By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    2 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    2 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    5 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    5 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 34 લોકોના મોત
    23 minutes ago
    ભારત-અમેરિકા વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે: હર્ષવર્ધન શૃંગલા
    43 minutes ago
    ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન
    24 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું
    1 day ago
    પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    2 days ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    2 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    5 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    1 week ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    2 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    2 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    5 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    1 week ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 day ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    2 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    4 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    4 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    2 days ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    6 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    7 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    1 week ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશભરમાં 2021 સુધીમાં જન્મદરમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો, અમે બે અને અમારું એકનો ક્રેઝ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશભરમાં 2021 સુધીમાં જન્મદરમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો, અમે બે અને અમારું એકનો ક્રેઝ
રાષ્ટ્રીય

દેશભરમાં 2021 સુધીમાં જન્મદરમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો, અમે બે અને અમારું એકનો ક્રેઝ

Khaskhabar Editor
Last updated: 2024/03/21 at 12:48 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE
  • લૈસેન્ટના એક રિપોર્ટમાં 2050 વસ્તીમાં ઘટાડો થવાની ચેતવણી આપી

ભારતમાં વસ્તીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પરિવાર હવે માત્ર એક બાળક પસંદ કરી રહ્યુ છે. જેને લઇને દેશભરમાં જન્મદરમાં ઘટાડો થયો છે. ભારત દેશમાં હવે ‘હમ દો હમારે દો’નો વ્યાપ પણ ઝડપથી ઘટી રહ્યો છે. દેશમાં મોટો વર્ગ એવો છે જે માત્ર એક જ બાળક ઈચ્છે છે. આ કારણે ભારતમાં 2050 સુધીમાં જન્મદરમાં ઘટાડો થશે. લૈસેન્ટના એક રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે. 1950માં ભારતમાં કુલ જન્મ દર 6.18 હતો, જે 1980માં ઘટીને 4.6 થઈ ગયો છે. એટલું જ નહીં 2021માં તે ઝડપથી ઘટીને 1.91 પર અટકી ગયો છે. આ રિપ્લેસમેન્ટ લેવલ કરતાં ઓછું છે. રિપ્લેસમેન્ટ લેવલ માટે જન્મ દર ઓછામાં ઓછો 2.1 હોવો જોઈએ. આવી સ્થિતિમાં આ એક મોટા સંકટનો સંકેત પણ છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં ભારતમાં જન્મ દર માત્ર 1.29 જ રહેશે. આનાથી તરત જ વસ્તી ઘટશે નહીં, પરંતુ તેમાં યુવાનોનું પ્રમાણ ઘટતું રહેશે. પછી 2100 સુધીમાં આ સંકટ વધુ વિકટ થશે.

આરોગ્ય સેવાઓ પર પણ મોટો બોજ પડશે

- Advertisement -

જો લેન્સેટનો આ રિપોર્ટ સાચો સાબિત થશે તો આવનારા દાયકાઓમાં ભારતને મોટા પડકારનો સામનો કરવો પડશે. જો જન્મ દરમાં ઝડપી ઘટાડો થશે તો કર્મચારીઓની અછત સર્જાશે અને તેનાથી અર્થતંત્રને આંચકો લાગશે. આ ઉપરાંત યુવાનો કરતાં વૃદ્ધોની વસ્તી વધુ હશે, કોની કાળજી લેવી એ પણ એક પડકાર બની રહેશે. એટલું જ નહીં આરોગ્ય સેવાઓ પર પણ મોટો બોજ પડશે. એટલું જ નહીં લિંગ અસમાનતાનું સંકટ પણ આવશે. તેનું કારણ પણ એક નવો ટ્રેન્ડ છે. પહેલુ સંતાન છોકરો થયા પછી પરિવાર બીજુ સંતાન નથી ઇચ્છતા હોતા.

કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત

નિષ્ણાંતોનું માનવું છે કે બાળકોનો જન્મદર ઓછો થવાનું એક કારણ એ છે કે દેશના વિકાસની સાથે લોકોની આકાંક્ષાઓ પણ વધી છે. લોકો બાળકો પર ઘણો ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં જો વધુ બાળકો હોય તો ખર્ચ વધુ થશે. તેનાથી બચવા માટે લોકો ઓછા બાળકોને મહત્વ આપી રહ્યા છે. આ સિવાય મહિલાઓ મોટા પાયે શિક્ષિત બની રહી છે અને તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના કારણે પણ અસર પડી છે. વિલંબિત લગ્ન પણ એક કારણ બની રહ્યું છે. ઝડપી શહેરીકરણ અને ગર્ભનિરોધક લોકોને સરળતાથી મળી રહ્યા છે જેને લીધે પણ અસર જોવા મળે છે.

- Advertisement -

અન્ય દેશમાં પણ છે આવું સંકટ

નિષ્ણાતો માને છે કે ભારતને આ પડકારનો સામનો કરવા માટે હજુ થોડા દાયકાઓ બાકી છે, તેમ છતાં અત્યારથી જ આયોજન કરવું પડશે. સરકારોએ માતૃત્વને ઓછું ખર્ચાળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આનાથી લોકોને અમુક અંશે ઓછામાં ઓછા બે બાળકોના જન્મ માટે પણ પ્રેરણા મળશે. તમને જણાવી દઈએ કે ઈટાલી, જાપાન, રશિયા જેવા ઘણા દેશ છે જે પહેલાથી જ આવા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દેશોમાં વસ્તી સતત ઘટી રહી છે અને સરકારો તેને લઈને ચિંતિત છે. આમાંનો એક દેશ દક્ષિણ કોરિયા છે. હાલમાં જ સાઉથ કોરિયાના એક નેતાએ કહ્યું હતું કે જો સ્થિતિ આવી જ રહેશે તો આપણું અસ્તિત્વ જોખમમાં આવી જશે.

You Might Also Like

જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 34 લોકોના મોત

ભારત-અમેરિકા વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે: હર્ષવર્ધન શૃંગલા

ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

TAGGED: birthrate, india, population
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article $201 બિલિયન સંપત્તિના માલિક બન્યા એમેઝોનના CEO બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
Next Article જયપુરમાં મધરાત્રે રાંધણ ગેસનો બાટલો ફાટતાં 3 બાળકો સહિત 5 લોકો થયા આગમાં ખાખ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાસ-ખબરવડોદરા

ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનારા બે આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 34 લોકોના મોત
ભારત-અમેરિકા વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે: હર્ષવર્ધન શૃંગલા
રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી
રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન
રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 34 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાષ્ટ્રીય

ભારત-અમેરિકા વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે: હર્ષવર્ધન શૃંગલા

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાષ્ટ્રીય

ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?