By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    2 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    4 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    2 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    2 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    2 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    2 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    2 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    4 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    5 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?
ગુજરાતરાજકોટ

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?

Khaskhabar Editor
Last updated: 2022/11/03 at 5:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

મોરબી ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો, તેમાં 134થી વધુ બાળકો/મહિલાઓ/પુરુષોનો ભોગ લેવાયો. આ પુલનું રીનોવેશન કરી તેને ફરી ખૂલ્લો મૂકનાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હતા. રીનોવેશનના પાંચમાં દિવસે જ પુલ તૂટી ગયો, તેથી જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસે મેં-માથા વગરની ઋઈંછ દાખલ કરી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે જયસુખ પટેલ ઉપર સત્તાના ચાર હાથ છે ! આમ તો જયસુખ પટેલે લખેલ પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’ વાંચીએ તો ખ્યાલ આવે કે ગાંધીજી અને સરદાર પટેલ કરતા પણ બે મજબૂત વ્યક્તિના શક્તિશાળી ચાર હાથની કૃપા તેમની ઉપર છે !

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક 18 મે 2019ના રોજ પ્રસિદ્ધ કર્યું હતું. પ્રસ્તાવનામાં જયસુખ પટેલ લખે છે : માણસની કહેણી અને કરણીમાં બહુ મોટું અંતર હોય છે, તો માણસોથી બનતાં દેશ/રાષ્ટ્રમાં પણ આ વાત લાગુ પડતી હોય છે. મેં મારા છેલ્લા 30 વરસના અનુભવ અને સેંકડો વિદેશ પ્રવાસ દરમિયાન જોયું, અનુભવ્યું છે. સામાન્ય લોકો હોય કે શાસકો, જરુરી બાબતો, મુદ્દાઓ, પરિસ્થિતિઓ અને નિર્ણયો કરતાં બીજી જ નિરર્થક પ્રવૃત્તિઓમાં અકારણ-સકારણ ગૂંચવાયેલાં રહેતાં હોય છે. આ બધું જોઈને પીડા એ થતી હતી કે-તેનો ભોગ રાષ્ટ્ર બનતું રહે છે. (પેજ-3) આ પુસ્તકમાં 21 જુદી જુદી સમસ્યાઓ અને તેના સમાધાનની ચર્ચા કરવામાં આવી છે. ‘ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાંથી ભારત ક્યારે મુક્ત થશે?’ નામના પ્રકરણમાં જયસુખ પટેલને ભ્રષ્ટાચારનો ઉકેલ સરમુખત્યારશાહીમાં દેખાય છે ! તેઓ લખે છે : આજે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. દેશને કેન્સરની જેમ કોરી રહ્યો છે. એ માટે આપણી સિસ્ટમ જવાબદાર છે. આજે સરકારી અધિકારીઓ/કર્મચારીઓ પર અંકુશ કે લગામ નથી, કોઈ જ પ્રકારની એકાઉન્ટીબિલિટી નથી. તેઓ કામ ન કરે તો કોઈ સજા/પનિશમેન્ટ/સસ્પેન્શન જેવી કાર્યવાહી થતી નથી. તેમને લોકોને હેરાન કરવાનો બિન્દાસ હક મળી ગયો છે. બે વર્ષ પહેલાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નોટબંધી કરી હતી, પરંતુ આજે વધારે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર કરતી કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક જેલમાં નાખવી જોઈએ. દેશને ભ્રષ્ટાચારના ભોરિંગમાંથી સરમુખત્યાર જ મુક્ત કરી શકે, આપણા દેશમાં આવી ખાસ જરુર છે. (પેજ-47/ 48) ‘વિકાસ એટલે શું? સાચો વિકાસ ક્યારે દેખાશે?’ નામના પ્રકરણમાં લખે છે : આપણે બધા એટલી બધી નીચી કક્ષાએ જતાં રહ્યાં છીએ કે દેશનું/સમાજનું/ પરિવારનું/ગામનું કંઈપણ થાય આપણને વ્યક્તિગત કશું થવું ન જોઈએ. આપણા 1 રુપિયા માટે દેશને 100 રૂપિયાનું નુકશાન થવા દઈએ છીએ. કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તેની પ્રજા પોતાના દેશને ખરેખરો પ્રેમ કરતી હોય. મને લાગે છે કે આપણો દેશ એવી વ્યક્તિ પાસે હોવો જોઈએ કે જે દંડાના જોરે રાજ કરે અને દંડાના ડરથી આપણને ઈમાનદાર દેશપ્રેમી બનાવે તેમજ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ બજાવવાની ફરજ પાડીને કાન આમળે ! (પેજ-73) કાશ્મીર સમસ્યાનો ઉકેલ તેમની પાસ છે : આતંકવાદીઓને પકડીને જેલ કે પોલીસ સ્ટેશને મોકલવાને બદલે એન્કાઉન્ટર કરી સીધા જ યમરાજના દરબારમાં મોકલી દેવા જોઈએ. (પેજ-133)

- Advertisement -

‘આપણે ભારતીયો ગુલામી માનસ અને સ્વાર્થી માનસિકતા ક્યારે ત્યજીશું?’ નામના પ્રકરણમાં તેઓ લખે છે : આપણે ભારતીયો ફક્ત અને ફક્ત સ્વાર્થવૃતિ/ ગુલામીમાનસ/ બીજાએ જ બધું કરવાનું/ વગર મહેનતે મફતમાં મેળવવું/વધારે લાભ લેવો/ અનૈતિકતા/હલકાહીન વિચારો/ જરપોકપણું/ મોટી મોટી વાતો કરીએ છીએ. આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણી ફક્ત બોલવા માટે છે, આચરણ માટે નથી. જેના કારણે આપણો દેશ ક્યારેય પણ દુનિયામાં આગવું સ્થાન ધરાવી શકશે નહીં. (પેજ- 158) ‘દેશને બરબાદ કરતું અનામતનું દૂષણ ક્યારે ખતમ થશે?’ નામના પ્રકરણના મથાળે પાટીદાર અનામત આંદોલનની અમદાવાદ ૠખઉઈ ગ્રાઉન્ડની લાખોની મેદનીવાળી સભાનો ફોટો મૂક્યો છે. ‘સામાજિક ન્યાય’ની નીતિનો કચ્ચરઘાણ કરતા તેઓ લખે છે : અનામત પ્રથાએ દલિતો અને સવર્ણલોકો વચ્ચે વૈમનસ્ય/વેરભાવ વધાર્યું છે. અનામત દેશના વિકાસમાં ઘણી જ રુકાવટ કરે છે. અનામતના કારણે બિનઆવડતવાળા આગળ આવે છે. તેથી દેશમાં લો-ઓર્ડર/ વિકાસના કામો/ સાચા નિર્ણયો/ બરાબર અમલીકરણ કરવામાં પાછળ રહી જઈએ છીએ. કેમકે બિનઆવડત/નોલેજ/એજ્યુકેશન વગરના લોકો હોદ્દા પર આવે છે. તેમની પાસે લાયકાત/ હેસિયત /જ્ઞાન/ આવડત હોતી નથી. જેથી વિકાસમાં બાધા આવે છે. અનામતના કારણે લાયકાત ન હોવા છતાં પ્રમોશન મળી જાય છે. અનામત પ્રથા બંધ કરવાનો હાર્ડ ડિસિઝન લેવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી હાર્ડ/બોલ્ડ નિર્ણયો લેવા માટે સક્ષમ છે. 70 વરસ પછી દેશને એવા નેતા મળ્યા છે જે દેશ માટે કંઈક કરવાની ઈચ્છાથી આગળ આવેલ છે, અને દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયા છે. અનામત પ્રથાનો સંપૂર્ણપણે નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય લે તો આવનારી પેઢીનું કલ્યાણ થાય. આ બન્ને નેતાઓને ગાંધીજી, સરદાર પટેલની જેમ લોકો યાદ કરશે. (પેજ-156 /157)

‘સમસ્યા અને સમાધાન’માં લેખકે; સમસ્યાઓ/સમાધાન સમજવાને બદલે વડાપ્રધાન/ગૃહમંત્રીને; ગાંધીજી/સરદાર પટેલની ભૂમિકાએ મૂકવાની ભક્તિ વધુ દેખાડી છે ! જયસુખ પટેલ અતિ રાષ્ટ્રવાદી બનીને ઉપદેશ આપે છે, તેનું પાલન પોતે કર્યું હોત તો 134થી વધુ લોકો આજે જીવતા હોત !તિ

You Might Also Like

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા

મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

TAGGED: book, BRIDGE, JAYSUKIHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયસુખ પટેલને મોરબી હોનારતના 135 પરિવારો વતી જાહેર પત્ર
Next Article ફરાર જયસુખ પટેલ હરિદ્વારમાં જલ્સા કરે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?