By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    1 day ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    1 day ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    1 day ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    1 day ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    1 day ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    2 days ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    2 days ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    3 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    3 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    6 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    6 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 day ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    2 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    2 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    3 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    4 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    5 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈદીક મંત્રોચ્ચાર – ભવ્ય આતશબાજી અને ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહ-7નો ભવ્ય-જાજરમાન લગ્નોત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વૈદીક મંત્રોચ્ચાર – ભવ્ય આતશબાજી અને ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહ-7નો ભવ્ય-જાજરમાન લગ્નોત્સવ
રાજકોટ

વૈદીક મંત્રોચ્ચાર – ભવ્ય આતશબાજી અને ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહ-7નો ભવ્ય-જાજરમાન લગ્નોત્સવ

Khaskhabar Editor
Last updated: 2024/12/27 at 4:32 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

23 નિરાધાર દીકરીઓ પ્રભુતામાં પગલાં ભરશે : 6:00 ના ટકોરે રાષ્ટ્રવંદના-દેશભક્તિનો માહોલ સર્જાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ઢોલરા તેમજ સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા સતત સાતમા વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 23 દીકરીઓનો ઐતિહાસિક- જાજરમાન- શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી તારીખ 29 ડીસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે. આ અંગેની માહિતી આપતાં સંસ્થાના મુકેશ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમની છેલ્લી 26 વર્ષની સેવાયાત્રા છે. ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત બન્યું છે. દીકરાનું ઘરના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા-પિતાની અથવા પિતા વિહોણી દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા છ વર્ષથી મેળવી રહ્યું છે. આજે એક દીકરીનો પ્રસંગ કરવો એ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે 23-23 દીકરીઓને સમૃદ્ધ આણુ આપી આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને વિદાય આપી તેના સંસારમાં સુખી થાય તેવો અદ્ભુત પ્રસંગ વહાલુડીના વિવાહ યોજવા જઈ રહ્યું છે.

- Advertisement -

વહાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલા દીકરીઓના પિયર પક્ષના લોકો જોઈ શકે તે માટે ગત તા. 15ના રોજ આણુદર્શન અને ડાંડીયારાસનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ ઉપરાંત દરેક દીકરીઓ પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભાશયથી ગત તા. 22ના રોજ ‘સંબંધોની સાચવણી’ સેમિનાર રાખવામાં આવ્યો હતો. આગામી તા. 29 ડીસેમ્બર ને રવિવારના રોજ ગીતસંગીત, વૈદીક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. આ શાહી લગ્નોત્સવ 80 હજાર ફૂટમાં પથરાયેલ નવા રીંગ રોડ પર આવેલા વિશ્ર્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ વખતનું યજમાનપદ શહેરના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ ધમસાણીયા પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. લગ્ન સ્થળે સેલ્ફી પોઈન્ટ, એલ.ઈ.ડી., દરેક દીકરીઓના અલગ અલગ મંડપ, સંગીતની સૂરાવલી, શાસ્ત્રોક્ત અને વૈદીક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ, ભવ્ય અને આકર્ષક સ્ટેજ, કરિયાવર ડિસ્પ્લે તેમજ ઠાકોરજીના ચરણોમાં ધરવામાં આવેલ 56 ભોગ લગ્નોત્સવનું આકર્ષણનું કેન્દ્ર રહેશે. વહાલુડીના વિવાહની વિશેષતા જોઈએ તો પ્રત્યેક લગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર- ગુજરાતના જાણીતા કલાકાર રમેશભાઈ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા લગ્નગીતોની રમઝટ બોલાવશે. લગ્નના એક દિવસ અગાઉ દીકરીઓ માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

તા. 28 ડીસેમ્બરના રોજ દીકરીઓનું ફૂલેકું રહેશે જેના યજમાન સંજયભાઈ ધમસાણીયા પરિવાર રહેશે. વહાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ઉપરાંત રૂા. 51,000ની ફીક્સ ડીપોઝીટની રસીદ પણ અપાશે. સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી મેડિકલ સુવિધા, બે એમ્બ્યુલન્સ, ફાયર સહિત સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વહાલુડીના વિવાહ પ્રસંગને એક કરોડના વીમાથી સુરક્ષિત કરવામાં આવેલો છે. આ વહાલુડીના વિવાહનું 5000થી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજના તમામ શ્રેણીના લોકો દીકરીઓને આશીર્વાદ પાઠવશે. અતિભવ્ય, દિવ્ય અને જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત થયા છે.
સમગ્ર આયોજનમાં 200થી વધુ કાર્યકર્તાઓ રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. તેની સાથોસાથ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સમગ્ર આયોજનમાં સતત માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. જેમાં દીકરાનું ઘરના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરુભાઈ રોકડ, નંદલાલભાઈ માંડવીયા, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદતભાઈ બારોટ, વસંતભાઈ ગાદેશા, અનુપમભાઈ દોશી, હસુભાઈ રાચ્છ, વિમલભાઈ ખુંટ, વિરાભાઈ હુંબલ ઉપરાંત ડો. ગૌરાંગભાઈ ઠક્કર, રાકેશભાઈ ભાલાળા, પ્રવિણભાઈ હાપલીયા, અશ્ર્વિનભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ આદ્રોજા, જયેશભાઈ સોરઠીયા, કિરીટભાઈ પટેલ, સુનિલ મહેતા, દીપકભાઈ જલુ, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હરેશભાઈ પરસાણા, ધર્મેશભાઈ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઈ મહેતા, ઘનશ્યામભાઈ રાચ્છ, શૈલેષભાઈ જાની, ડો. મયંક ઠક્કર સહતિનાઓનો સમાવેશ થાય છે.

સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઈ જોષી, ડો. ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, દોલતભાઈ ગાદેશા, હરીશભાઈ હરીયાણી, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, જીજ્ઞેશભાઈ પુરોહીત, પંકજભાઈ રૂપારેલીયા, વિમલ પાણખાણીયા, રાજુભાઈ વસંત, ધીરજભાઈ ટીલાળા, રૂપાબેન વોરા, મૌસમીબેન કલ્યાણી, દીનાબેન મોદી, આશાબેન હરીયાણી, ગીતાબેન એ. પટેલ, હસુભાઈ શાહ, જીજ્ઞેશભાઈ આદ્રોજા, પ્રનંદભાઈ કલ્યાણી, પ્રશાંતભાઈ ગાંગડીયા, રાજદીપભાઈ શાહ, અતુલભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, રમેશભાઈ શીશાંગીયા, મિહીર ગોંડલીયા, ઉપીનભાઈ ભીમાણી, શૈલેષભાઈ દવે, કોમુ માજી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ

હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા

દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી

અમદાવાદની પ્લેન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતા મોરબીના વકીલો

TAGGED: Rajkot, Wedding Celebration
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલીના મોટા આસરાણા નજીક S.O.S સ્કુલ ખાતે ત્રી-દિવસીય 151 કુંડ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરાયું
Next Article બુલેટટ્રેન પ્રોજેકટના 103 કિ.મી. વિસ્તારમાં ‘નોઈઝ બેરિયર’ લગાવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
રાજુલા: મહિલા કોલેજનું બીકોમ સેમ-6 નું શ્રેષ્ઠ પરિણામ
યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?