By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    3 minutes ago
    માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
    3 hours ago
    અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
    3 hours ago
    ‘હુમલો કરવા તૈયાર’: તણાવ વધતાં બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં 51 સ્થળોએ હુમલો કર્યો
    4 hours ago
    તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ભય બિન પ્રીત ન હોય’
    47 minutes ago
    બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો: યોગી
    51 minutes ago
    યુદ્ધવિરામ: સરહદી જિલ્લાઓ ફરી ધબકતાં થયા: બજારો ખુલી-પરિસ્થિતિ સામાન્ય
    57 minutes ago
    નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
    1 hour ago
    સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “આ નિર્ણય સરળ નથી પણ યોગ્ય લાગે છે”: વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
    4 hours ago
    ઇંગ્લેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહને ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું જોઈએ: અનિલ કુંબલે
    2 days ago
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    3 days ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    4 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    4 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    5 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    6 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    6 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 hours ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 hours ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    6 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    6 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 hour ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ શહેરની 1360 આંગણવાડીમાં ભૂલકાંઓને શિક્ષણની સાથે કુપોષણ નાબૂદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ શહેરની 1360 આંગણવાડીમાં ભૂલકાંઓને શિક્ષણની સાથે કુપોષણ નાબૂદી
રાજકોટ

રાજકોટ શહેરની 1360 આંગણવાડીમાં ભૂલકાંઓને શિક્ષણની સાથે કુપોષણ નાબૂદી

Khaskhabar Editor
Last updated: 2024/08/22 at 5:32 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

91,566 લાભાર્થીઓને વિશિષ્ટ આહાર આપવામાં આવે છે

44,107 બાળકોને બાલશકિત, 30,598 કિશોરીઓને પૂર્ણાશક્તિ, 9,560 સગર્ભાઓ, 7,301 ધાત્રી માતાઓને અપાતો માતૃશક્તિ આહાર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે. રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવા બાળકોનો પાયો મજબૂત કરવો જરૂરી છે. જો બાળક તંદુરસ્ત હશે તો તે ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત ડગલા માંડી શકશે. આ બાબતને ધ્યાને લઈ રાજ્ય સરકારના આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા કુપોષણ નાબુદી માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટની 1360 આંગણવાડીમાં ભૂલકાઓને શિક્ષણની સાથે કુપોષણ નાબૂદીનું અભિયાન ચલાવવામાં આવે છે,
જેમાં 44,107 બાળકોને બાલશકિત, 30,598 કિશોરીઓને પૂર્ણાશક્તિ, 9,560 સગર્ભાઓ, 7,301 ધાત્રી માતાઓને માતૃશક્તિ આહાર સહિત 91,566 લાભાર્થીઓને વિશિષ્ટ આહાર આપવામાં આવે છે.

મુખ્યમંત્રી દ્વારા બાળકોના કુપોષણ નાબુદી તેમજ સર્વાંગી વિકાસ માટે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ આપી સગર્ભાવસ્થાથી લઇ 1000 દિવસ એટલે કે બે વર્ષ સુધી માતાને પ્રોટીન અને અન્ય પોષક તત્વોયુક્ત ખોરાક રાશન સ્વરૂપે આપવામાં આવે છે. આઇ.સી.ડી.એસ.વિભાગ અંતર્ગતની આંગણવાડીઓ દ્વારા તેમના વિસ્તારમાં કુપોષણ નાબુદી સાથે જ બાળકના પાયાનું શિક્ષણ એવા પૂર્વ પ્રાથમિક શિક્ષણની સારી સવલતો આપવામાં આવી રહી છે.

- Advertisement -

રાજકોટ જિલ્લાની 1360 આંગણવાડી દ્વારા 11 તાલુકામાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ, પોષણયુક્ત ખોરાક અને ટી.એચ.આર દ્વારા જિલ્લાની કિશોરીઓને સુપોષિત કરવા હેતુ પૂર્ણા શક્તિ, બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા બાલશક્તિ તેમજ સુપોષિત માતા માટે તેઓને માતૃશક્તિ નામક વિશિષ્ટ આહાર આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કુલ 91,566 લાભાર્થીઓને વિશિષ્ટ આહાર આપવામાં આવે છે.

જેમાં 9,560 સગર્ભાઓ અને 7,301 ધાત્રી માતાઓને માતૃશક્તિ આહાર, 44,107 બાળકોને બાલશકિત આહાર અને 30,598 કિશોરીઓને પૂર્ણાશક્તિ આહારનો લાભ મળી રહ્યો છે.જ્યારે 2195 સગર્ભાઓ અને 12,537 ધાત્રી માતાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત રાશન આપવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી અને ગોંડલના રહેવાસી દિશાબેન સાદરાણી કહે છે કે, “મારું બાળક હાલ 8 મહિનાનું છે, મને સગર્ભાવસ્થા દરમિયાનથી જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ મળ્યો છે, જે હજુ પણ 1000 દિવસ પૂર્ણ થશે ત્યાં સુધી મને મળશે. જેમાં મને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લીટર સિંગતેલ નિ:શુલ્ક આપવામાં આવે છે. આથી, મારા અને મારા બાળકના પોષણમાં ખૂબ સુધારો થયો છે. જે બદલ હું મુખ્યમંત્રીની ખૂબ-ખૂબ આભારી છું.” તો માતૃશક્તિ ટી.એચ.આર પેકેટનો લાભ લેતા ધાત્રી માતા મોનિકાબેન રૈયાણી કહે છે કે, “મારું બાળક હાલ અઢી મહિનાનું છે. મને દર મહિને ચાર પેકેટ માતૃશક્તિ આહારના મળે છે. માતૃશક્તિના પેકેટથી ડિલિવરી બાદની મારા શરીરમાં પોષણની જરૂરિયાત પૂરી થાય છે. જેનાથી મારું બાળક પણ ખૂબ તંદુરસ્ત છે. સરકારની યોજનાનો આ લાભ હું લઈ રહી છું.”

You Might Also Like

રાજકોટના બેડી યાર્ડના 145 જેટલા વેપારીઓ સાથે 17 કરોડની છેતરપિંડી

સમસ્ત મહાજન દ્વારા કે.કે.વી હોલ ખાતે નિશુલ્ક પાણીનું પરબ અને છાશ કેન્દ્ર શરૂ

હેમાબેન આચાર્યના દુ:ખદ અવસાનથી સમાજ તેમજ ભાજપને ન પુરી શકાય તેવી ખોટ: રાજુ ધ્રુવ

રાજકોટ શહેરના આંગણે સમસ્ત કોળી સમાજનો શાહી રજવાડી સમૂહલગ્ન યોજાશે

બાપ-દીકરીની જોડીએ રૂા.1,11,500ની ઘરફોડ ચોરી કરી

TAGGED: education, eradicate malnutrition, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તહેવારોને લઈ વેરાવળમાં ફૂડ વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ
Next Article ‘યુરીયા સાથે બીજું ખાતર લેવાની ફરજ પડાશે તો લાયસન્સ રદ્દ કરાશે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટના બેડી યાર્ડના 145 જેટલા વેપારીઓ સાથે 17 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 22 seconds ago
થાનગઢ રોડ પર અનધિકૃત બાંધકામ ધરાવતી હોટલો પર બુલડોઝર ફરી વળ્યું
યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
ધ્રાંગધ્રાના વાવડી ગામે સીમમાંથી પથ્થરનું ખનન કરતા એક ટ્રક અને ક્રેન મશીન જપ્ત
સમસ્ત મહાજન દ્વારા કે.કે.વી હોલ ખાતે નિશુલ્ક પાણીનું પરબ અને છાશ કેન્દ્ર શરૂ
હેમાબેન આચાર્યના દુ:ખદ અવસાનથી સમાજ તેમજ ભાજપને ન પુરી શકાય તેવી ખોટ: રાજુ ધ્રુવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના બેડી યાર્ડના 145 જેટલા વેપારીઓ સાથે 17 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 23 seconds ago
રાજકોટ

સમસ્ત મહાજન દ્વારા કે.કે.વી હોલ ખાતે નિશુલ્ક પાણીનું પરબ અને છાશ કેન્દ્ર શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

હેમાબેન આચાર્યના દુ:ખદ અવસાનથી સમાજ તેમજ ભાજપને ન પુરી શકાય તેવી ખોટ: રાજુ ધ્રુવ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?