By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    22 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    22 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    23 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત
    5 minutes ago
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    18 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    18 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    18 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    22 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    7 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    21 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2022/10/04 at 11:03 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના અધ્યયન (Study)માં સામે આવ્યું છે કે, કોરોનાથી સાજા થયેલા ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે.

કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ કોરોનાથી સાજા થયાના 24 મહિના પછી પણ સંપૂર્ણ ફિટ નથી થઈ શક્યા. આ લોકો માત્ર 400થી 500 મીટર ચાલ્યા પછી એટલો થાક અનુભવે છે જેટલો બે વર્ષ પહેલા તેઓ બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ પોસ્ટ કોવિડની સ્થિતિને લઈને એક સર્વે દ્વારા ક્લિનિકલ અધ્યયન પૂર્ણ કર્યું છે, જેને ડોવપ્રેસ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

- Advertisement -

દેશના અલગ-અલગ ભાગોમાં દર્દીઓને કરાયા પસંદ
આ અધ્યયનમાં ડોક્ટરોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત દેશના અલગ-અલગ ભાગોમાંથી દર્દીઓને પસંદ કર્યા અને તેમની દૈનિક દિનચર્યા વિશે વાતચીત કરી તો જાણવા મળ્યું કે 2020 અને 2021 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તેઓ કોરોનાથી તો સાજા થઈ ગયા છે પરંતુ હજુ પણ તેમના માટે આઠ કલાકની નોકરી કરવી ઘણી મુશ્કેલ છે.

ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ કરાયું આ અધ્યયન
AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ આ અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી 1800થી વધુ દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. આ દર્દીઓનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની વર્તમાન દિનચર્યા વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાં 79.3 ટકા લોકોને થાક, સાંધાનો દુખાવો (33.4%), સંધિવા (29.9%), વાળ ખરવા (28.0%), માથાનો દુખાવો (27.2%), શ્વાસ લેવામાં તકલીફ (25.3%) અને 25.30 ટકા લોકોએ આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા જણાવી છે.

AIIMSના તબીબોનું કહેવું છે કે, જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન તેમને ઘણી બધી એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન કરવું પડ્યું હતું.

- Advertisement -

આવી સમસ્યાઓ વધી
અધ્યયન અનુસાર, પોસ્ટ કોવિડની વ્યાપકતા 12 અઠવાડિયામાં ઘટીને 12.8 ટકા નોંધવામાં આવી છે. મહિલા, વૃદ્ધાવસ્થા, ઓક્સિજન સપ્લીમેન્ટ્સ, ગંભીર બીમારીની ગંભીરતા અને પહેલાથી હાજર અન્ય બીમારીઓ પોસ્ટ કોવિડ સાથે જોડાયેલા કારણ છે.

એન્ટિ-કોરોના રસીએ 39% પોસ્ટ-કોવિડને અટકાવ્યું
અધ્યયનમાં એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે એન્ટિ-કોરોના રસીએ માત્ર લોકોમાં સંક્રમણ સામે રક્ષણ આપવા માટે પૂરતી એન્ટિબોડીઝ જ નથી વિકસાવી, પરંતુ જે લોકોમાં પોસ્ટ કોવિડની આશંકા હતી તેમાંથી 39 ટકા લોકોમાં રસીના કારણે લક્ષણો હાવી ન થઈ શક્યા અને આ લોકો પોસ્ટ કોવિડની સ્થિતિમાં આવવાથી બચી ગયા હતા.

You Might Also Like

સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

TAGGED: aiims, coronavirus, delhi, survey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂલાયમ સિંહની હાલત સ્થિર: ગુરુગ્રામની હોસ્પિટલમાં ICUમાં ચાલી રહી છે સારવાર
Next Article મહાનવમીનાં દિવસે કન્યાપૂજન કરવાથી માતાજી થશે પ્રસન્ન: જાણી લો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
શહેરમાં આજે 2 મહિલા અને 7 પુરુષો સહિત 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા
શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે રૂ.16.67 લાખની છેતરપિંડી
92.60 લાખના દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
અન્ડર 14-17 ભાઈઓ-બહેનોની ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાશે
પ્રવૃત્તિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ પરિવારોને અનાજ તથા અન્ય ઉપયોગી સામગ્રીનું વિતરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંબંધો ‘પાટે’ ચડવા લાગ્યા! ભારત – કેનેડા ‘રાજદૂતો’ની ફરી નિયુક્તિ કરવા સહમત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?