By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    20 hours ago
    અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ
    1 day ago
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    2 days ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    2 days ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુ:ખે છે: ઙખ મોદી કાશીમાં
    20 hours ago
    અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર: સુપ્રીમ કોર્ટ
    20 hours ago
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરનો સામાન પડી જવાથી નાસભાગ.. સરકારનો ખુલ્લાસો
    23 hours ago
    હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
    1 day ago
    જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સેનાએ કહ્યું કે “ઓપરેશન અખાલ” ચાલુ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    3 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    4 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    6 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    23 hours ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    23 hours ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    2 days ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    2 days ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    21 hours ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    1 day ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    2 days ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    5 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    5 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?
ગુજરાતરાજકોટ

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક લખનારે જ 134થી વધુ બાળકો/મહિલાઓનો ભોગ કેમ લીધો?

Khaskhabar Editor
Last updated: 2022/11/03 at 5:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

મોરબી ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો, તેમાં 134થી વધુ બાળકો/મહિલાઓ/પુરુષોનો ભોગ લેવાયો. આ પુલનું રીનોવેશન કરી તેને ફરી ખૂલ્લો મૂકનાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હતા. રીનોવેશનના પાંચમાં દિવસે જ પુલ તૂટી ગયો, તેથી જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસે મેં-માથા વગરની ઋઈંછ દાખલ કરી છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે જયસુખ પટેલ ઉપર સત્તાના ચાર હાથ છે ! આમ તો જયસુખ પટેલે લખેલ પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’ વાંચીએ તો ખ્યાલ આવે કે ગાંધીજી અને સરદાર પટેલ કરતા પણ બે મજબૂત વ્યક્તિના શક્તિશાળી ચાર હાથની કૃપા તેમની ઉપર છે !

‘સમસ્યા અને સમાધાન’ પુસ્તક 18 મે 2019ના રોજ પ્રસિદ્ધ કર્યું હતું. પ્રસ્તાવનામાં જયસુખ પટેલ લખે છે : માણસની કહેણી અને કરણીમાં બહુ મોટું અંતર હોય છે, તો માણસોથી બનતાં દેશ/રાષ્ટ્રમાં પણ આ વાત લાગુ પડતી હોય છે. મેં મારા છેલ્લા 30 વરસના અનુભવ અને સેંકડો વિદેશ પ્રવાસ દરમિયાન જોયું, અનુભવ્યું છે. સામાન્ય લોકો હોય કે શાસકો, જરુરી બાબતો, મુદ્દાઓ, પરિસ્થિતિઓ અને નિર્ણયો કરતાં બીજી જ નિરર્થક પ્રવૃત્તિઓમાં અકારણ-સકારણ ગૂંચવાયેલાં રહેતાં હોય છે. આ બધું જોઈને પીડા એ થતી હતી કે-તેનો ભોગ રાષ્ટ્ર બનતું રહે છે. (પેજ-3) આ પુસ્તકમાં 21 જુદી જુદી સમસ્યાઓ અને તેના સમાધાનની ચર્ચા કરવામાં આવી છે. ‘ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાંથી ભારત ક્યારે મુક્ત થશે?’ નામના પ્રકરણમાં જયસુખ પટેલને ભ્રષ્ટાચારનો ઉકેલ સરમુખત્યારશાહીમાં દેખાય છે ! તેઓ લખે છે : આજે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. દેશને કેન્સરની જેમ કોરી રહ્યો છે. એ માટે આપણી સિસ્ટમ જવાબદાર છે. આજે સરકારી અધિકારીઓ/કર્મચારીઓ પર અંકુશ કે લગામ નથી, કોઈ જ પ્રકારની એકાઉન્ટીબિલિટી નથી. તેઓ કામ ન કરે તો કોઈ સજા/પનિશમેન્ટ/સસ્પેન્શન જેવી કાર્યવાહી થતી નથી. તેમને લોકોને હેરાન કરવાનો બિન્દાસ હક મળી ગયો છે. બે વર્ષ પહેલાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નોટબંધી કરી હતી, પરંતુ આજે વધારે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર કરતી કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક જેલમાં નાખવી જોઈએ. દેશને ભ્રષ્ટાચારના ભોરિંગમાંથી સરમુખત્યાર જ મુક્ત કરી શકે, આપણા દેશમાં આવી ખાસ જરુર છે. (પેજ-47/ 48) ‘વિકાસ એટલે શું? સાચો વિકાસ ક્યારે દેખાશે?’ નામના પ્રકરણમાં લખે છે : આપણે બધા એટલી બધી નીચી કક્ષાએ જતાં રહ્યાં છીએ કે દેશનું/સમાજનું/ પરિવારનું/ગામનું કંઈપણ થાય આપણને વ્યક્તિગત કશું થવું ન જોઈએ. આપણા 1 રુપિયા માટે દેશને 100 રૂપિયાનું નુકશાન થવા દઈએ છીએ. કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તેની પ્રજા પોતાના દેશને ખરેખરો પ્રેમ કરતી હોય. મને લાગે છે કે આપણો દેશ એવી વ્યક્તિ પાસે હોવો જોઈએ કે જે દંડાના જોરે રાજ કરે અને દંડાના ડરથી આપણને ઈમાનદાર દેશપ્રેમી બનાવે તેમજ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ બજાવવાની ફરજ પાડીને કાન આમળે ! (પેજ-73) કાશ્મીર સમસ્યાનો ઉકેલ તેમની પાસ છે : આતંકવાદીઓને પકડીને જેલ કે પોલીસ સ્ટેશને મોકલવાને બદલે એન્કાઉન્ટર કરી સીધા જ યમરાજના દરબારમાં મોકલી દેવા જોઈએ. (પેજ-133)

- Advertisement -

‘આપણે ભારતીયો ગુલામી માનસ અને સ્વાર્થી માનસિકતા ક્યારે ત્યજીશું?’ નામના પ્રકરણમાં તેઓ લખે છે : આપણે ભારતીયો ફક્ત અને ફક્ત સ્વાર્થવૃતિ/ ગુલામીમાનસ/ બીજાએ જ બધું કરવાનું/ વગર મહેનતે મફતમાં મેળવવું/વધારે લાભ લેવો/ અનૈતિકતા/હલકાહીન વિચારો/ જરપોકપણું/ મોટી મોટી વાતો કરીએ છીએ. આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણી ફક્ત બોલવા માટે છે, આચરણ માટે નથી. જેના કારણે આપણો દેશ ક્યારેય પણ દુનિયામાં આગવું સ્થાન ધરાવી શકશે નહીં. (પેજ- 158) ‘દેશને બરબાદ કરતું અનામતનું દૂષણ ક્યારે ખતમ થશે?’ નામના પ્રકરણના મથાળે પાટીદાર અનામત આંદોલનની અમદાવાદ ૠખઉઈ ગ્રાઉન્ડની લાખોની મેદનીવાળી સભાનો ફોટો મૂક્યો છે. ‘સામાજિક ન્યાય’ની નીતિનો કચ્ચરઘાણ કરતા તેઓ લખે છે : અનામત પ્રથાએ દલિતો અને સવર્ણલોકો વચ્ચે વૈમનસ્ય/વેરભાવ વધાર્યું છે. અનામત દેશના વિકાસમાં ઘણી જ રુકાવટ કરે છે. અનામતના કારણે બિનઆવડતવાળા આગળ આવે છે. તેથી દેશમાં લો-ઓર્ડર/ વિકાસના કામો/ સાચા નિર્ણયો/ બરાબર અમલીકરણ કરવામાં પાછળ રહી જઈએ છીએ. કેમકે બિનઆવડત/નોલેજ/એજ્યુકેશન વગરના લોકો હોદ્દા પર આવે છે. તેમની પાસે લાયકાત/ હેસિયત /જ્ઞાન/ આવડત હોતી નથી. જેથી વિકાસમાં બાધા આવે છે. અનામતના કારણે લાયકાત ન હોવા છતાં પ્રમોશન મળી જાય છે. અનામત પ્રથા બંધ કરવાનો હાર્ડ ડિસિઝન લેવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી હાર્ડ/બોલ્ડ નિર્ણયો લેવા માટે સક્ષમ છે. 70 વરસ પછી દેશને એવા નેતા મળ્યા છે જે દેશ માટે કંઈક કરવાની ઈચ્છાથી આગળ આવેલ છે, અને દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયા છે. અનામત પ્રથાનો સંપૂર્ણપણે નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય લે તો આવનારી પેઢીનું કલ્યાણ થાય. આ બન્ને નેતાઓને ગાંધીજી, સરદાર પટેલની જેમ લોકો યાદ કરશે. (પેજ-156 /157)

‘સમસ્યા અને સમાધાન’માં લેખકે; સમસ્યાઓ/સમાધાન સમજવાને બદલે વડાપ્રધાન/ગૃહમંત્રીને; ગાંધીજી/સરદાર પટેલની ભૂમિકાએ મૂકવાની ભક્તિ વધુ દેખાડી છે ! જયસુખ પટેલ અતિ રાષ્ટ્રવાદી બનીને ઉપદેશ આપે છે, તેનું પાલન પોતે કર્યું હોત તો 134થી વધુ લોકો આજે જીવતા હોત !તિ

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ

ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી

5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી

રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન

TAGGED: book, BRIDGE, JAYSUKIHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયસુખ પટેલને મોરબી હોનારતના 135 પરિવારો વતી જાહેર પત્ર
Next Article ફરાર જયસુખ પટેલ હરિદ્વારમાં જલ્સા કરે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ
ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી
5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી
રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન
ટી.એન. રાવ કોલેજમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી: ‘ચેરિટી કેન્ટીન’ દ્વારા ઝનાના હોસ્પિ.માં બેડશીટનું દાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?