By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના પગલા પછી, પાકિસ્તાન પોતાનો રાજદ્વારી સંપર્ક શરૂ કરે તેવી શક્યતા
    60 minutes ago
    અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, પાકિસ્તાન નજીકની સરહદ પણ ધ્રુજી
    2 hours ago
    અમેરિકા – UAE વચ્ચે 1.6 લાખ કરોડ રૂપિયાનો સોદો: એનર્જી, AI સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી
    2 days ago
    ટ્રમ્પની મધ્ય પૂર્વ મુલાકાત પૂર્ણ થાય તે પહેલાં ઇઝરાયલી હુમલામાં ગાઝામાં 100થી વધુ લોકોના મોત થયા
    2 days ago
    EU સમિટમાં અલ્બેનિયન પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત ઘૂંટણિયે બેસીને કર્યું 
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંગ્લોરમાં મુશળધાર વરસાદ , IMD દ્વારા 23 જિલ્લાઓમાં હાઇ-એલર્ટ જાહેર
    6 minutes ago
    બાંગ્લાદેશ, મ્યાનમારથી આવેલા ‘ગેરકાયદેસર’ ઇમિગ્રન્ટ્સનાને પાછા ધકેલવામાં આવશે: ગૃહમંત્રાયલ દ્વારા કાર્યવાહી શરુ
    14 minutes ago
    પાકિસ્તાને ડ્રોન હુમલાઓ દરમિયાન અમૃતસર સુવર્ણ મંદિર પર નિશાન સાધ્યું હતું!
    1 hour ago
    આ કારણથી CJI બીઆર ગવઈ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીથી નારાજ થયા હતા
    1 hour ago
    વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    2 hours ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    2 days ago
    નીરજે 90.23 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    શું IPLના પુર્નરાગમનને વરસાદ પણ વધાવશે? જાણો આજના મેચના સંભવિત સંકટ…
    2 days ago
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    5 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    6 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    6 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    2 weeks ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    7 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    7 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    7 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, ધારાસભ્યો સાથે બેઠક બાદ પાર્ટીનો નિર્ણય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, ધારાસભ્યો સાથે બેઠક બાદ પાર્ટીનો નિર્ણય
રાષ્ટ્રીય

AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે, ધારાસભ્યો સાથે બેઠક બાદ પાર્ટીનો નિર્ણય

Khaskhabar Editor
Last updated: 2024/06/07 at 5:48 PM
Khaskhabar Editor 12 months ago
Share
2 Min Read
SHARE

લોકસભા સુધી જ સાથે હતા, હવે વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂતીથી લડશે : ગોપાલ રાય

રાત ગઈ, બાત ગઈ … સમજૂતી પૂરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. આગામી છ મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં અઅઙ એકલા હાથે લડશે. કોંગ્રેસ સાથે તેમની સમજૂતી પૂરી થઈ ગઈ છે. ગુરુવારે લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં આપના તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. AAPના રાજ્ય સંયોજક ગોપાલ રાયે આ માહિતી આપી.

બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે આ ગઠબંધન માત્ર રાષ્ટ્રીય સ્તરે લોકસભા ચૂંટણી માટે છે. ગઠબંધન સમયે વિધાનસભાને લઈને કોઈ ચર્ચા થઈ ન હતી. ગુરુવારે બપોરે અઅઙએ લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે અઅઙ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 એકલા હાથે લડશે. રાયે કહ્યું કે કેજરીવાલની ધરપકડ બાદ કાર્યકર્તાઓમાં નિરાશા હતી, પરંતુ અઅઙએ મુશ્કેલ સંજોગોમાં પણ એકજુટ થઈને ચૂંટણી સારી રીતે લડી છે.અઅઙ દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. નક્કી કરવામાં આવ્યું છે કે, દર શનિવાર અને રવિવારે તમામ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારોમાં વિકાસના કામો કરશે. ત્યાં કાર્યકરો સાથે બેઠક યોજશો. શનિવારે તમામ કાઉન્સિલરો સાથે બેઠક થશે અને 13 જૂને દિલ્હીના તમામ કાર્યકરો સાથે મોટી બેઠક થશે. આચારસંહિતાના કારણે વિકાસ કામો અટકી ગયા હતા.

- Advertisement -

You Might Also Like

બેંગ્લોરમાં મુશળધાર વરસાદ , IMD દ્વારા 23 જિલ્લાઓમાં હાઇ-એલર્ટ જાહેર

બાંગ્લાદેશ, મ્યાનમારથી આવેલા ‘ગેરકાયદેસર’ ઇમિગ્રન્ટ્સનાને પાછા ધકેલવામાં આવશે: ગૃહમંત્રાયલ દ્વારા કાર્યવાહી શરુ

પાકિસ્તાને ડ્રોન હુમલાઓ દરમિયાન અમૃતસર સુવર્ણ મંદિર પર નિશાન સાધ્યું હતું!

આ કારણથી CJI બીઆર ગવઈ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીથી નારાજ થયા હતા

વોડાફોન આઈડિયા કંપની બંધ થવાની કગારે? Viએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

TAGGED: aap, assembly elections, delhi, MLAS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોવાના કલંગુટ બીચ પર જવા હવે લોકો માટે ‘એન્ટ્રીટેકસ’
Next Article મોદીની સરકાર નહીં બને, બનશે તો લાંબુ નહીં ટકે : શિવસેના નેતા રાઉતની અવળીવાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બેંગ્લોરમાં મુશળધાર વરસાદ , IMD દ્વારા 23 જિલ્લાઓમાં હાઇ-એલર્ટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
બાંગ્લાદેશ, મ્યાનમારથી આવેલા ‘ગેરકાયદેસર’ ઇમિગ્રન્ટ્સનાને પાછા ધકેલવામાં આવશે: ગૃહમંત્રાયલ દ્વારા કાર્યવાહી શરુ
સાઉદી અરેબિયામાં વિશ્વનું પ્રથમ AI ડોક્ટર ક્લિનિક ખુલ્યું
ભારતના પગલા પછી, પાકિસ્તાન પોતાનો રાજદ્વારી સંપર્ક શરૂ કરે તેવી શક્યતા
પાકિસ્તાને ડ્રોન હુમલાઓ દરમિયાન અમૃતસર સુવર્ણ મંદિર પર નિશાન સાધ્યું હતું!
આ કારણથી CJI બીઆર ગવઈ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીથી નારાજ થયા હતા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બેંગ્લોરમાં મુશળધાર વરસાદ , IMD દ્વારા 23 જિલ્લાઓમાં હાઇ-એલર્ટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાષ્ટ્રીય

બાંગ્લાદેશ, મ્યાનમારથી આવેલા ‘ગેરકાયદેસર’ ઇમિગ્રન્ટ્સનાને પાછા ધકેલવામાં આવશે: ગૃહમંત્રાયલ દ્વારા કાર્યવાહી શરુ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાષ્ટ્રીય

પાકિસ્તાને ડ્રોન હુમલાઓ દરમિયાન અમૃતસર સુવર્ણ મંદિર પર નિશાન સાધ્યું હતું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?