By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    22 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    22 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    22 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    19 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    21 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    21 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    22 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    21 hours ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Dr. Sharad Thakar

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

Khaskhabar Editor
Last updated: 2026/01/17 at 5:03 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી સ્વાભિમાન પર્વનો શુભારંભ કર્યો તે જોઈને મારાં મનમાં મિશ્ર ભાવો જન્મ્યાં. આજથી 1000 વર્ષ પહેલાં લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને ધર્મ ઝનૂની, શૈતાની દિમાગ ધરાવતો, જાહિલ, ગમાર, અસંસ્કારી, મહેમુદ ગઝનવી વિશાળ સૈન્ય લઈને સોમનાથ ભગવાનના મંદિર પર ચડી આવ્યો. ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું. સોમનાથનું જ્યોતિર્લિંગ તોડીને, એના ચાર કકડા કરીને, અબજો રૂપિયાનું ધન લૂંટીને રવાના થઈ ગયો. તેની સાથે આવેલા ઇતિહાસકારો અલ બૈરુની અને કુતબી દ્વારા લખાયેલા ગ્રંથોમાંથી તે સમયની ઘટનાઓનું વિવરણ વાંચવા મળે છે. આપણે જેને સોમ અર્થાત્ ચંદ્રમા દ્વારા સ્થાપિત જ્યોતિર્લિંગ માનીને પૂજતા રહ્યા તે શિવલિંગનું આપણે રક્ષણ કરી શક્યા નહીં. મસ્જિદના દાદર પર જડાયેલા શિવલિંગના એક ભાગ પર પગ મૂકીને વીતેલા એક હજાર વર્ષોમાં કરોડો વિધર્મીઓ પસાર થઈ ગયા. આપણી લાગણીને દુ:ખ અને આઘાત પહોંચતા રહ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી મેં માત્ર એક જ જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે અને તે છે ભગવાન સોમનાથ. ત્રણ મહિના માટે મેં વેરાવળની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી ત્યારે અનેક વાર સોમનાથના દર્શન કરવા ગયો હોઈશ. એક વાતની નિખાલસ કબૂલાત કરું છું કે જ્યારે-જ્યારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે બે હાથ જોડીને ઊભો રહ્યો છું ત્યારે-ત્યારે મારા મનમાં મૂળ જ્યોતિર્લિંગ ઉપર ઓજાર વીંધતો મહેમુદ ગઝનવી તાદૃશ્ય થયો છે. મારા મનમાં દરેક પ્રસંગે એ વિચાર ઉઠ્યો છે કે હું જેના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યો છું તે શિવલિંગ તો માનવ રચિત છે. આ ઑરિજનલ જ્યોતિર્લિંગ નથી. એક મ્લેચ્છ યવન આવીને આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન શિવલિંગના કકડા કરી ગયો ત્યારે ભગવાન શંકર એને બચાવવા માટે કેમ ન આવ્યા? આ સવાલનો જવાબ સમજણ વિકસિત થયા પછી મળ્યો કે ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. આપણા ધર્મસ્થાનોનું રક્ષણ માત્ર શ્રદ્ધાથી નહીં થાય, આપણે એના માટે સામર્થ્ય પણ કેળવવું પડશે. તો પછી આ સ્વાભિમાન પર્વ શા માટે? આખું વર્ષ એ ઘટનાને યાદ કરાવવા માટે કે એક લુટારો આવીને સોમનાથનું લિંગ તોડી ગયો હતો? આવી ઝાકઝમાળ, એનું જીવંત પ્રસારણ, કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતા પૂર, આ બધું સાવ વ્યર્થ નથી જવાનું. ગઈ કાલે પાકિસ્તાન ટીવી ચેનલ પરની એક ડિબેટ જોતો હતો. એક મુસ્લિમ ચિંતકને મેં નિખાલસતાપૂર્વક કબૂલાત કરતાં જોયો અને સાંભળ્યો. ભગવાન શિવજીનો મહિમા અને એનું દર્શન નિહાળીને એણે કહ્યું, “હિન્દુ મહાન ધર્મ છે. આપણે પણ હિન્દુ હતા પણ આપણે આપણો બાપ બદલ્યો”. એક સમાન ઉગઅ ધરાવતાં આપણા જ ભાઈઓએ સદીઓ પહેલાં બીજો ધર્મ અપનાવ્યો એ માટેના સાચા કારણો આપણે જાણતા નથી. મૃત્યુના ભયથી ડરી જઈને, ધનની લાલચથી કે ખરી આસ્થાથી મૂળ હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું હોઈ શકે. આજે એમાના કેટલાંક લોકો હિન્દુ ધર્મની મહાનતાને પ્રમાણે, સ્વીકારે અને જાહેરમાં કબૂલ કરે કે, “હમને અપના બાપ બદલા હૈ.” ત્યારે આ શબ્દોના પડછાયામાંથી મને ભગવાન સોમનાથનું સ્વાભિમાન જાગ્રત થતું દેખાય છે. આપણે હિન્દુઓ ક્યારેય બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતા કે નથી વિચારતા, આપણે માત્ર બીજા ધર્મો દ્વારા આપણા ધર્મની સ્વીકૃતિ જ ઈચ્છીએ છીએ.

You Might Also Like

‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

ઓમ નમ: શિવાય: જેમનું નામ જ કલ્યાણકારી હોય તે સંહાર અને વિનાશ શી રીતે કરી શકે ?

‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે

વિચારોની સંખ્યા ઘટાડીને મનની શક્તિ વધારો…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
Next Article એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Dr. Sharad Thakar

ઓમ નમ: શિવાય: જેમનું નામ જ કલ્યાણકારી હોય તે સંહાર અને વિનાશ શી રીતે કરી શકે ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?