By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 hours ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    3 hours ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    3 hours ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    4 hours ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    32 minutes ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    1 hour ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    22 hours ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    22 hours ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    2 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    2 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    5 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    5 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 hours ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 day ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    1 day ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    2 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    4 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમારા ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર છે? કઈ દિશામાં લગાવવાથી દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > તમારા ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર છે? કઈ દિશામાં લગાવવાથી દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ
ધર્મ

તમારા ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર છે? કઈ દિશામાં લગાવવાથી દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ

Khaskhabar Editor
Last updated: 2022/06/25 at 12:46 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

રાધા-કૃષ્ણને અમર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. અહીં જાણો રાધા-કૃષ્ણની તસવીર ઘરમાં ક્યાં લગાવવી જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓના શુભ અને અશુભ સ્થાનો જણાવવામાં આવ્યા છે. કારણ કે તેમની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં નાના નાના ફેરફારો કરવામાં આવે તો માનસિક શાંતિ રહે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

- Advertisement -

રાધા-કૃષ્ણને માનવામાં આવે છે અમર પ્રેમનું પ્રતીક
આર્થિક સંકટમાંથી મુક્તિ, દામ્પત્ય જીવનમાં પ્રેમ અને ઘરમાં સુખ-શાંતિ માટે ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ તેમની પ્રતિમા લગાવવાના પણ નિયમો છે. રાધા-કૃષ્ણને અમર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં તેમની તસવીર રાખવાથી લગ્નજીવન સુખી બને છે. આવો જાણીએ ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર ક્યાં લગાવવી જોઈએ અને કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ.

- Advertisement -

દામ્પત્ય જીવનમાં આવશે મીઠાસ
જો કે બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી યોગ્ય નથી માનવામાં આવતી પરંતુ જો વાત રાધા-કૃષ્ણની તસવીરની હોય તો તેને બેડરૂમમાં લગાવી શકાય છે. કારણ કે તેમને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. બેડરૂમમાં તેમની તસવીર લગાવવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. પતિ-પત્ની વચ્ચે તણાવ ઘટે છે. વિશ્વાસ અને પ્રેમ વધે છે.

ગર્ભવતી સ્ત્રીના રૂમમાં
ગર્ભવતી સ્ત્રીના રૂમમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની તસવીર લગાવવી જોઈએ. કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર ગર્ભવતી સ્ત્રીના મનને ખુશ રાખે છે. નકારાત્મક વિચારો ને દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને જોવાથી પણ બાળક પર સકારાત્મક અસર પડે છે.

આ દિશા તરફ ચિત્ર લગાવવું ફાયદાકારક

– બેડરૂમમાં રાધા-કૃષ્ણનું ચિત્ર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી તરફ જો બેડરૂમમાં અટેચ્ડ      બાથરૂમ હોય તો બાથરૂમની દિવાલ પર તસવીર ન હોવી જોઈએ.
– જો તમે બેડરૂમમાં રાધા-કૃષ્ણનો ફોટો લગાવો છો તો અહીં તેમની પૂજા ન કરો. રાધા-કૃષ્ણ સહિત કોઈપણ –            ભગવાનની પૂજા માટે તમારે મંદિર અથવા પૂજા સ્થળ પસંદ કરવું જોઈએ.
– જો તમે બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેમાં કોઈ અન્ય દેવી-દેવતા કે ગોપીઓ    ન હોવી જોઈએ.
– જો તમે કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવતા હોવ તો તેને પૂર્વ દિશામાં જ લગાવો. પરંતુ ધ્યાન રાખો કે તસવીરની    દિશામાં તમારા પગ રાખીને ન સુવો
– ઘરની ઉત્તર દિશામાં ભગવાન કૃષ્ણનો ફોટો લગાવો જેમાં તેઓ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હોય. તેનાથી      નોકરી દરમિયાન આવતી સમસ્યાઓ દૂર થશે.

You Might Also Like

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ ચૂંટણી: માયાવતીની મોટી જાહેરાત, દ્રૌપદી મુર્મૂના પક્ષમાં સમર્થન આપશે
Next Article જુલાઇ સુધીમાં આ રાશિના લોકોને મળશે સારા સમાચાર! ધન-વૈભવની વર્ષા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ: 650 ફૂટની ઊંચાઇએ વિમાનમાં ખામી સર્જાઈ
શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદખાસ-ખબરધર્મ

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ધર્મ

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ધર્મ

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?