By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારીઓ અને અધિકારીઓ માટે ફ્રી વિઝા કરાર
    2 hours ago
    વિવાદિત સરહદ પર થાઇલેન્ડ અને કંબોડિયામાં ગોળીબાર, 9 લોકોના મોત
    2 hours ago
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    23 hours ago
    કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
    1 day ago
    થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્રધાનમંત્રી મોદીએ કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી, ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષનો છોડ આપ્યો
    18 minutes ago
    કન્ટેન્ટ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સરકારે ઉલ્લુ, ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો
    32 minutes ago
    નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બીજા વડાપ્રધાન બન્યા
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદી બે દિવસની ઐતિહાસિક મુલાકાત માટે માલદીવ પહોંચ્યા, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ભવ્ય સ્વાગત કર્યું
    2 hours ago
    દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ UAE, ભારત 67મા નંબરે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 day ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    2 days ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    4 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    1 week ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    40 minutes ago
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    2 days ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    3 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    4 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    1 hour ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 day ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    6 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    6 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    7 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીને અંધાપો આવી ગયો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીને અંધાપો આવી ગયો!
અમદાવાદ

મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીને અંધાપો આવી ગયો!

Khaskhabar Editor
Last updated: 2024/01/16 at 4:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

સારવારની આડઅસર

3 તારીખ પછીના ઓપરેશન અંગે કરીશું ચકાસણી: આરોગ્ય અધિકારી
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાંમાં આંખની સારવાર કરાવ્યા બાદ અચાનક જ દર્દીઓને અંધાપાની અસર થતા પીડીત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિકનિયામક દ્વારા તબીબો અને અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી ઓપરેશન નહી કરવાની સૂચના આપી હતી.
અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિક હોસ્પિટલ વિવાદમાં આવવા પામી છે. જેમાં આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થવા પામી હતી. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં ત્રણ મહિલા અને બે પુરૂષ દર્દીઓ (ઉ.વર્ષ.50) થી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિક નિયામક ડૉ. નિલમ પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં તમામ લોકોની સારવાર થઈ હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. કુલ 103 લોકોનાં ઓપરેશન થયા હતા. 3 તારીખ પછીનાં ઓપરેશન અંગે ચકાસણી કરીશું. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં ઓપરેશન નહી થાય તેમ જણાવ્યું હતુ.
અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખને અસર થઈ છે. 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી રહ્યા છે. તપાસની એક ટીમ માંડલ ગામ ખાતે રવાના કરવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા

17 વર્ષની દુષ્કર્મ પીડિતા બાળકને જન્મ આપશે: 32 સપ્તાહનો ગર્ભ હોવાથી ગર્ભપાત જોખમી

ગુજરાત રાજકીય ડૉનેશન ગોલમાલનું હબ! ગેરમાન્ય પક્ષોએ 73% દાન મેળવ્યું

ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી

પ્લેનનાં કેપ્ટન સુમિત સભરવાલે ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી

TAGGED: ahmedabad, BLIND, cataractsurgery, Mandal, patients, RamanandTrustHospital
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ગુજરાતમાંથી અંદાજે 5000 કરોડનો વેપાર થશે
Next Article ‘માફી માંગું છું, ફરી આવું નહીં થાય’: ફેસબુક ગ્રુપમાં વિવાદિત પોસ્ટ મૂકનાર અક્ષય દવેએ માફી માંગી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી, ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષનો છોડ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
કન્ટેન્ટ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સરકારે ઉલ્લુ, ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો
નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બીજા વડાપ્રધાન બન્યા
શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારીઓ અને અધિકારીઓ માટે ફ્રી વિઝા કરાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

17 વર્ષની દુષ્કર્મ પીડિતા બાળકને જન્મ આપશે: 32 સપ્તાહનો ગર્ભ હોવાથી ગર્ભપાત જોખમી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

ગુજરાત રાજકીય ડૉનેશન ગોલમાલનું હબ! ગેરમાન્ય પક્ષોએ 73% દાન મેળવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?