By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    23 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં તેલિબિયાનું કુલ ઉત્પાદન રૂા. 29100 કરોડનું: દેશમાં બીજા ક્રમે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં તેલિબિયાનું કુલ ઉત્પાદન રૂા. 29100 કરોડનું: દેશમાં બીજા ક્રમે
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં તેલિબિયાનું કુલ ઉત્પાદન રૂા. 29100 કરોડનું: દેશમાં બીજા ક્રમે

Khaskhabar Editor
Last updated: 2025/07/08 at 5:04 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

મસાલામાં ત્રીજુ સ્થાન : અનાજ – કઠોળ – ફળ – શાકભાજીમાં પણ વૃધ્ધિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ચોમાસાના વહેલા આગમન તથા સમયસર વરસાદને પગલે ગુજરાતમાં ખરિફ પાકોનું વાવેતર ધમધોકાર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત માટે ગૌરવરૂપ રીપોર્ટમાં એવુ બહાર આવ્યુ છે કે તેલીબીંયા ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં બીજા ક્રમે તથા મસાલા ઉત્પાદનમાં ત્રીજા ક્રમે પહોંચ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રનાં 2011-12 થી 2023-24 ના ઉત્પાદન મુલ્ય વિશેનાં રીપોર્ટમાં આવુ જાહેર કરવામાં આવ્યું છે કે 2023-24 માં 14700 કરોડની કિંમતનાં મસાલાનાં ઉત્પાદન સાથે ગુજરાત ત્રીજા નંબરે પહોંચ્યુ હતું.પ્રવાસન ઉત્પાદનમાં ટોચનું સ્થાન જાળવી રાખીને 24900 કરોડનું ઉત્પાદન કર્યું હતું.મસાલા ઉત્પાદન 161 ટકા વધવા સાથે અભૂતપૂર્વ વૃધ્ધિદર નોંધાવ્યો હતો.

- Advertisement -

ઉકત સમયગાળા દરમ્યાન અન્ય કૃષિ પેદાશોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. તેલીબીંયા ઉત્પાદનમાં ગુજરાતે ટોચનું સ્થાન ગુમાવ્યુ હતું અને રાજસ્થાનથી પાછળ રહીને બીજા સ્થાને આવી ગયુ હતું. 2023-24 માં ગુજરાતમાં રૂા.29100 કરોડની કિંમતનું તેલીબીયા ઉત્પાદન હતું.
ગુજરાતનાં ઉત્પાદનમાં 31 ટકાનો વધારો હતો.સોયાબીનનાં ઉત્પાદનમાં મોખરે હતું. 2011-12 માં સોયાબીનનું ઉત્પાદન મુલ્ય 72 કરોડ હતું. તે 2023-24 માં 826 કરોડે પહોંચ્યુ હતું.

એરંડા સિવાયની તમામ તેલીબીંયા ચીજોનું ઉત્પાદન વધ્યુ હતું. એરંડાના ઉત્પાદનમાં 12 ટકા ઘટાડો હતો. મગફળીના ઉત્પાદન મુલ્યમાં 71 ટકા, રાયડામાં 61 ટકા, તલમાં 23 ટકાનો વધારો હતો. જોકે, કપાસમાં 12 વર્ષમાં ઉત્પાદન મુલ્યમાં 25 ટકાનો ઘટાડો હતો.અનાજનાં ઉત્પાદનનાં મુલ્યમાં 6 ટકાનો વધારો હતો.10643 કરોડથી વધીને 11313 કરોડ થયુ હતું. ડાંગરનું ઉત્પાદન મુલ્ય 35 ટકા થઈને 16 ટકા, બાજરાનું 6 ટકા વધ્યુ હતું ઘઉંમાં સાત ટકાનો ઘટાડો હતો.

કઠોળનાં ઉત્પાદન મુલ્યમાં 104 ટકાનો વધારો હતો.2580 કરોડથી વધીને 5254 કરોડનું થયુ હતું. ચણાના ઉત્પાદનનું કુલ મુલ્ય 290 ટકા વધ્યુ હતું. 2011-12 માં 944 કરોડના ચણાનું ઉત્પાદન હતું. તે 2023-24 માં 3686 કરોડનુ થયુ હતું. મસાલા ઉત્પાદન મુલ્ય 161 ટકા વધ્યુ હતું. આદુમાં 649 ટકા, ધાણામાં 417 ટકા, મરચામાં 392 ટકાનો વધારો હતો. જીરૂનુ ઉત્પાદન 2023-24 માં 7727 કરોડ હતું તે 2011-12 ના 3610 કરોડથી વધુનો વધારો સુચવે છે.
ફળ-શાકભાજીમાં બાવન ટકાની વૃધ્ધિ છે. સકરીયાનાં ઉત્પાદન કિંમતમાં 505 ટકાનો વધારો હતો. બટેટાનું 3222 કરોડ તથા કેળાનું 2774 કરોડનુ ઉત્પાદન હતું. કોબીજ, ફલાવર, લીંબુ, ડુંગળી જેવી ચીજોનાં ઉત્પાદન મુલ્યમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ હતી.

- Advertisement -

તહેવારો ટાણે જ ખાદ્ય તેલો મોંઘા: ડબ્બાના ખેલમાં ગ્રાહકોને ડામ

રાજકોટ – સૌરાષ્ટ્રમાં માત્ર પામોલીનના જ 1.50 લાખ ડબ્બાનું વેંચાણ

ખાદ્યતેલો જૂનાં ડબ્બામાં વેંચવા પરના પ્રતિબંધનો એકાએક કડક અમલ શરૂ કરાતા સમગ્ર તેલમિલર – વેપારીઓમાં ખળભળાટ

ડબ્બે રૂા.80 સુધીનો તોળાતો ભાવવધારો ઉપરાંત માલખેંચ સર્જાવાની ભીતિ : મીલોના ટાંકામાં માલ હશે છતાં માર્કેટમાં નહીં આવે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તહેવારો ટાણે જ ખાદ્યતેલોમાં ભાવવધારાથી ગ્રાહકો-વેપારીઓમાં જબરો દેકારો બોલી જવાના એંધાણ છે. જુના ડબ્બામાં ખાદ્યતેલ ભરવા કે વેચાણ કરવા પર પ્રતિબંધનો કડકાઈથી અમલ શરૂ થતા એકાદ-બે દિવસમાં જ માલખેંચની સ્થિતિ ઉભી થવા સાથે ડબ્બે રૂા.80 સુધીનો ભાવવધારો થવાના ભણકારા છે. ડબ્બાના ખેલમાં સામાન્ય વર્ગનો ‘ખો’ નિકળવાનુ ચિત્ર ઉપસવા લાગ્યુ છે.
તેલબજારના આધારભૂત વર્તુળોએ કહ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુના ડબ્બામાં ખાદ્યતેલોના વેચાણમાં કડક ચેકીંગ શરૂ થયુ છે. રાજકોટમાં શનિ તથા સોમવારે ઉપરાઉપર બે દિવસની ફુડ વિભાગે ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ સર્જાયો હતો.
મીલરોએ જુના ડબ્બામાં ખાદ્યતેલ ભરવાનુ તથા વેપારીઓએ વેચવાનું બંધ કરી દીધુ હતું જેને પગલે આવતા દિવસોમાં અછતની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલું જ નહીં ડબ્બે 80 રૂપિયાનો ભાવવધારો થવાના ભણકારા છે.વેપારીઓ-તેલમીલરોએ કહ્યું કે દૈનિક જરૂરિયાત મુજબના નવા ડબ્બા મળવાનું જ શકય નથી. સીંગતેલ, કપાસીયાતેલ, પામોલીનનુ મોટુ ચલણ છે. આ સિવાય રાયડા, સોયાબીન, સનફલાવર, મકાઈ જેવા અન્ય તેલોમાં પણ નોંધપાત્ર વેપાર-વેચાણ થતા હોય છે. દરરોજ લાખોની સંખ્યામાં ખાદ્યતેલોના ડબ્બા વેચાય છે અને પર્યાપ્ત સંખ્યામાં તે ઉપલબ્ધ થવાનું લગભગ અશકય છે.
કેન્દ્ર સરકારે થોડા વખત પુર્વે આ કાયદો ઘડયો હતો. તેની સામે લોકલ સહિતના તેલ સંગઠનો દ્વારા વિરોધ કરતી રજુઆતો પણ કરવામાં આવી હતી. કાયદો લાગુ રહેવા છતાં વેપારમાં કોઈ અસર ન હતી. પરંતુ હવે એકાએક કડક અમલ થતા ફફડાટ ઉભો થયો છે.
એક વેપારીએ નામ ન દેવાની શરતે કહ્યું કે સીંગતેલ-કપાસીયા જેવા ખાદ્યતેલોમાં તો જુના અને નવા એમ બન્ને પ્રકારના ડબ્બામાં વેચાણ થતુ હતું. પરંતુ જેનો સૌથી મોટો વપરાશ છે તે પામોલીન તો માત્ર જુના ડબ્બામાં જ વેચાતા હતા.
સૌરાષ્ટ્રમાં દરરોજ 1.50 લાખ ડબ્બા પામોલીન તેલનુ વેચાણ છે. નવા ખાલી ડબ્બા ઉપલબ્ધ ન થાય તો વેપાર વેરવિખેર થઈ જશે.
મીલરો પેકીંગ એકમો પાસે તેલના ટાંકા ભરેલા હશે. પરંતુ ડબ્બાના અભાવે માર્કેટમાં પુરતો માલ નહીં આવી શકે. તહેવારો ટાણે જ અત્યંત ખરાબ હાલત ઉભી થવાની આશંકા છે. આવતા દિવસોમાં કેવો વળાંક આવે છે તેના પર મીલરો-વેપારીઓની મીટ છે. હાલતુર્ત તો સમગ્ર તેલબજારમાં ફફડાટનો માહોલ છે.

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

TAGGED: Gujarat, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાલિતાણાના આદપુર સિદ્ધવડ ખાતે ભવ્ય જૈન ધાર્મિક સમારોહ યોજાયો
Next Article રાજકોટ-જેતપુર હાઈવૅ મુદ્દે કલેક્ટર કચેરીનો ઘેરાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?