By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    18 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    18 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    13 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    17 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    18 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    19 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    18 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    16 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    18 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    18 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ TRP અગ્નિકાંડમાં સીટનો રિપોર્ટ આવી જવા છતાં સરકાર એક્શન કેમ નથી લેતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ TRP અગ્નિકાંડમાં સીટનો રિપોર્ટ આવી જવા છતાં સરકાર એક્શન કેમ નથી લેતી
રાજકોટ

રાજકોટ TRP અગ્નિકાંડમાં સીટનો રિપોર્ટ આવી જવા છતાં સરકાર એક્શન કેમ નથી લેતી

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 3:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

25 મે 2024નો દિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે કાળો દિવસ બનીને રહી ગયો છે. ટીઆરપી જેમ ઝોનમાં સર્જાયેલી આગની કરુણ ઘટનામાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ. પાષાણ હૃદયના માનવીનું હૈયું પણ પીગળી જાય એવી કમનસીબ ઘટના હતી. પરંતુ આ ઘટના કરતાં પણ વધુ કમનસીબ કહી શકાય એવું વર્તન હાલ ગુજરાત સરકારનું છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તેનો રિપોર્ટ સબમિટ કરી દીધાને 21 દિવસ વિતી જવા છતાં સરકારે તેના આધારે કોઈ પગલાં લીધા નથી. ત્યારે નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે કે શું મુખ્યમંત્રીને પોતાને SIT પર ભરોસો નથી કે તેના રિપોર્ટ પર ભરોસો નથી? કે પછી મોટા માથાને બચાવવા રણનીતિ ઘડાઈ રહી છે?

રાજકોટમાં 25મી મે ના રોજ સર્જાયેલા અગ્નિકાંડમાં દોષિતોને શોધી કાઢવા માટે એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. જેમાં આઇએએસ અધિકારીઓ સહિતના સભ્યો હતા. આમ તો 72 કલાકમાં આ રિપોર્ટ આપવાનો હતો પરંતુ 672 કલાક પછી એટલે કે 21 મી જૂને સીટ દ્વારા આ રિપોર્ટ સરકારને સબમિટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર જેવા મોટા અધિકારીઓની માત્ર બદલી કરીને સરકારે સંતોષ માની લીધો છે. તેનાથી વિપરીત સીટના રિપોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગની સ્પષ્ટ બેદરકારી હોવાનું જણાવાયું હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

- Advertisement -

રાજકોટના લોકોમાં આ ઘટનાને લઈને સરકાર સામે ભારોભાર આક્રોશ છે. ત્યારે સરકાર સીટના રિપોર્ટને 21 દિવસ થવા છતાં પગલાં કેમ નથી લેતી એ કોઈને સમજાતું નથી. વડોદરાના હરણી બોટ કાંડમાં ચાર દિવસ પહેલા હાઇકોર્ટે સરકારને બરાબરની ઠમઠોરીને કહ્યું કે, બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ અને વિનોદ રાવ જવાબદાર છે તેની સામે પગલાં લો. ત્યારે સરકાર હવે તે બંનેની સામે પગલાં લેવા માટે વિચારી રહી છે. ત્યારે સરકાર શું આવી જ રીતે રાહ જોઈ રહી છે કે હાઇકોર્ટ આદેશ કરે ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે જવાબદાર મોટા અધિકારીઓ સામે પગલાં લેવા?

કારણ કે નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે કે સરકારે અત્યાર સુધી ગુજરાતની કોઈ મોટી દુર્ઘટનામાં જવાબદાર મોટા અધિકારીઓ સામે પગલાં લીધા નથી. જેના સ્પષ્ટ ઉદાહરણ રૂપે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ હોય, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, મોરબીનો પુલ કાંડ હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ હોય. આ ચાર મોટી ઘટનામાં સરકારે માત્ર નાની માછલીઓ પર તવાઈ ઉતારીને સંતોષ માન્યો છે. હરકોઈ સમજે છે કે નાના કર્મચારી કે નાના અધિકારીઓની મોટા પ્રોજેકટો મંજૂર કરવાની કે મોત કોન્ટ્રાક્ટ આપવાની કે મહત્વની કોઈ મંજૂરી આપવાની કોઈ હેસિયત નથી હોતી. આમ છતાં દુર્ઘટના વખતે સાઇનિંગ ઓથોરિટી સામે પગલાં લેવાના બદલે નાના કર્મચારી સામે પગલાં ભરીને કુલડીમાં ગોળ ભંગાતો આવ્યો છે. જો સરકાર ગંભીર હોત તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સીટે 21 જૂને રિપોર્ટ સબમિટ કર્યાના ગણતરીના કલાકોમાં એક્શન લેવાવાનું શરૂ થઈ ગયું હોત. પરંતુ હજુ કોઈ સળવળાટ સુદ્ધાં નથી.

- Advertisement -

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Rajkot, Rajkot TRP fire incident, Rajkot TRP Game Zone fire
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ: સમગ્ર સુરતમાં ધામધૂમપૂર્વક ઉજવણી
Next Article કેટલા તાર્કિક અને કેટલાં વાજબી?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?