By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    23 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    24 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    24 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    20 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    23 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    24 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    23 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    22 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    22 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે દ્વિજ પ્રિય સંકષ્ટ ચતુર્થી: જાણો વ્રતનું મહત્વ અને પૂજા-વિધિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આજે દ્વિજ પ્રિય સંકષ્ટ ચતુર્થી: જાણો વ્રતનું મહત્વ અને પૂજા-વિધિ
ધર્મ

આજે દ્વિજ પ્રિય સંકષ્ટ ચતુર્થી: જાણો વ્રતનું મહત્વ અને પૂજા-વિધિ

Khaskhabar Editor
Last updated: 2023/02/09 at 10:49 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સંકષ્ટી ચતુર્થીનું વ્રત 9 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે રાખવામાં આવશે. માન્યતા અનુસાર મહિલાઓ સુખ, સૌભાગ્ય, સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની કામના સાથે આ વ્રત રાખે છે

દર મહિનાની સંકષ્ટી ચતુર્થી પર ગણપતિની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમય ઝડપથી ટળી જાય છે. ફાલ્ગુન કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજ્પ્રીય સંકષ્ટી ચતુર્થી પણ કહે છે. આ દિવસે ભગવાન ગણેશના છટ્ઠા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે બધી જ તકલીફોનો અંત આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે.

- Advertisement -

સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
ફાગણ મહિનાની દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત 9 ફેબ્રુઆરી 2023ના રોજ એટલે કે આજે રાખવામાં આવશે. માન્યતા અનુસાર મહિલાઓ સુખ, સૌભાગ્ય, સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની કામના સાથે આ વ્રત રાખે છે અને એવું કહેવાય છે કે સંકષ્ટી ચતુર્થી પર ગૌરી પુત્ર ગણપતિની પૂજા કરવાથી બુધ, રાહુ અને કેતુના કારણે કુંડળીના દોષ દૂર થાય છે. જો તમે પણ દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થીનો વ્રત રાખ્યો છે તો એ માટેની પૂજાનો સમય અને પૂજા પદ્ધતિ આ સાથે જ ગ્રહ દોષોમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો વિશે જાણી લો.

દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી પૂજા માટે આજનું મુહૂર્ત
સંકષ્ટી ચતુર્થી શરૂ થાય છે – 09 ફેબ્રુઆરી 2023, સવારે 06.23
સંકષ્ટી ચતુર્થી તારીખ સમાપ્ત થાય છે – 10 ફેબ્રુઆરી 2023, સવારે 07.58

- Advertisement -

સવારના ગણપતિ પૂજનનો સમય – 07.08 – 08.31 વાગ્યા સુધી
સાંજની પૂજાનો સમય – 06.14 – 07.51 વાગ્યા સુધી
ચંદ્રોદય સમય – 09.25 વાગ્યે

દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ
દ્વિજ્પ્રીય સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા માટે સવારે ઉઠીને સ્નાન બાદ સાફ-સુથરા કપડા પહેરો. ઘરના પૂજા સ્થળની સાફ-સફાઈ કરો. પૂજન સામગ્રી તરીકે તલ,ગોળ,લાડુ,તાંબાના કળશમાં પાણી,ચંદન,ધૂપ,ફૂલ,પ્રસાદ માટે કેળા તથા નારિયળની વ્યવસ્થા કરી લો. ગ્ત્યાર બાદ સાફ આસન પર બેસીને ઉત્તર દિશા તરફ મોં કરીને ભગવાન ગણેશને ફૂલ તથા જળ અર્પિત કરો. જળ અર્પિત કરતા પહેલા તેમાં તલ અવશ્ય મેળવો લો. ગુરુવાર હોવાથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તહેવાર પર તે દિવસે વ્રત અને વસ્ત્રો ધારણ કરવાથી સફળતા મળે છે. ભગવાન ગણેશને તલના લાડુ તથા મોદકનો ભોગ અવશ્ય લગાવો. સિંદૂર, ગોળ, કેળા, કુમકુમ, રોલી, દૂર્વા, હળદરના ગઠ્ઠા અર્પણ કરો. મોદક અને લાડુ ચઢાવો, પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો, દિવસભર ઉપવાસ રાખો. સાંજે વિધિ-વિધાનથી સંકષ્ટી ભગવાનની પૂજા તથા આરતી કરો. રાત્રે ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ તલ અથવા લાડુ ખાઈને વ્રત તોડો. ગણપતિની આરતી કરો અને પછી દાન કરો.

You Might Also Like

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

આજે શનિજયંતી અને સોમવતી અમાસ

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

TAGGED: DwijaPriyaSankshaChaturthi, lordganesha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્વિટર, ફેસબુક સહિત ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સ પરેશાન: કંપનીએ અસુવિધા બદલ માફી માંગી
Next Article તુર્કીયેમાં ભારતીય સેના અને NDRFની ટીમોએ મોરચો સંભાળ્યો: હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તની સારવાર ચાલુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?