By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    4 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    4 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    4 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    4 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    5 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    5 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    7 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં બે માસમાં 156 ધાર્મિક દબાણો દુર કરાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > રાજ્યમાં બે માસમાં 156 ધાર્મિક દબાણો દુર કરાયા
અમદાવાદ

રાજ્યમાં બે માસમાં 156 ધાર્મિક દબાણો દુર કરાયા

Khaskhabar Editor
Last updated: 2025/02/13 at 4:05 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા જિલ્લા-કોર્પોરેશન સ્તરે કમિટિઓની રચના

458ને દબાણોને નોટિસ અપાઇ: હાઈકોર્ટમાં પટેલ સરકારનો જવાબ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.13
રાજ્યભરમાં જાહેર રસ્તા સહિતના સ્થળોએ અડચણરૃપ ધાર્મિક સ્થાનો હટાવવા અંગેની સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અમલીકરણ માટે થયેલી સુઓમોટો પીઆઇએલમાં રાજય સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા મામલે સુપ્રીમકોર્ટના નિર્દેશના ઝડપી અમલીકરણના ભાગરૃપે જિલ્લા સ્તરે અને કોર્પોરેશન સ્તરે કમીટીઓની રચના કરાઇ છે. રાજયના દરેક જિલ્લાઓમાં આવી કમીટીની રચના થઇ ચૂકી છે. જેમાં 458 જેટલા આવા દબાણોને નોટિસ અપાઇ છે, તો, 2607 કિસ્સામાં સ્થાનિક અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી છે. ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તે માટે તંત્ર અને સત્તાવાળાઓ કટિબધ્ધ છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.4થી માર્ચે રાખી હતી.

- Advertisement -

બીજી બાજુ એડવોકેટ જનરલએ ગુજરાત હાઇકોર્ટમાં એક અહેવાલ રજૂ કરીને જણાવાયું કે, તા.21-11-2024થી તા.31-1-2025 સુધી રાજયમાં કુલ 156 જેટલા ગેરકાયદે અને અવરોધરૃપ ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જરૃર પડયે આવા કેસોમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા સરકારપક્ષને તાકીદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત 03 ડીસેમ્બરની સુનવણીમાં કોર્ટને જણાવાયુ હતું કે, 11 સપ્ટેમ્બર 2024 થી 20 નવેમ્બર, 2024 સુધીના બે મહિનામાં 261 ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 236 જિલ્લા અને 25 કોર્પોરેશન વિસ્તારમાંથી દૂર કરાયા છે. 56ને રિલોકેટ કરાયા છે અને 25 ધાર્મિક દબાણને નિયમિત કરાયા છે. મોટાભાગના દબાણો જાહેર સ્થળો, માર્ગ અને બગીચાઓની જગ્યાએથી દૂર કરાયા છે. હાઈકોર્ટે ગૃહ વિભાગના સચિવને સોગંદનામું કરવા અને આ મામલે પ્રગતિ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આદેશ કર્યો હતો. આજરોજ થયેલી સુનાવણીમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ હાઇકોર્ટે રાજયના ગૃહવિભાગને પણ આવા ધાર્મિક સ્થાનો હટાવવાના સમયે તેઓને પૂરતો અને યોગ્ય પોલીસ બંદોબસ્ત આપવા પણ નિર્દેશ કર્યો હતો.

હાઇકોર્ટે ધાર્મિક સ્થાનોની સમીક્ષા અને તેને દૂર કરવા મુદ્દે જિલ્લા સ્તરે રચાયેલી કમીટીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિના દરમ્યાન હાથ ધરાયેલી કામગીરીનો રિપોર્ટ પણ સરકાર પાસેથી માંગ્યો છે. રાજયમાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો હટાવવા અંગેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું કે, રાજયમાં ઉપરોકત સમયમર્યાદામાં હટાવાયેલા કુલ 156 ધાર્મિક સ્થાનો પૈકી 127 ધાર્મિક સ્થાનો જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવી જગ્યામાંથી દૂર કરાયા છે, જયારે 29 ધાર્મિક સ્થાનો મહાનગરપાલિકા હસ્તકની જગ્યામાંથી દૂર કરાયા છે. આ સિવાય કેટલાક ધાર્મિક સ્થાનોને તેમના મૂળ સ્થાનેથી હટાવી અન્ય સ્થાને રિલોકેટ પણ કરાયા છે. સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા મામલે સુપ્રીમકોર્ટના નિર્દેશાના ઝડપી અમલીકરણના ભાગરૃપે જિલ્લા સ્તરે અને કોર્પોરેશન સ્તરે કમીટીઓની રચના કરાઇ છે.રાજયના દરેક જિલ્લાઓમાં આવી કમીટીની રચના થઇ ચૂકી છે. જેમાં 458 જેટલા આવા દબાણોને નોટિસ અપાઇ છે, તો, 2607 કિસ્સામાં સ્થાનિક અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી છે. ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તે માટે તંત્ર અને સત્તાવાળાઓ કટિબધ્ધ છે.

- Advertisement -

You Might Also Like

અમદાવાદના ઇસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, 20 JCB અને 500 મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે કાર્યવાહી કરવામાં આવી

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓએ હરિદ્વારનાં મંદિરોમાં રેકી કર્યાનો ઘટસ્ફોટ

શું વધુ માર્ક્સ ધરાવતા EWS ઉમેદવારને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે? : ગુજરાત હાઇકોર્ટ

તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપી કાર્યવાહી

અમદાવાદના એક અજાણ્યા વાહને 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવુ ઈન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું
Next Article ગેરશિસ્ત આચરનાર સામે ચૂંટણી બાદ પગલાં: ભાજપે પ્રથમ વખત અસંતોષનો પણ સરવે કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના ઇસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, 20 JCB અને 500 મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે કાર્યવાહી કરવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદ

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓએ હરિદ્વારનાં મંદિરોમાં રેકી કર્યાનો ઘટસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

શું વધુ માર્ક્સ ધરાવતા EWS ઉમેદવારને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે? : ગુજરાત હાઇકોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?