By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    14 hours ago
    ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર
    14 hours ago
    પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે
    15 hours ago
    ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
    16 hours ago
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    10 hours ago
    પશ્ર્ચિમ આફ્રિકાનાં સહરન સ્ટેટ બુર્કીના-ફાસોમાં ‘જેહાદી’ હુમલામાં 100થી વધુ લોકોના મોત
    10 hours ago
    9 રાજ્યોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    11 hours ago
    FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ
    11 hours ago
    ઓપરેશન સિંદૂર : 6’દીમાં ઉડાનો રદ્દ થતા 3 લાખ ટિકિટો કેન્સલ થઈ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    1 day ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    1 day ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 days ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    2 days ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    13 hours ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    2 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    7 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    6 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુક્રેન : ઇતિહાસથી આજ સુધી..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > યુક્રેન : ઇતિહાસથી આજ સુધી..
Author

યુક્રેન : ઇતિહાસથી આજ સુધી..

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 3:50 PM
Khaskhabar Editor 9 months ago
Share
8 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

યુક્રેન, કિવિયન રશિયા, વરુઓનો દેશ જોર્જીયા અને ખજર/ગુજર લોકો

- Advertisement -

યુક્રેન અને ગુજરાત વચ્ચે એક બારીક તંતુ જેવું કનેક્શન છે

વડાપ્રધાન મોદીજી યુક્રેન પ્રવાસે છે. મોદીજી એક અચ્છા રાજનેતા સાથે કુશળ વક્તા છે જે કોઈપણ પ્રદેશના લોકોની નાડ પકડી લે છે.
યુક્રેન રશિયા સામે તો સાવ નાનકડો પ્રદેશ છે જે રશિયાનો ભાગ હતો. પણ આ નાનકડા ભાગે જગતના ઇતિહાસને બદલવામાં બહુ મોટો ભાગ ભજવેલો છે. જગતના ઇતિહાસને પલટી ખવડાવવામાં યુક્રેન મહત્વનો ભાગ ભજવતું રહ્યું છે.

આપણા વડાપ્રધાન યુક્રેનને તો વટભેર કહી શકે એમ છે કે યુક્રેન સાથે અમારો જૂનો નાતો છે.
ગુજરાતનું નામ ગુજરાત છે એનો દૂરનો સંબંધ યુક્રેન સાથે નીકળે છે. ભારતમાં ભરત નાટયમ નામનો નૃત્ય પ્રકાર, જે એકસમયે લુપ્ત થઈ ગયો હતો, એ આજે ફરી પુનજીર્વિત થયો છે એનું કારણ પણ આડકતરી રીતે યુક્રેન છે.
આપણો પાડોશી દેશ શ્રીલંકા ઓગણીસમી સદીમાં ફરી બૌદ્ધ ધર્મી દેશ બન્યો એની પાછળ પણ યુક્રેન પ્રદેશ કારણભૂત છે.
આખું રશિયા અને યુક્રેન મૂર્તિપૂજક હતા પણ આજે ખ્રિસ્તી ધર્મ પાળે છે એનું કારણ પણ યુક્રેન છે.
કોંગ્રેસની સ્થાપના અને ઇઝરાયેલના સર્જન પાછળ પણ યુક્રેનનો ઉદ્દીપક પ્રકારનો ફાળો છે.

- Advertisement -

ગુજરાત શબ્દ ગુર્જર ઉપરથી છે. ગુર્જર શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ કે અર્થ પ્રાપ્ત થતા નથી. રશિયાની પહેલી રાજધાની ખરેખર યુક્રેનની આજની રાજધાની કિવ હતી. આજના યુક્રેન આસપાસ ફેલાયેલા એ જૂના રશિયન રાજ્યમાં કાસ્પિયન સમુદ્ર થી લઈને કાળા સમુદ્ર વચ્ચે કોકેસસ પહાડોની તળેટીના પ્રદેશ (આજના જ્યોર્જિયા અને યુક્રેન વચ્ચે)ને વરુઓનો દેશ કહેવાતો. વરુનો દેશ કેમ કહેતા તે સ્પષ્ટ રીતે જાણવા મળતું નથી. વરુને સંસ્કૃતમાં વૃક કહેવાય છે. વૃક્ શબ્દ ફારસી અને તુર્કીશમાં ગુર્ગ બની ગયો. કેમકે ફારસી સંસ્કૃતની અપભ્રંશથી ઉતરી આવેલી ભાષા છે. ગૂર્ગા/ગુર્ગે શબ્દ આજે પણ હિન્દી ફિલ્મોમાં છૂટથી બોલાય છે. ફારસીમાં ગુર્ગા શબ્દનો અર્થ વરુ એવો થાય છે. હવે શબ્દની સાથે સમય ખેલીને શબ્દને કેવો ટ્રાન્સફોર્મ કરી નાખે છે તે રસપ્રદ છે. વૃક્ પરથી ગૂર્ગ અને ગુર્ગ પરથી બન્યું ગુરજ. સમય જતાં આ ગૂરજ શબ્દ ગુજર, ખજર, ખિજર, ખીજરા જેવા શબ્દોમાં પરિવર્તિત થયો. આથી વરુ પ્રદેશના લોકો કહેવાતા થયા ખજર. આ ખજર લોકો પશુપાલન કરતા જેથી ખાનાબદોશ જીવન જીવતા. ભારતમાં એમનું આગમન ક્યારે થયું એનો પાકો સમય ગાળો સ્પષ્ટ નથી પણ આ લોકો અહિયા આવીને ગુજ્જર કે ગુર્જર કહેવાયા. દેખાવમાં ઊંચા ખડતલ અને રૂપાળા હોવાથી ભારતના રાજપૂત અને જાટ લોકો સાથે તેઓ ભળ્યા.

અમુક પ્રદેશોમાં આ ગુજ્જર લોકો પાસે શાસનની ડોર પણ આવી. જે પ્રદેશોમાં એમની વસ્તી કે શાસન હતા એ પ્રદેશ ગુર્જરોના નામે ઓળખાવા લાગ્યા. જેથી ભારતમાં ગુજરાવાલા, ગુજરાત જેવા પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. યુરોપમાં ખજર લોકોના વિસ્તારમાં આવેલા દેશનું નામ જ્યોર્જિયા છે. ખજર કે ગુજર લોકોના વસવાટને કારણે ઈરાની અને તુર્કી લોકો આજના જ્યોર્જિયાને ગોર્જિયા કહેતા. ગોર્જિયા એટલે ગોર્ગ/ગોર્જ/ગુજર/ખજર લોકોનો દેશ. આજે ભલે આ દેશ ખ્રિસ્તી છે પણ એની લિપિ અને ભાષા સમગ્ર યુરોપથી સાવ ભિન્ન છે.

ખજર કે ગુજર લોકોનું પોતાનું અલાયદું સામ્રાજ્ય છેક નવમી સદી સુધી હતું જે આજના જ્યોર્જિયા થી લઈને યુક્રેનની સરહદ સુધી હતું. પણ નવમી સદીમાં આજના યુક્રેનમાં થઈ ગયેલા પ્રતાપી મૂર્તિપૂજક રાજા સ્વિયાતોસ્લાવે કરેલા આક્રમણને કારણે ખજર સામ્રાજ્ય પડી ભાંગ્યું. સ્વિયતોસ્લાવે જ્યારે ખજર સામ્રાજ્યનો નાશ કર્યો ત્યારે તે યહૂદી બની ચૂક્યું હતું.

સ્વિયાતોસલાવ રશિયાનો છેલ્લો નોન ક્રિશ્ચન એટલે કે બિન ખ્રિસ્તી રાજા હતો. જેણે પોતાની માતા ખ્રિસ્તી બની હોવા છતાં પોતાનો મૂર્તિ પૂજક ધર્મ છોડ્યો નહિ. આજીવન એણે પોતાના માથે શિખા (ચોટી) પણ રાખી. સ્વિયાતોસ્લાવે રશિયાની સીમા છેક આજના જ્યોર્જિયા (ગોર્જીયા) સુધી વિસ્તારી દીધું હતું.
ખજર સામ્રાજ્ય તૂટી પડ્યું એટલે ખજર (ગુજર) લોકો જે હવે યહૂદી બની ગયા હતા તે તુર્કી ઈરાન થી લઈને રશિયા પોલેન્ડ વગેરે દેશોમાં ફેલાઈ ગયા. આથી ઇઝરાયેલ જેવા રણ પ્રદેશમાં આપણને ભૂરી કે બ્રાઉન આંખો અને ગોરી ચામડી વાળા લોકો જોવા મળે છે જેઓ આ ખજર પ્રકારના યહૂદીઓના વંશજ છે. આ બાજુ સ્વિયતોસ્લાવની માતા ઓલ્ગા ખ્રિસ્તી બની. (આજે તે એક સંત તરીકે ખ્રિસ્તીઓના એક મોટા સમુદાયમાં પૂજાય છે) સવિયાતોસ્લાવનો પુત્ર વ્લાદિમીર પણ એની જેવો પરાક્રમી હતો. એણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને આખા રશિયામાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો. એણે રશિયામાં જેટલા મૂર્તિઓ અને મૂર્તિ પૂજક દેવ સ્થાન હતા એનો નાશ કર્યો અને રશિયામાં ખ્રિસ્તી ધર્મની વિજય પતાકા લહેરાવી. આજે પણ રશિયા અને યુક્રેનમાં લોકોને વ્લાદિમીર નામ ખૂબ વહાલું છે, પુતિન અને જેલેન્સ્કી ભલે શત્રુ હોય બેયના નામ વ્લાદિમીર છે અને આજે પણ 17 જુલાઈએ રશિયન અને યુક્રેનિયન લોકો સેન્ટ વ્લાદિમીર નો દિવસ ઉજવે છે. 17 જુલાઈ રશિયનો માટે બહુ વિશિષ્ટ દિવસ છે. આમ પરાક્રમી સ્વિયાતોસ્લાવનો પુત્ર વ્લાદિમીર ધ ગ્રેટ કહેવાયો અને સંત વ્લાદિમીર તરીકે સન્માન પામ્યો. જો વ્લાદિમીરના હોત તો રશિયા અને યુક્રેન આજે પણ મૂર્તિપૂજક દેશો હોત.

યુક્રેન, થીયોસોફી, કોંગ્રેસ, ઇઝરાયેલ અને શ્રીલંકા
યુક્રેનમાં ઉમરાવના કુટુંબમાં એક મહિલા જન્મી જેનું નામ હતું હેલેના. આ હેલેના લગ્ન કરીને હેલેના બ્લાવટસ્કી બની. હેલેનાને ધર્મો અને રહસ્યોનો અભ્યાસ બહુ ગમતો. એણે થીયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી.
યુક્રેનની આ હેલેનાએ આપેલા વિચારો જર્મન લોકોના મનમાં ઘર કરી ગયા હતા જેથી જર્મન લોકો પોતે આર્ય વંશી છે એવું માનતા થઈ ગયા. આ વિચારે વળી નાઝીવાદને જન્મ આપ્યો અને સરવાળે ઇઝરાયેલ નામના યહૂદીઓના અલગ દેશનું સર્જન કરવામાં આ વિચાર નીમિત બન્યો.
આ થીયોસિફિકલ સોસાયટીના એક સભ્ય એટલે એ. ઓ. હ્યુમ નામનો અંગ્રેજ અધિકારી જેણે કોંગ્રેસની સ્થાપના કરી હતી. કોંગ્રેસની સ્થાપના કરવાનું સૂચન એને કોઈ ‘મહાત્મા/દૈવી પુરુષ’ સ્વપનામાં આવીને કરી ગ્યા હતા એવું હયુમ કહેતો. કેમકે તે હેલેનાએ સ્થાપેલા થીયોસિફિમાં માનતો.
કોંગ્રેસની સ્થાપના અને ઇઝરાયેલના સર્જન બેય પાછળ પરોક્ષ રીતે યુક્રેનની મહિલા હેલેના એ સ્થાપેલ થીયોસોફિકલ સોસાયટીના વિચારો જવાબદાર હતા.
થીયોસીફિકલ સોસાયટીના એક સભ્ય અને અગ્રણી એવા રુક્મિણી દેવી આરન્ડેલે ભરત નાત્યમ નામના મૃત:પ્રાય બનેલા નૃત્યને પુનજીવિત કર્યું. ભરત નાટ્યમને દેવદાસીઓના નૃત્ય તરીકે બદનામ કરવામાં આવતું હતું પણ ખરેખર તો તે ધનિક હિન્દુઓની પુત્રીઓ દ્વારા મંદિરોમાં થતો નૃત્ય પ્રકાર હતો. રુકમણી દેવીએ ભરત નાટયમને એની પુરાણી અસ્મિતા પરત અપાવી. આજે ઠેર ઠેર યોજાતા આરનગેત્રમનો શ્રેય સ્વ રુકમણી દેવીને જાય છે. રુકમણી દેવી એ જ થીયોસોફિકલ સોસાયટીના અગ્રણી હતા જેની સ્થાપના યુક્રેનિયન મહિલા હેલેના બ્લાવતસકી એ કરેલી.
હેલેના બ્લાવસ્ટકીએ સ્થાપેલ આ સંસ્થાએ શ્રીલંકાને ફરી બૌદ્ધ બનાવ્યું હતું. શ્રીલંકા પોર્ટુગીઝ અને બ્રિટિશ શાસનના લીધે ખ્રિસ્તી બની ગયેલું. ઓગણીસમી સદીમાં એક થીયોસોફિસ્ટ હેનરી ઓલ્કોટ મેડમ બલાવતસકી સાથે શ્રીલંકા ગયો. એણે ત્યાં બૌદ્ધ સાધુઓ સાથે મળીને બૌદ્ધ ધર્મને પુનજીર્વિત કરવાનું અભિયાન આદર્યું. તે પોતે પણ બૌદ્ધ બન્યો. પરિણામે આજે શ્રીલંકા બૌદ્ધ રાષ્ટ્ર છે.
યુક્રેન જગત ઇતિહાસને પલટી ખવડાવવામાં અગત્યનો ભાગ ભજવતું રહ્યું છે. મોદી સાહેબ યુક્રેનના મનની બાત જાણીને એને પોતાના મન કી બાત કહી દેશે તો ચોક્કસ આવતો સમય ભારતનો હશે.

You Might Also Like

સડન કાર્ડિયાક એરેસ્ટ જ હાર્ટ એટેક

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

હડતાળ

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…

TAGGED: History of Ukraine, UKRAINE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article AI પર લગામ લગાવવાની તૈયારી ગૂગલ – મેટાનો બિલનો વિરોધ, મસ્કનું સમર્થન
Next Article ધ્રાંગધ્રા શહેરમાં બે ગેરકાયદે શેડની ઈમારતોને JTPOદ્વારા છાવરવાનો પ્રયાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત
લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી
મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા NFOFC કેબલની ચોરી
મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Meera Bhattરાજકોટ

સડન કાર્ડિયાક એરેસ્ટ જ હાર્ટ એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?