By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 hour ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 hour ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    1 hour ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    1 hour ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    53 minutes ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    57 minutes ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખોડલધામ-સરદારધામ વિવાદમાં વ્યક્તિગત, તો અંબાજી ગાદીના પ્રશ્નમાં સંતોનો અહમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખોડલધામ-સરદારધામ વિવાદમાં વ્યક્તિગત, તો અંબાજી ગાદીના પ્રશ્નમાં સંતોનો અહમ
રાજકોટ

ખોડલધામ-સરદારધામ વિવાદમાં વ્યક્તિગત, તો અંબાજી ગાદીના પ્રશ્નમાં સંતોનો અહમ

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 4:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ-જૂનાગઢના વિવાદ મુદ્દે બાવળિયાનું નિવેદન

ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો : કુંવરજી બાવળિયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ સહિત રાજ્યભરમાં E KYCમાં સર્વર ડાઉન હોવાને કારણે પ્રશ્ર્નો સર્જાયા છે ત્યારે આજે અહીં રાજકોટની રામકથામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીના પ્રશ્ર્નો માટે નવા સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી સર્વર ડાઉનની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે આ સાથે જ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના વિવાદ બાબતે નિવેદન આપ્યું કે તે બાબત એકબીજાના અહમની છે તેનાથી સમાજે દૂર રહેવું જોઈએ તો સાથે જ જૂનાગઢની અંબાજીની ગાદીના વિવાદમાં પણ કહ્યુ કે ધર્મ અને સેવાનું કામ કરતા સંતોનો અહમ સામે આવ્યો છે. સંતો કંઈક મેળવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગે છે. રાજયના પાણી પુરવઠા અને અન્ન નાગરિક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ઊ ઊુંભ મુદ્દે જે સર્વર ડાઉનના પ્રશ્ર્નો છે તે બાબતે ગઈકાલે જ વિભાગના અધિકારીઓ સાથે તેમજ ગુજરાતના ઈંઝ સેલ વિભાગ સાથે બેઠક થઈ. જેથી એક બે દિવસમાં નવા સોફ્ટવેરનું નિર્માણ કરી રહ્યા છીએ. જેથી સોફ્ટવેરના કારણે જે પ્રશ્નો સર્જાય છે તે આગામી સમયમાં નહીં રહે. ઈ કેવાયસીનો આગ્રહ એટલા માટે છે કે ઘણી વખત ગરીબ લોકોને રાસન મળવું જોઈએ તે સમયસર મળતું નથી અને તેને લીધે રાજ્ય સરકારને પણ અપજશ મળે છે. જેથી લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવશે. આ ઉપરાંત આ પ્રકારની સમસ્યાથી ક્યાંક રાજ્ય સરકારને બદનામ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે.

આ ઉપરાંત પાટીદાર સમાજમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખોડલધામ સાથે સંકળાયેલા જૂનાગઢના પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલાની ઘટના બાદ બંને સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિક બાબતોમાં ઘણી વખત કોઈ વ્યક્તિ દ્વારા પોતાનો અહમ સંતોષવા માટે કામ થતું હોય છે. જેથી સમાજે આવી બાબતોમાં પડવું ન જોઈએ. રાજ્ય સરકારનું એવો પ્રયત્ન છે કે તમામ ધર્મોને સાથે રાખીને ચાલવું જોઈએ ત્યારે આવા જ્ઞાતિના વાડા ન બનાવવા જોઈએ. સાથે જ અમારો સમાજ મોટો છે તેમ કહીને આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સમાજ તેને સ્વીકારશે નહીં. જ્યારે જૂનાગઢના અંબાજી ગાદીને લઇને થઈ રહેલા વિવાદ અંગે જણાવ્યું હતું કે, જે સમગ્ર વિવાદ ધાર્મિક જગ્યા બાબતનો છે. સંતો નું કામ સેવાનું હોય છે અને ધર્મનું હોય છે તેને બદલે તેઓ પણ પોતાનો અહમ સંતોષવા માટે કાર્યકર્તા હોય તેવું લાગે છે એટલે કે તેઓ કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

You Might Also Like

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

TAGGED: AMBAJI, khodaldham, Rajkot, Sardardham, રાજકોટ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લંડનમાં 11મી સદીનું ઐતિહાસિક ફિશ અને મીટ માર્કેટ બંધ કરાશે: વર્તમાન કિંમત 1 અબજ પાઉન્ડથી વધુ
Next Article 3 ડિસેમ્બરે રાજકોટની 700 સહિત રાજ્યની 40 હજાર પ્રિ-સ્કૂલ બંધ પાળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?