By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોના મોત થયા
    13 hours ago
    નેપાળની અશાંતિ પછી, ફિલિપાઇન્સ સરકારી ભ્રષ્ટાચાર સામે વ્યાપક વિરોધનો સામનો કરી રહ્યું છે
    14 hours ago
    અમેરિકાના H-1B વિઝા બાદ ચીને 1 ઓક્ટોબરથી નવો ‘K વિઝા’ શરૂ કરવાની જાહેરાત કરી
    14 hours ago
    માઈક્રોસોફ્ટ, મેટા, એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ: H-1B, H4 વિઝા ધારકોને ટ્રમ્પે પરત ફરવા આદેશ આપ્યો
    3 days ago
    જો ભારત સાથે યુદ્ધ થશે તો સાઉદી અરેબિયા તેમાં સામેલ થશે: પાકિસ્તાન મંત્રી ખ્વાજા આસિફનો દાવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજો માટે રૂ. 80,000 કરોડનું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે
    15 hours ago
    100 કરોડની ચોરી: ભાજપના નેતાએ જગન રેડ્ડીના શાસનમાં તિરુપતિની ચોરીનો આરોપ લગાવ્યો
    15 hours ago
    PoK ખુદ કહેશે, ‘હું પણ ભારત છું, તે દિવસ હવે દૂર નથી : રાજનાથ સિંહ
    16 hours ago
    GST ઘટશે ગ્રોથ વધશે
    2 days ago
    J&Kના ઉધમપુરમાં હાઇ-એલ્ટિટ્યુડ એન્કાઉન્ટરમાં સેનાનો જવાન શહીદ થયો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND vs PAK એશિયા કપ સુપર 4: સાહિબજાદા ફરહાનની બંદૂક ચલાવતી સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતા હોબાળો
    14 hours ago
    એશિયા કપ 2025 માં ગ્રુપ સ્ટેજ મેચો સમાપ્ત: ટોચની બે ટીમો આગળના રાઉન્ડમાં પહોંચી
    3 days ago
    આઈસીસીએ એશિયા કપના મેચ રેફરીને હેન્ડશેક વિવાદને લઈને પાકિસ્તાન બોર્ડની માંગને નકારી કાઢી
    7 days ago
    એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું: 7 વિકેટથી વિજય
    1 week ago
    ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલીવુડ સ્ટાર સિડની સ્વીનીને બોલિવૂડ ડેબ્યૂ માટે રૂ. 530 કરોડની ડીલ ઓફર કરી
    3 days ago
    તમિલ સિનેમાના પ્રખ્યાત કોમેડી એક્ટર રોબો શંકરનું 46 વર્ષની વયે નિધન
    4 days ago
    રાની મુખર્જી શાહરૂખ ખાનના કિંગ માટે શૂટ કરવા પોલેન્ડ જવા નીકળી
    5 days ago
    કિંજલ દવે નવરાત્રીમાં ગાઈ શકશે ચાર ચાર બંગાળી વાળું ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો
    5 days ago
    રોબર્ટ રેડફોર્ડ, અભિનેતા, દિગ્દર્શક, પર્યાવરણવાદી, 89 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    10 hours ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    10 hours ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    2 weeks ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    3 weeks ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    1 week ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    2 weeks ago
    મહામાયાવી રંજન ખૂંટે પોતાની ભરતીની જાહેરખબર પોતે જ આપી!
    2 weeks ago
    શિક્ષકો સ્વયંભૂ સદાદિયાની તરફેણમાં હરગીઝ ન્હોતા આવ્યા, વ્હોટ્સઍપ્પનાં પુરાવા મોજુદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
ધર્મ

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

Khaskhabar Editor
Last updated: 2025/09/02 at 2:55 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાસનમાં પોતાની કરવટ બદલે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થતી રહે છે. આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી, જયઝૂલણી એકાદશી, ડોલ ગ્યારસ એકાદશી વગેરે જેવા કેટલાય નામથી ઓળખાય છે.

પરિવર્તિની એકાદશીનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ મનાવાશે

- Advertisement -

એવું માનવામાં આવે છે કે, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે લગ્નજીવનમાં આવતા અવરોધો પણ દૂર થઈ શકે છે. આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. પંચાંગ પ્રમાણે એકાદશી તિથિ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 3:53 વાગ્યે શરૂ થશે અને આ બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 4:21 વાગ્યા સુધી રહેશે. 4 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:36 થી 4:07 વાગ્યા દરમિયાન વ્રત સમાપ્ત કરી શકાય છે.

ત્યારે આયુષ્માન યોગ, સૌભાગ્ય યોગ અને રવિ યોગ બને છે

આ સાથે ખાસ વાત એ છે કે, આ વર્ષે આ એકાદશી પર ત્રણ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં આયુષ્માન યોગ, સૌભાગ્ય યોગ અને રવિ યોગ બને છે. આ શુભ સંયોગોને કારણે આ વ્રતનું ફળ અનેકગણું વધી જાય છે. આયુષ્માન યોગ દીર્ધાયુષ્ય અને સારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે, સૌભાગ્ય યોગ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે અને રવિ યોગ જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે, તેવું માનવામાં આવે છે.

- Advertisement -

ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો

આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વિધિ પૂર્ણ કરી સ્વચ્છ કપડાં પહેરીને ઘરના મંદિરને ગંગાજળથી શુદ્ધ કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમને પીળા ફૂલો, ઋતુગત ફળો, પંચામૃત, તુલસીના પાન અને પીળા વસ્ત્ર અર્પણ કરો. ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. આખો દિવસ મન શાંત રાખો અને ફળાહાર કરો અથવા નિર્જળા ઉપવાસ રાખો. રાત્રે ભગવાનના ભજન અને કીર્તન ગાઓ.

બીજા દિવસે બારસના રોજ સૂર્યોદય પછી ઉપવાસ તોડવો

આ એકાદશી લગ્નમાં આવતા વિઘ્નો માટે ખાસ માનવામાં આવે છે. જીવનમાં ઘણી વાર એવું બને છે કે સારા સંબંધ હોવા છતાં, વાત ક્યાંક અટવાઈ જાય છે. કુંડળીમાં ગુરુ કે શુક્રની સ્થિતિ નબળી હોય છે અથવા કોઈ કારણોસર સંબંધ પાક્કો થતો નથી.

આ પરિવર્તિની એકાદશીનું વ્રત વરદાન સમાન માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કર્યા પછી જો પીળા કપડાં, ચણાની દાળ અને પીળી મીઠાઈ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. જે યુવાનો વારંવાર લગ્નમાં અવરોધોનો સામનો કરે છે, તેઓએ આ ઉપાય ખાસ કરવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિથી લેવામાં આવેલા નાના ઉપાયોનો પણ મોટો પ્રભાવ પડે છે

પરિવર્તિની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે, જેનાથી જીવનની અન્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. જેમ કે આ દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને તેની 5 કે 7 પરિક્રમા કરવામાં આવે તો ઘરમાં સુખ- સમૃદ્ધિ વધે છે.

ભગવાન વિષ્ણુને પીળા કપડાં અને પીળા ફૂલો અર્પણ કરવાથી કારકિર્દીમાં આવતી અડચણો દૂર થાય છે.

સાંજે પીપળાના ઝાડને જળ ચઢાવીને દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને પિતૃદોષનો નાશ થાય છે. જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અને ફળોનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.

You Might Also Like

આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક

શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

TAGGED: Parivartini Ekadashi, Parivartini Ekadashi 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
Next Article વેરાવળ ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પરનો ગોવાળિયા ગૃપનો પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રમાં ઉમંગ – ઉત્સાહ, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આવકાર પાઠવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા શાળા નં. 91માં વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સથી બેંક બચત ખાતા ખોલ્યા
વીરપુરમાં ચાલુ વીજ તાર તૂટવાનો સિલસિલો યથાવત: ખેડૂતોમાં ભયનો માહોલ
રાજુલા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો
કમલાબાગ પોલીસે અગમચેતીના પગલાં લઈ પોરબંદરમાં મોટો બનાવ બનતો અટકાવ્યો
પાલિતાણાના ખાખરીયા ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ધર્મ

શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ધર્મ

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?