By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    3 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 hour ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    22 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    49 minutes ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    55 minutes ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજનું ભારત આસ્થાની સાથે વિજ્ઞાન અને સંશોધનની પરંપરાને ફરી જીવિત કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજનું ભારત આસ્થાની સાથે વિજ્ઞાન અને સંશોધનની પરંપરાને ફરી જીવિત કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

આજનું ભારત આસ્થાની સાથે વિજ્ઞાન અને સંશોધનની પરંપરાને ફરી જીવિત કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2022/10/12 at 11:19 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન મોદીએ ભગવાન મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું

ઉજ્જૈનના ક્ષણ ક્ષણમાં ઇતિહાસ, કણ કણમાં અધ્યાત્મ : વડાપ્રધાન મોદી

- Advertisement -

વડાપ્રધાન મોદીએ ગઇકાલે મંગળવારે મહાકાલ લોક કોરિડોરના પ્રથમ ચરણનું લોકાર્પણ કરતા પહેલા ભગવાન મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પીએમએ બટન દબાવીને મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું હતું.

તેમણે દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક જન જાગરણ પર પોતાનું ભાષણ કેન્દ્રીત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સફળતાના શિખર સુધી પહોંચવા માટે જરુરી છે કે રાષ્ટ્ર પોતાની સાંસ્કૃતિક ઉંચાઈઓને સ્પર્શે પોતાની ઓળખ સાથે ગૌરવથી માથુ ઉઠાવીને ઉભો રહે. પીએમએ જણાવ્યું હતું કે ઉજ્જૈનની ક્ષણ ક્ષણમાં ઇતિહાસ અને કણ કણમાં અધ્યાત્મસમાયેલુ છે. મહાકાલના આશીર્વાદથી ભારતની ભવ્યતા પૂરા વિશ્વના વિકાસ માટે નવી સંભાવનાઓને જન્મ આપશે અને ભારતની દિવ્યતા પૂરા વિશ્વ માટે શાંતિનો દરવાજો ખોલશે.

Ujjain, MP | PM Modi dedicates to the nation Shri Mahakal Lok to the nation. Phase I of the Mahakal Lok project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities.

- Advertisement -

CM Shivraj Singh Chouhan also present. pic.twitter.com/LAZAjErXu1

— ANI (@ANI) October 11, 2022

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે નવુ ભારત જ્યારે પોતાના પ્રાચીન મુલ્યો સાથે આગળ વધી રહ્યું છે તો આસ્થાની સાથે સાથે સંશોધનની પરંપરાને પણ ફરીથી જીવિત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહાકાલના શરણમાં વિષમાં પણ સ્પંદન છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે બાદ પહેલીવાર આપણા ચારેય ધામ ઓલ વેધર રોડથી જોડવામાં આવી રહ્યા છે.

Madhya Pradesh | Spirituality is contained in every particle and divine energy is being transmitted in every corner of Ujjain. Ujjain has led India's prosperity, knowledge, dignity and literature for thousands of years: PM Modi at the inauguration of Shri Mahakal Lok in Ujjain pic.twitter.com/oP5qHrtFXn

— ANI (@ANI) October 11, 2022

10 મિનિટ ધ્યાન લગાવ્યું, નંદી પાસે પણ બેઠા
સફેદ ધોતી, કેસરિયો દુપટ્ટો અને માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા વડાપ્રધાને મહાકાલનું પૂજન અને આરતી કરી હતી. મોદીએ એકલા જ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પૂજારીઓએ તેમના માથે ચંદનનો લેપ લગાવ્યો હતો. મોદી ગર્ભગૃહની બહાર નંદી પાસે બેઠા હતા અને લગભગ પાંચ મિનિટ સુધી હાથ જોડીને પૂજા કરી હતી.

મોદીએ સાધુ-સંતોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહાકાલની મહિમાથી મહાકાલ લોકમાં કોઇપણ સાધારણ નથી, બધું જ અલૌકિક અને અસાધારણ છે. આવનારી પેઢી આ દિવ્યતાના દર્શન કરશે. આ પહેલા મોદી ઇ-વ્હીકલમાં આખું પરિસર ફર્યા હતા. કમલ સરોવર, રુદ્ર સાગર અને સૌથી મોટી મ્યુરલ્સ વોલ પણ જોઇ હતી.

#WATCH | Ujjain, MP: PM dedicates to the nation Shri Mahakal Lok. Phase I of the project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities

Total cost of the entire project is around Rs 850 cr.

(Source: DD) pic.twitter.com/J1UnlU9XLa

— ANI (@ANI) October 11, 2022

ધોતી, દુપટ્ટા, ત્રિપુંડ, રૂદ્રાક્ષ અને અલગ અલગ સ્વરૂપમાં દેખાયા મોદી
વડાપ્રધાન મોદીએ ગઇકાલે ભગવાન મહાકાલના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે સફેદ ધોતી, અંગ-વસ્ત્ર,કેસરિયો દુપટ્ટો, માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને ભક્તિભાવથી ભગવાન મહાકાલની પૂજા અર્ચના કરી હતી. તેમણે જપ અને ધ્યાન પણ કર્યું હતું. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી સિંધીયા પણ મોદી સાથે હતા.

 

You Might Also Like

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

TAGGED: madhyapradesh, mahakalcorridor, narendramodi, shivrajsinghchauhan, ujjain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘બોલો તારા રા રા’… આફ્રિકાને સિરિઝમાં હરાવ્યાં બાદ ધવન એન્ડ કંપનીએ કર્યો જોરદાર ડાન્સ
Next Article જીવનજરૂરી ચીજવસ્તુઓમાં 5 ટકા સુધીનો ભાવવધારો: કેન્દ્ર સરકારે જાહેર કર્યો આંકડાકીય રિપોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઇફ સ્ટાઇલ

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?