By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    7 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌંદર્ય પ્રસાધનોની ઝેરીલી ઇન્ડસ્ટ્રી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > સૌંદર્ય પ્રસાધનોની ઝેરીલી ઇન્ડસ્ટ્રી!
મનીષ આચાર્ય

સૌંદર્ય પ્રસાધનોની ઝેરીલી ઇન્ડસ્ટ્રી!

Khaskhabar Editor
Last updated: 2024/08/05 at 11:33 AM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

હેર કલર અને બ્લીચિંગ પ્રોડક્ટસમાં વપરાતું ઘટક ત્વચાની બળતરા અને રોગપ્રતિકારક તંત્રની નિષ્ક્રિયતા સાથે સંકળાયેલું છે

ખાદ્ય પદાર્થો પછી ઝેરી રસાયણોનો બેધડક સહુથી વધુ ઉપયોગ કરતું કોઈ ક્ષેત્ર હોય તો તે સૌંદર્ય પ્રસાધનોમાં ઉત્પાદનનું ક્ષેત્ર છે. કોસ્મેટિકમાં ટોક્સિક કેમિકલનો ઉપયોગ ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં, ખાસ કરીને આપણા દેશમાં સરકાર તેમજ પ્રજા એ બાબત પર પૂરતું લક્ષ આપતા નથી. સમગ્ર વિશ્વમાં આ એક બહુ મોટી સમસ્યા છે પરંતુ તે ખાદ્ય પદાર્થની જેમ દ્રશ્યમાન રીતે સીધા શરીરમાં જતા ન હોવાથી લોકોનું ધ્યાન તેના તરફ ગયું નથી. સૌંદર્ય પ્રસાધનોની એક જબરદસ્ત ઇન્ડસ્ટ્રીઝ છે. 10 20 રૂપિયાના ટેલકમ પાવડર થી માંડીને હજાર રૂપિયાની કિંમતે મળતા સૌંદર્ય પ્રસાધનો વ્યક્તિગત રીતે તો ઉપભોક્તાને નુકસાનકારક છે જ વળી તે જળવાયું પ્રદૂષણ પણ બહુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. ભારત જેવા દેશમાં આ નુકસાનની યોગ્ય સમીક્ષા કરતી કોઈ તુ સુવ્યવસ્થિત કાર્યવાહી નથી તેમ છતાં સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગની વ્યાપકતા જોતા વ્યક્તિગત અને ઇકો સિસ્ટમમાં તેનું નુકસાન કેટલું હશે તેનો અંદાજ લગાવો મુશ્કેલ નથી. “EWGનો અભ્યાસ નોંધે છે કે એક મહિલા દરરોજ લગભગ 168 વિવિધ રસાયણોના સંસર્ગમાં આવે છે. આ એક્સપોઝર સમય જતાં એકઠા થાય છે અને તેથી લોકો માટે એવા ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે જે આપણા સ્વાસ્થ્ય માટે નિર્દોષ અને વધુ સારી હોય. તો ચાલો આજે આપણે સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગમાં લેવાતા એવા કેટલાક રસાયણની માહિતી મેળવીએ.

- Advertisement -

ફોર્માલ્ડિહાઇડ
દાયકાઓ અગાઉ તેને કેન્સર પેદા કરતા રસાયણની શ્રેણીમાં મૂકવામાં આવી હોવા છતાં જો આજ સુધી તેનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. ફોર્માલ્ડિહાઇડ નેઇલ પોલીશ, પાંપણની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા બારીક ગમ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોની શ્રેણીમાં એકદમ સામાન્ય ઘટક છે. આપણા દેશમાં લોકો સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ બાબતે કોઈ જ જાણકારી ધરાવતા હોતા નથી તેથી આવી પ્રોડક્ટરની પસંદગીમાં આપણે ત્યાં આ કોઈ મુદ્દો જ નથી. પરંતુ રસાયણ પોતાનું કામ કરવાનું બંધ કરતું નથી. સૌંદર્ય પ્રસાધનો ઉપયોગ એકદમ ગરીબથી માંડીને અત્યંત શ્રીમંત વર્ગ નહીં સ્ત્રીઓ પણ નિયમિત કરતી હોય છે, તેથી તેની ગંભીરતા સમજી શકાય છે. ઉત્પાદકો પણ આ રસાયણને પ્રોડક્ટ અંગેની માહિતીમાં અલગ નામ થી રજૂ કરતા હોય છે. “બ્રોનોપોલ, ડીએમડીએમ હાઇડેન્ટોઇન, ડાયઝોલિડિનાઇલ યુરિયા, ઇમિડાઝોલિડિનાઇલ યુરિયા અને ક્વાટેર્નિયમ-15 એ કોસ્મેટિક પ્રિઝર્વેટિવ્સ છે જે ધીમે ધીમે ફોર્માલ્ડિહાઇડ બનાવે છે, આથી જ તેને ફોર્માલ્ડીહાઇડ રીલીઝર્સ કહેવામાં આવે છે.

“Artificial fragrance”
પ્રોડક્ટના લેબલ પર તેના ઘટક દ્રવ્યોની સુચી દર્શાવવામાં જ્યારે આર્ટિફિશિયલ ફ્રેગરન્સ જેવો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે તે સેંકડો રસાયણોના સમૂહ માટેનો એક જ શબ્દ હોય છે. કાનૂની રીતે ઉત્પાદકે આ રસાયણોની સંપૂર્ણ સૂચિ આપવાની જરૂરી હોતી નથી એટલે આર્ટિફિશિયલ ફ્રેગરન્સ શબ્દની આડમાં અનેક ઝેરી રસાયણોની વાતને છુપાવી દેવામાં આવે છે. ફક્ત ભારત જ નહીં દુનિયાભરમાં આ અંગેના કાયદા ઘણા નબળા છે. Phtalates, ફટલેટ્સ એ નુકસાનકારક રસાયણોનું સંયોજન છે જે “સુગંધ’ની છત્રી હેઠળ છુપાયેલુ છે અને તેનો ઉપયોગ કેટલીકવાર પરફ્યુમને ત્વચા પર ચોંટી રહેવામાં મદદકર્તા તરીકે તેમજ પાંપણના બારીક વાળના ગમ તરીકે અને નેઇલ પોલીશમાં પણ વપરાય છે. આ ફટલેટ્સનાથી ખૂબ મહત્વપૂર્ણ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના કામને અવરોધે કે વિક્ષેપ ઊભા કરે છે જેમ કે, કેટલાક કિસ્સાઓમાં છોકરીઓ અને છોકરાઓમાં સમય કરતાં વહેલા તરુણાવસ્થા આપે છે, અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે.

- Advertisement -

વળી તે પર્યાવરણ માટે પણ હાનિકારક છે. વિદેશોમાં કેટલાક છૂટક વિક્રેતાઓએ તેમના છાજલીઓમાંથી phtalate સમાવતાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે, પરંતુ આપણે હજુ પણ સુગંધની વાત આવે છે ત્યારે નુક્શાનને અવગણીએ છીએ. પેરાબેન વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોમાં જોવા મળે છે જે એક પ્રિઝર્વેટિવ્સ છે. બ્યુટાઇલ, પ્રોપાઇલ અને ઇથાઈલ પેરાબીન હોર્મોન બેલેન્સમાં વિક્ષેપ ઉભા કરે છે. તેથી જ ઘણી બ્રાન્ડ્સે તેમના ઉત્પાદનોને “પેરાબેન-ફ્રી” બનાવવાની પહેલ કરી છે. 2004ના એક સંશોધન મુજબ સ્તન કેન્સર પેશીના નમૂનાઓમાં પેરાબેનના ઘટકો જોવા મળ્યા હતા.અલબત્ત, ઊઞ અને ઋઉઅ નિયમો અનુસાર, પેરાબેનને તેના આજના, વર્તમાન સ્વરૂપમાં વાપરવા માટે અધિકૃત રીતે સલામત ગણવામાં આવે છે, કારણ કે કોસ્મેટિક ઉત્પાદનો આ ઘટકોની ખૂબ જ ઓછી સાંદ્રતાનો ઉપયોગ કરે છે. મિનરલ ઓઇલ(ખનિજ તેલ), આપણે તેને સંપૂર્ણપણે નિર્દોષ માનીએ છીએ પરંતુ જ્યારે ખનિજ તેલ લિપ ગ્લોસ, ક્ધસીલર, આઈશેડો, એસપીએફ અને બામ ક્લીન્સર્સની બનાવટમાં સંયોજન તરીકે વપરાય છે ત્યારે સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર તેની વિપરીત અસર પડે છે. પેટ્રોલિયમની આડપેદાશ તરીકે, ખનિજ તેલ કાર્સિનોજેનિક અશુદ્ધિઓનું વહન કરી શકે છે.

ક્રીમ બેઝડ પ્રોડક્ટમાં કેમિકલ થીકનર તરીકે વાપરવામાં આવતાં પ્રોપીલીન ગ્લાયકોલ (PG) અનેબ્યુટીલીન ગ્લાયકોલ (BG) પેટ્રોલિયમથી મેળવેલા હોય છે જે ત્વચાને બળતરા કરી શકે છે. સિલોકસેન્સ સાઈક્લિકલ સિલોકસેન્સ તરીકે પણ ઓળખાય છે, આ સંયોજનો વિવિધ કોસ્મેટિક અને સ્કિનકેર ઉત્પાદનોમાં જોવા મળે છે-પરંતુ તે પર્યાવરણ માટે શ્રેષ્ઠ નથી, તેમજ અંત:સ્ત્રાવી વિક્ષેપ ઉભા કરી શકે છે. ટ્રાઇક્લોસનઆ એન્ટિમાઇક્રોબાયલ ઘટક (ઘણી વખત હેન્ડ સેનિટાઇઝર્સ અને એન્ટીબેક્ટેરિયલ સાબુમાં જોવા મળે છે) થાઇરોઇડ અને પ્રજનન હોર્મોન્સ પર એટલી નોંધપાત્ર અસર સાથે સંકળાયેલું છે કે તે ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. યુએસએમાં એન્ટિસેપ્ટિક સાબુમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મ છે, પરંત હજુ પણ તેનો ઉપયોગ ડિઓડરન્ટ, માઉથવોશ, શેવિંગ ક્રીમ અને ટૂથપેસ્ટની બનાવટમાં થાય છે.

 

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: cosmetics, toxic industry
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો
Next Article સિદ્ધાર્થ જીવનનું અસ્તિત્વનો અર્થ સિદ્ધ કરવાની વાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?