By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
    10 hours ago
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    2 days ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    2 days ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    2 days ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    11 hours ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    11 hours ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    11 hours ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    11 hours ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    11 hours ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    4 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    14 hours ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    6 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકાયો
અમદાવાદ

હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકાયો

Khaskhabar Editor
Last updated: 2025/01/23 at 5:01 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે: અમિત શાહ

હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવતા ગૃહ મંત્રી અમિત શાહ
ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું કાર્ય કરવું પડે છે, કોઈ નેતા નહીં ભારત વિશ્ર્વ ગુરુ બનશે: છજજના ભૈયાજી જોશી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં છે. આજે (23 જાન્યુઆરી) અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે, હિન્દુ બોલવું મનમાં હોય તો પણ મનમાં રાખતા હતા જીભ સુધી નહોતું આવતું, હવે ગર્વથી કહી શકીએ છે. તો બીજી બાજુ છજજના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું કે, ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .આ પ્રેરણા દેવાનો કાર્યક્રમ છે. ભારત અલગ વિચારોનો દેશ છે. કોઈ નેતા નહિ પરંતુ ભારત વિશ્વ ગુરુ બનશે.

હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નવનિર્મિત સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે અને આજના કાર્યક્રમોમાં હાજરી સાથે રાણીપમાં એક જાહેરસભાને પણ સંબોધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા વર્ષોથી મેં કામ કર્યું છે. ગુજરાતમાં અને દેશમાં એમની સાથે કામ કર્યું છે. તેમણે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા છે, પરંતુ તે સૌ કોઈ નિર્ણયની વચ્ચે સૌથી મહત્વનો જો કોઇ નિર્ણય હોય તો મારા મતે આયુષ્યમાન કાર્ડ યોજના છે જેનાથી લોકોને સૌથી વધારે લાભ થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા 10 લાખની સહાય આયુષ્યમાન કાર્ડ હેઠળ મળી રહી છે.
આજે આર્થિક સંકળામણના કારણે કોઇપણ વ્યક્તિનું મોત ન થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સુરતે સમગ્ર દેશમાં છેલ્લા છ વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ હંમેશા સુરતે જાળવી રાખ્યો છે. અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશમાં જાણીતુ બન્યું છે.

- Advertisement -

કેટલીક નવી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોબું સુરતવાળાઓને આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીઓએ કર્યું છે. લગભગ 250 કરોડના ખર્ચે 2 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટની અંદર 13 માળનું અને 110 બેડની સુવિધાઓની આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એનો મને પુરો વિશ્વાસ છે.અહિંસા માટે હિંસાનો માર્ગ પણ લેવો પડે છે. આજે અનેક સંતો છે કે ભૂમિની રક્ષા અજ્ઞાત રહીને કરી રહ્યાં છે. શાંતિનો માર્ગ સમન્વયથી જાય છે. દરેક સંપ્રદાય પોતાની વાત પર ચાલે છે. જે દુનિયાને સાથે લઇને ચાલે છે તે ભારત સિવાય કોઈ દેશ નથી. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ચાલીએ છીએ. હિન્દુ માને છે કે, દેહ જવાનો છે પરંતુ આત્મા અમર છે. જેને સાક્ષી રાખીને કામ કરવાનું છે. આપણને આ જ જન્મભૂમિમાં ફરી જન્મ મળે એ વિચારધારા સાથે લઈને ચાલવાવાળો હિન્દુ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, અમૃત પુત્ર ક્યારેય સમાપ્ત થતો નથી. ન્યાય, સેવા, સહયોગ આપણા જીવનનું મૂલ્ય છે. ગુજરાતમાં પક્ષીઓને દાણા નાખવાની પણ જગ્યા હોય છે. આપણા લોહીમાં સંસ્કાર છે.

સેવા કરનારી સંસ્થાઓ હિંદુ ધર્મની શક્તિ છે. દેશના અલગ અલગ સ્થાનો પર હિન્દુ મેળા યોજાય છે, આ પ્રેરણા દેવાનો કાર્યક્રમ છે. ભારત અલગ વિચારોનો દેશ છે. કોઈ નેતા નહિ પરંતુ ભારત વિશ્વ ગુરુ બનશે.છજજના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, ભારત પુણ્ય ભૂમિ છે, સંતોની અને ત્યાગ તેમજ સમર્પણની ભૂમિ છે.આપણે સ્વતંત્ર દેશમાં જન્મ લીધો છે. સંતો મહંતો હાજર છે ત્યારે આપણે પરિવર્તનનો મુક પ્રેક્ષક ના બનીએ. સેવા કરવાવાળા સૈનિક હોય છે. આજે 1 કરોડ આસપાસ લોકો અન્નદાન કરે છે અને પુણ્ય કમાય છે. સંતોના માર્ગદર્શનથી ઘણું બધું થઇ રહ્યું છે. હિંદુ એટલે ધર્મ અને વિચાર છે, જીવનશૈલી અને મૂલ્ય તેમજ સેવા છે. ધર્મની વાત કરીએ ત્યારે માનવતા છે જેને કર્તવ્ય સાથે જોડવામાં આવે છે. ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .

You Might Also Like

અમદાવાદ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી, સરકારે એરપોર્ટ નજીક અવરોધો તોડી પાડવા માટે નવા નિયમો જાહેર કર્યા

અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ

બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ

TAGGED: ahmedabad, Hindu spiritual fair
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2024માં મોંઘવારી રેકોર્ડબ્રેક, હવે ઘટી શકશે
Next Article સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ
પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો
હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો
સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો
સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

અમદાવાદ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી, સરકારે એરપોર્ટ નજીક અવરોધો તોડી પાડવા માટે નવા નિયમો જાહેર કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમદાવાદગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?