By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    5 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    5 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    6 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    1 hour ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    1 hour ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    1 hour ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    5 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    5 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    4 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2000ની નોટને લઇને લોકોમાં ઉચાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 2000ની નોટને લઇને લોકોમાં ઉચાટ
ખાસ-ખબરરાષ્ટ્રીય

2000ની નોટને લઇને લોકોમાં ઉચાટ

Khaskhabar Editor
Last updated: 2023/05/20 at 3:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બેંકોમાં સવારથી ભીડ જામી: બજારોમાં લેવડ-દેવડ અટકી: પેટ્રોલ પંપો પર લાઈનો લાગી

રિઝર્વ બેંકની 2000ની નોટ અંગેની જાહેરાત બાદ દેશભરમાં મચી અફડા-તફડી વેપારીઓએ 2000ની નોટ લેવાનો ઇન્કાર કર્યો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
બેંકોમાં 2000ની નોટ પરત આપવાનો પરિપત્ર જાહેર થયા બાદ ગઇકાલે સાંજે દિલ્હીના બજારોમાં અરાજકતા જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે લોકો દરેક દુકાનમાં 2000ની નોટો સાથે ભીડ કરવા લાગ્યા. જેના કારણે પરેશાન વેપારીઓએ 2000ની નોટ લેવાની ના પાડી દીધી હતી. તે જ સમયે, ઘણા મોટા ઉદ્યોગપતિઓને કરોડોની ચૂકવણી અટકી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે 2000ની નોટ બંધ કરવાના નિર્ણયને કારણે ફરી એકવાર મંદીનો સામનો કરવો પડશે. મોટા ઉદ્યોગપતિઓ તેનાથી વધુ પ્રભાવિત થશે. 2000ની નોટ બંધ થવાના સમાચાર આવતા જ રાત્રે 8 વાગ્યા પછી બજારોમાં ભીડ વધવા લાગી. લોકો સામાન ખરીદવા માટે બે હજારની નોટ લઈને પહોંચવા લાગ્યા છે. કેટલાક દુકાનદારો બદલી રહ્યા છે અને કેટલાક ના પાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 23 મેથી લોકો 2000ની નોટ બદલી શકશે. તેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવી છે. આજે સવારે અનેક બેંકોમાં નોટો બદલાવવા લાઇનો જોવા મળી હતી.

રૂપિયા 1000ની નોટ પાછી આવશે!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે સાંજે રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ફરી વખત નવેસરથી રૂપિયા 1000ની નોટ દાખલ કરવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્ર સરકારના માહિતગાર સુત્રોએ કહ્યું કે 2016માં રૂા.500 અને 1000ની નોટ રદ્દ કરવામાં આવી હતી ત્યારબાદ ફરી 500ની નવી નોટ દાખલ થઇ હતી. હવે 2000ની નોટ સકર્યુલેશનમાંથી પાછી ખેંચવાનું જાહેર કરવામાં આવ્યું છે અને તેના સ્થાને રૂપિયા 1000ની નવી નોટ ફરી દાખલ કરવામાં આવે તેવી શકયતા છે. 2000ની નોટ સકર્યુલેશનમાંથી પાછી ખેંચવાના નિર્ણયના દેશભરમાં તિવ્ર પ્રત્યાઘાતો પડ્યા જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જોકે 2016ની પરિસ્થિતિનું પુનરાવર્તન રોકવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે અને વિવિધ વિકલ્પો પણ આપવામાં આવ્યા હોવા છતાં જુદા-જુદા તર્ક વિતર્કો વ્યકત થયા છે અને બજારોમાં પણ અફડા-તફડી મચી ગઈ છે.

- Advertisement -

જેમની પાસે બેંક ખાતું નથી, તેઓ 2000 રૂપિયાની નોટ ક્યાં અને કેવી રીતે બદલી શકશે?
છઇઈંએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે. આ માટે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. હવે સવાલ એ છે કે શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે. ભારતીય રિઝર્વ બેંકે ‘કલીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

127 દિવસમાં એક વ્યક્તિ કુલ 26 લાખ રૂપિયા જ બદલી શકાશે

ફરી એકવાર કાળું નાણું મોટા પાયે બહાર આવવાની આશા છે
ખાસ-ખબર સંવાદદાતા
જો તમે 2000 રૂપિયાની ગુલાબી નોટ બદલવા માંગો છો, તો તમે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો. અથવા તમે કોઈપણ બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલાવી શકો છો. આરબીઆઇ અનુસાર, 23 મે, 2023થી તમે બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકો છો અને આ કામ તમે 30 સપ્ટેમ્બર સુધી જ કરી શકશો. પરંતુ આરબીઆઈએ તેના પર એક મર્યાદા પણ લગાવી છે કે ગ્રાહકો એક દિવસમાં 20 હજાર રૂપિયાની હદ સુધી જ બેંકમાં 2000ની ગુલાબી નોટ જમા અથવા બદલી શકશે.
આરબીઆઈનું કહેવું છે કે 23 મે 2023થી 30 સપ્ટેમ્બર 2023 સુધી એક દિવસમાં માત્ર 20000 હજાર રૂપિયા જ જમા કે બદલી શકાશે.સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે માત્ર 127 દિવસનો સમય મળશે. આ દરમિયાન તમામ લોકોએ પોતાનું આખું કામ પૂરું કરવું પડશે. એટલે કે 127 દિવસમાં દરેક ગ્રાહક માત્ર 2540000 રૂપિયા જમા અથવા એક્સચેન્જ કરી શકશે.

You Might Also Like

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી

TAGGED: demolished, rbi, RUPEES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગૃહ મંત્રી શાહ આજથી બે દિવસ ગુજરાતમાં
Next Article હિરોશિમામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાફ વાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?