By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    23 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    24 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    24 hours ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    1 day ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
    9 minutes ago
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    22 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    1 day ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    4 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 day ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 day ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના 20 લાખ આવાસોને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ મળશે: મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગુજરાતના 20 લાખ આવાસોને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ મળશે: મોદી
રાષ્ટ્રીય

ગુજરાતના 20 લાખ આવાસોને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ મળશે: મોદી

Khaskhabar Editor
Last updated: 2024/09/16 at 1:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગાંધીનગરમાં 140 દેશોના 25 હજારથી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં રીન્યુએબલ એનર્જી સમીટને ખુલ્લી મુક્તા વડાપ્રધાન

ભારતમાં સોલાર પાવરની ચર્ચા ન હતી ત્યારે ગુજરાતમાં સેંકડો પ્લાન્ટ લાગી ચૂક્યા હતા: મોદી

- Advertisement -

2030 સુધીમાં દેશમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનું રક્ષણ: દેશમાં 70 સોલાર સીટી બનાવાશે

પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજનામાં 130 લાખ લાભાર્થી: દેશનું દરેક ઘર ઉર્જા ઉત્પાદન કરવા જઇ રહ્યું છે

આવતીકાલે પોતાનો 74મો જન્મદિન મનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગુજરાત પ્રવાસમાં બીજા દિવસે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રીન્યુએબલ એનર્જી સમીટનો પ્રારંભ કરતા કહ્યું કે, એક સમયે ભારતમાં સોલાર પાવરની ચર્ચા ન હતી ત્યારે ગુજરાતમાં સેંકડો પ્લાન લાગી ગયા હતા.

- Advertisement -

મહાત્મા મંદિર ખાતે મોદીએ વિશ્વના 140 દેશોના 25000થી વધુ પ્રતિનિધિને આવરી લેતા આ સમીટમાં કહ્યું કે ભારતે 20,000 કરોડ રૂપિયાનું ગ્રીન હાઇડ્રોજન મીશન લોંચ કર્યું છે. આ ઉપરાંત રી-યુઝ પ્લાસ્ટીક ટેકનોલોજી પણ વિકસાવાશે અને દેશમાં અયોધ્યા સહિત 70 સોલાર સીટી વિકસાવાશે. તેઓએ કહ્યું કે પાંચ વર્ષમાં 500 ગીગા વોટ બીન પરંપરાગત ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક છે.

વડાપ્રધાન સૂર્યોદય મફત વિજળી યોજના હેઠળ 130 લાખ લોકોએ તેનો લાભ લીધો છે અને આગામી દિવસોમાં ભારતે રેલવે પણ કાર્બન ઉત્સર્જનમાં નેટ-0 બની જશે. શ્રી મોદીએ કહ્યું કે ફકત ટોચ પર પહોંચવાનું નહીં પરંતુ ટકી રહેવાનું આયોજન છે અને તેથી જ સોલાર પાવર, ન્યુકિલયર પાવર, વીલ્ડ પાવરને પણ દેશને આગળ વધારવાનો છે અને ભારતનું એક એક ઘર ઉર્જા ઉત્પાદન કરવા જઇ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે દરેક ક્ષેત્ર માટે ગ્રીન એનર્જીમાં મોટા નિર્ણયો લીધા છે.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે રીન્યુએબલ એનર્જીમાં ગુજરાત એ મોખરાનું રાજ્ય છે અને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. ઉર્જા સંગ્રહ માટે ગુજરાતમાં 50 જગ્યાઓની ઓળખ કરી લેવામાં આવી છે.

આ અગાઉ વડાપ્રધાને ગ્રીન એનર્જી પ્રદર્શન પણ નિહાળી હતી અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. આ સમીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર છે. ત્રણ દિવસ ચાલનારા આ સમીટમાં ઓસ્ટ્રેલીયા, જર્મની સહિતના દેશો ભાગ લઇ રહ્યા છે.

સમારોહની સાથે સાથે
મોદીએ કહ્યું કે અમેરિકાના વડાપ્રધાન બરાક ઓબામા ભારત આવ્યા તે સમયે કહેતા હતા કે અહીં કામનું કોઇ પ્રેશર નથી. પણ મને પ્રેશર એટલા માટે નથી કે હું ભાવિ પેઢી માટે કામ કરવા માંગુ છે.
અયોધ્યાને સોલાર સીટી બનાવવા છે:- મોઢેરામાં જુનુ સૂર્ય મંદિર છે અને આ ગામ સોલાર લિજે બની ગયું છે.
જી-20 દેશોના સમુહમાં ભારત એક જ છે કે જે રીન્યુએબલ ઉર્જામાં સૌથી આગળ છે.
 ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનો હબ બનશે: મુખ્યમંત્રી

ભારત આગામી એક હજાર વર્ષ માટે પાયો બનાવી રહ્યું છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી મીટને ખુલ્લી મુકી હતી અને કહ્યું હતું કે ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તેનો ઉદ્ેશ આગામી એક હજાર વર્ષ માટે દેશના વિકાસ માટે પાયો નાખવાની અમારી સરકારની ગણતરી છે અને વિશ્ર્વના દેશો જ્યારે હજુ પરંપરાગત ઉર્જાભણી નજર કરે છે ત્યારે ભારતે બીનપરંપરાગત ઉર્જાને મહત્વ આપ્યું છે.

ગાંધીનગરની શાલીન-ટુ સોસાયટીમાં સોલાર પેનલ નિહાળતા મોદી: છત પર પહોંચી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના વાવોલમાં શાલીન-ટુ સોસાયટીની મુલાકાત લીધી હતી આ સોસાયટીમાં 22 ઘર સોલાર પેનલ લગાડવામાં આવી છે. અને વડાપ્રધાને બંગલા નં.53માં પહોંચીને છત પર જઇ બંગલા માલિકા જકસી સુથાર અને તેના પરિવાર સાથે વાતચીત કરી હતી તેમજ સૂર્યઘર યોજનાથી થતાં ફાયદાની ચર્ચા કરી હતી.

મોદીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ દરેક ઘર 15 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે. વડાપ્રધાન આ સોસાયટીમાં 18 મીનીટ રોકાયા હતા અને તેઓએ દરેક પરિવાર પાસેથી માહિતી મેળવી હતી.

You Might Also Like

2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

TAGGED: Gujarat, PM Modi, Pradhan Mantri Suryaghar Yojana
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરવામાં આવ્યું
Next Article અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નની ગ્રંથિમાં બંધાયા, સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

જલદી ફૂગ્ગો ફૂટશે, સોનું-ચાંદી અને ક્રિપ્ટો મોંઘાં થઇ જશે… પ્રખ્યાત લેખકની ‘ભવિષ્યવાણી’

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું
આગામી તહેવારોને પગલે વેરાવળના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂનાં લેવાયા
ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?