ગીર-સોમનાથમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા માટે સરકારશ્રીના સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં 100મી સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકવામાં આવી હતી. બાળકોમાં નાનપણથી જ આંતરિક શક્તિ ખીલી ઉઠે તે માટે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં વધુ સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો.
ગિર-સોમનાથમાં 100મી ‘સ્માર્ટ આંગણવાડી’

Follow US
Find US on Social Medias