By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    11 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    11 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    12 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    11 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    11 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    12 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    12 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Dr. Sharad Thakar

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

Khaskhabar Editor
Last updated: 2026/01/17 at 5:03 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી સ્વાભિમાન પર્વનો શુભારંભ કર્યો તે જોઈને મારાં મનમાં મિશ્ર ભાવો જન્મ્યાં. આજથી 1000 વર્ષ પહેલાં લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને ધર્મ ઝનૂની, શૈતાની દિમાગ ધરાવતો, જાહિલ, ગમાર, અસંસ્કારી, મહેમુદ ગઝનવી વિશાળ સૈન્ય લઈને સોમનાથ ભગવાનના મંદિર પર ચડી આવ્યો. ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું. સોમનાથનું જ્યોતિર્લિંગ તોડીને, એના ચાર કકડા કરીને, અબજો રૂપિયાનું ધન લૂંટીને રવાના થઈ ગયો. તેની સાથે આવેલા ઇતિહાસકારો અલ બૈરુની અને કુતબી દ્વારા લખાયેલા ગ્રંથોમાંથી તે સમયની ઘટનાઓનું વિવરણ વાંચવા મળે છે. આપણે જેને સોમ અર્થાત્ ચંદ્રમા દ્વારા સ્થાપિત જ્યોતિર્લિંગ માનીને પૂજતા રહ્યા તે શિવલિંગનું આપણે રક્ષણ કરી શક્યા નહીં. મસ્જિદના દાદર પર જડાયેલા શિવલિંગના એક ભાગ પર પગ મૂકીને વીતેલા એક હજાર વર્ષોમાં કરોડો વિધર્મીઓ પસાર થઈ ગયા. આપણી લાગણીને દુ:ખ અને આઘાત પહોંચતા રહ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી મેં માત્ર એક જ જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે અને તે છે ભગવાન સોમનાથ. ત્રણ મહિના માટે મેં વેરાવળની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી ત્યારે અનેક વાર સોમનાથના દર્શન કરવા ગયો હોઈશ. એક વાતની નિખાલસ કબૂલાત કરું છું કે જ્યારે-જ્યારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે બે હાથ જોડીને ઊભો રહ્યો છું ત્યારે-ત્યારે મારા મનમાં મૂળ જ્યોતિર્લિંગ ઉપર ઓજાર વીંધતો મહેમુદ ગઝનવી તાદૃશ્ય થયો છે. મારા મનમાં દરેક પ્રસંગે એ વિચાર ઉઠ્યો છે કે હું જેના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યો છું તે શિવલિંગ તો માનવ રચિત છે. આ ઑરિજનલ જ્યોતિર્લિંગ નથી. એક મ્લેચ્છ યવન આવીને આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન શિવલિંગના કકડા કરી ગયો ત્યારે ભગવાન શંકર એને બચાવવા માટે કેમ ન આવ્યા? આ સવાલનો જવાબ સમજણ વિકસિત થયા પછી મળ્યો કે ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. આપણા ધર્મસ્થાનોનું રક્ષણ માત્ર શ્રદ્ધાથી નહીં થાય, આપણે એના માટે સામર્થ્ય પણ કેળવવું પડશે. તો પછી આ સ્વાભિમાન પર્વ શા માટે? આખું વર્ષ એ ઘટનાને યાદ કરાવવા માટે કે એક લુટારો આવીને સોમનાથનું લિંગ તોડી ગયો હતો? આવી ઝાકઝમાળ, એનું જીવંત પ્રસારણ, કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતા પૂર, આ બધું સાવ વ્યર્થ નથી જવાનું. ગઈ કાલે પાકિસ્તાન ટીવી ચેનલ પરની એક ડિબેટ જોતો હતો. એક મુસ્લિમ ચિંતકને મેં નિખાલસતાપૂર્વક કબૂલાત કરતાં જોયો અને સાંભળ્યો. ભગવાન શિવજીનો મહિમા અને એનું દર્શન નિહાળીને એણે કહ્યું, “હિન્દુ મહાન ધર્મ છે. આપણે પણ હિન્દુ હતા પણ આપણે આપણો બાપ બદલ્યો”. એક સમાન ઉગઅ ધરાવતાં આપણા જ ભાઈઓએ સદીઓ પહેલાં બીજો ધર્મ અપનાવ્યો એ માટેના સાચા કારણો આપણે જાણતા નથી. મૃત્યુના ભયથી ડરી જઈને, ધનની લાલચથી કે ખરી આસ્થાથી મૂળ હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું હોઈ શકે. આજે એમાના કેટલાંક લોકો હિન્દુ ધર્મની મહાનતાને પ્રમાણે, સ્વીકારે અને જાહેરમાં કબૂલ કરે કે, “હમને અપના બાપ બદલા હૈ.” ત્યારે આ શબ્દોના પડછાયામાંથી મને ભગવાન સોમનાથનું સ્વાભિમાન જાગ્રત થતું દેખાય છે. આપણે હિન્દુઓ ક્યારેય બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતા કે નથી વિચારતા, આપણે માત્ર બીજા ધર્મો દ્વારા આપણા ધર્મની સ્વીકૃતિ જ ઈચ્છીએ છીએ.

You Might Also Like

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

સાઉન્ડ ઓફ સાયલન્સ

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ

કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
Next Article એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorDr. Sharad Thakar

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorDr. Sharad Thakar

સાઉન્ડ ઓફ સાયલન્સ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Dr. Sharad Thakar

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?