધુ સારી રીતે કરી શકે છે. લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કડવાં કારેલાં ખાવાથી ડાયાબિટીસના દર્દીનું બ્લડસુગરનું ઊંચું સ્તર નીચે જાય છે પણ આ બાબતનો સ્વયં જ પ્રયોગ કરી લેવાં કલ્યાણકારી નીવડશે. આ માટે સવારે ઊઠી તરતજ બ્લડ સુગર લેવલ ચેક કરી પછી સંભવ હોય તે રીતે અને એટલી માત્રામાં એકલાં કારેલાં જ લેવા, ત્યાર બાદ બે કલાક સુધી કંઈ પણ ખાવું પીવું નહી અને બ્લડસુગર ચેક કરવું… તમને નવાઈ લાગે તેવો નિષ્કર્ષ પ્રાપ્ત થશે. કારેલા સ્વાદમાં કડવાં હોય છે પણ પાચન પછી તે મધુર નીવડે છે. તો બીજી તરફ કારેલા ખાધા પછી ઓડકાર કડવા નથી આવતા. ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ માટે શરીર જ એક માત્ર સાધન છે, અને તે સદૈવ સ્વસ્થ રહે અને જો બિમાર પડે તો પણ ઝડપથી તેમાંથી મુક્ત થાય એ જોવાની ફરજ આપણી જ છે. તેથી જ તર્કહીન અને આંધલુકિયા પ્રયોગો ના કરવાં. ઘરગથ્થુ નુસખાઓ પાછળના વિજ્ઞાનને સમજવું જાણવું અને તજજ્ઞ ચિકિત્સકની સલાહ સુચન મુજબ શરીર પર આવા પ્રયોગ કરવાં… વેપારના આ જમાનામાં સ્વાસ્થ્ય બાબતે ખુબ જ સાવચેત રહેવું જરૂરી છે.

You Might Also Like

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

ઢોસાના પિતામહ તમિલનાડુ અને ઉછેર કર્ણાટકે કર્યો !

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

TAGGED: Ayurveda Madhumeh Vayu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિટકોઇન કંચન કે કથીર?
Next Article પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને સૂરિલી વિદાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?